________________
२७७
सुनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४ बाह्य पृथिव्यादिरजः, आभ्यन्तरंबध्यमानकर्मस्वरूपं, कारणे कार्योपचारात्, ननु-रजोहरणस्पर्शवशादल्पकायानां कुन्थु-मत्कुण-पिपीलिका-मशकादीनां जीवानां विनाशस्य, यथेच्छ गमनभोज्यादिव्याघातस्य प्रमृष्टरजःप्रभृतिभिः कदाचित् पिपीलिकादिविवरादिसंमुद्रणादिनोपघातस्य प्रायः प्रत्यक्षसिद्धत्वाद्रजोहरणं संयमयोगानां न कारणं प्रत्युताऽनर्थस्य, तस्मान्न धार्यमिति, हजार शीलाङ्गरथ के धारक तथा आधाकर्म आदि ४२ दोषों को टाल कर आहार लेने वाले, ४७ दोष टाल कर आहार भोगने वाले, अखण्ड आचार चारित्र को पालने वाले ऐसे स्थविरकल्पी जिनकल्पी मुनिराजों को 'तिक्खुत्तो' के पाठ से वन्दना करता हूँ।
__यहां पर रजोहरण धारण करने के विषयमें कोई शङ्का करता है कि-रजोहरण धारण करना एक प्रकार की हिंसा का कारण है; क्यों कि रजोहरण के स्पर्श से कुन्थु, पिपीलिका आदि छोटे २ जीवों के इच्छानुकूल चलने फिरने में बाधा हो सकती है, और इसके द्वारा एकत्रित की हुई धूली आदि से पिपीलिका आदि का विवर (दर) ढंक जाने पर उनका उपघात होना प्रायः प्रत्यक्ष सिद्ध है, इसलिये रजोहरण संयम योग का कारण नहीं है प्रत्युत अनर्थ का कारण है, अतः इसका धारण करना उचित नहीं है। ૪૨ દોષને ટાલી અહાર ગ્રહણ કરનારા, ૪૭ દોષ ટાલીને આહાર ભેગવવાવાળા, અખંડ આચાર ચારિત્ર પાલન કરવાવાળા એવા સ્થવિરક૯પી જિનક૯પી મુનિરાજોને તિખુત્તાના પાઠથી વંદના કરું છું
અહીં રજોહરણ ધારણ કરવા વિષે કઈ શંકા કરે છે કે-જેહરણ ધારણ કરવું એક પ્રકારની હિંસાનું કારણ છે. કારણ કે રજોહરણના સ્પર્શથી કંથવા, કીડી આદિ નાના નાના જીવોને સ્વઈચ્છા પ્રમાણે હરવા-ફરવામાં તકલીફ થઈ શકે છે. અને એના વડે એકઠી કરેલી ધૂલ આદિથી કીડી આદિના દર (રહેવાના દર) ઢંકાઈ જવાથી તે જીન ઉપઘાત થઈ જવું પ્રાય: પ્રત્યક્ષ સિદ્ધ છે. એટલા માટે રજડરણ સંયમ યોગોને સાધક નથી પરંતુ અનર્થનું કારણ છે, માટે એને ધારણ કરવું ઉચિત નથી.