________________
पुनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४ पन्मुखसुधांशुनिःसृत-गणधरश्रवणपुटप्रविष्ट-विशिष्टार्थप्रदर्शकाऽजरामरत्वसंसाधकवारुपीयूषमात्र, तस्य, 'आंसायणाए' आशातनया वितथपरूपणादिलक्षणया। 'मुयदेवयाए' श्रुताधिष्ठात्रीदेवता-श्रुतदेवता-जिनवाणी, तस्याः , 'आसायणाए' भाशातनया, अत्राऽऽशातना च-विपरीतश्रद्धानप्ररूपणादिरूपा । 'वायणायरियस्स' वाचनाचार्यः श्रुताध्यापनाचार्यस्तस्य, 'आसायणाए' आशातनया='अयमध्यापको विनयवन्दनायर्थ मुहर्मुहुर्मा प्रेरयति-इत्येवमादिप्रकथनस्वरूपया। 'जं वाइदं' इत्यादिपदव्याख्या 'आगमे तिविहे' इत्यत्र पट्टिकायां गता ।। मू० २१ ॥
___ एवमेकविधाऽसंयमादारभ्य त्रयस्त्रिंशत्तमपर्यन्तैः स्थानदाघाशातनाहुआ, सामान्य विशेषात्मक पदार्थों के पोधक और भव्य जीवों को अजर अमर करनेवाले-वचनामृत स्वरूप श्रुतकी असत्य प्ररूपणा आदि आशातना से। श्रुतदेवता की आशातना से । ये विनय बन्दना आदि के लिये मुझे वारंवार तंग करते रहते हैं। इस प्रकार की वाचनाचार्य की आशातना से तथा व्याविद्ध-क्रमरहित (भागेपीछे बोलना), व्यत्यानेडित (अपनी मति से पाठ बनाकर पोलना) आदि पूर्वोक्त (पृष्ट) दोषों से जो कोई अतिचार किया ‘गया हो तो मैं उससे निवृत्त होता हूँ और उसका 'मिच्छा मि दुकडं' देता हूँ । मू० २१ ॥
इस प्रकार एकविध असंयम से लेकर तेंतीस (३३) स्थानों, तथा अरिहन्त आदिकी आशातनाओं के द्वारा किये गये हुए अतिકાનમાં પહોંચેલા સામાન્ય-વિશેષાત્મક પદાર્થોના બોધક અને ભવ્ય જીવોને અજરઅમર કરવા વાળા વચનામૃતસ્વરૂપ શ્રુતની અસત્ય પ્રરૂપણા આદિ આશાતનાથી, શત દેવની આશાતનાથી, “અ વિનય વંદના આદિ માટે મને વારંવાર તંગ કર્યા કરે છે, એ પ્રમાણે વાચનાચાર્યની આશાતનાથી તથા વ્યાવિદ્ધ-કમરહિત (આગલ પાછલ બોલવું), વ્યત્યાઍડિત (પિતાની ઇચ્છાથી પાઠ બનાવી બેલવું) આદિ પૂર્વે કહેલા (પૃષ્ટ) દેથી જે કાંઈ અતિચાર લાગ્યા હોય તેનાથી નિવૃત્ત થાઉં છું. भने तना 'मिच्छा मि दुक्कडं' मा ७. (२० २१)
આ પ્રમાણે એક સંયમથી લઈને તેત્રીસ (૩૩) સ્થાન, તથા અરિહન્ત આદિની આશાતના દ્વારા થયેલા અતિચારોથી નિવૃત્ત થઈને ફરીથી અતિચાર નહિ