________________
मुनितोषणी टीका, प्रत्याख्यानाध्ययनम्-६
३१३ नाहाणं' लोकानां भव्यानां नाथा: नेतारो योग'-२क्षेमकरत्वादिति लोकनाथास्तेभ्यः, 'लोगडियाणं' लोकः एकेन्द्रियादिः सर्वप्राणिगणस्तस्मै हिताः रक्षोपायपथप्रदर्शकत्वाल्लोकहितास्तेभ्यः। 'लोगपईवाणं' लोकस्य भव्यजनसमुदायस्य प्रदीपास्तन्मनोऽभिनिविष्टानादिमिथ्यात्वतमःपटलव्यपगमेन विशिष्टात्मतत्त्वप्रकाशकत्वाद्दीपतुल्यास्तेभ्यः, यथा प्रदीपस्य सकलजीवार्थ तुल्यप्रकाशकत्वेऽपि चक्षुष्मन्त एव तत्मकाशमुखभाजो भवन्ति न त्वन्धास्तथा भव्या एव भगवदनुभावसमुद्भूतपरमानन्दसन्दोहभाजो भवन्ति नाभव्या इति प्रतिबोधयितुं प्रदीपदृष्टान्तः, अत एव च लोकपदेन भव्यानामेव ग्रहणम् । 'लोगपज्जोयगराणं' लोकशब्देनात्र-लोक्यते-दृश्यते केवलाऽऽलोकेन यथावस्थिततयेति व्युत्पत्त्या
और लब्ध रत्नत्रय के पालनरूप क्षेम के कारण होनेसे भव्य जीवों के नायक । एकेन्द्रिय आदि सकल प्राणिगण के हितकारक । जिस प्रकार दीपक सबके लिये समान प्रकाशकारी है तो भी नेत्रवाले ही उससे लाभ उठा सकते हैं, नेत्रहीन नहीं; उसी प्रकार भगवान का उपदेश सबके लिये समान हितकर होने पर भी भव्यजीव ही उससे लाभ उठाते हैं, अभव्य नहीं, अतएव भव्यों के हृदय में अनादिकालसे रहे हुए मिथ्यात्वरूप अन्धकार को मिटाकर आत्माके यथार्थ स्वरूप को प्रकाशित करनेवाले । 'लोक' शब्दसे यहा लोक
और अलोक दोनों का ग्रहण है, अतएव केवलज्ञान रूपी आलोक અલબ્ધ રત્નત્રયના લાભરૂપ યોગ અને લબ્ધ રત્નત્રયના પાલનરૂપ ક્ષેમના કારણ હોવાથી ભવ્ય જીના નાયક, એકેન્દ્રિય આદિ સકલ પ્રાણિગણુના હિતકારક. જે પ્રમાણે દીપક સર્વને માટે સમાન પ્રકાશ આપનાર છે તે પણ નેત્રવાળા છ જ તેનો લાભ પ્રાપ્ત કરી શકે છે, પણ નેત્ર હીન પ્રાપ્ત કરી શકતા નથી, તે પ્રમાણે ભગવાનને ઉપદેશ સોના માટે સમાન હિતકર હોવા છતાંય ભવ્ય જી જ તેને લાભ પામી શકે છે, અભવ્ય છે પામી શકતા નથી. એટલા માટે ભવ્ય ના હદયમાં અનાદિ કાલથી રહેલ મિથ્યાત્વરૂપ અન્ધકારને નિવારણ કરી આત્માના યથાર્થ સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા. લેક શબ્દથી આ સ્થળે
१-२-अलब्धलाभो योगः, लब्धपरिरक्षण क्षेमः, इह च प्रकरणादलब्धलब्धपदाभ्यां रत्नत्रयस्य ग्रहणम् ।