________________
२६०
आवश्यकसूत्रस्य घदर्शनाद्रागद्वेषयुक्तत्वाच्च, रागद्वेषौ हि धौव्यान्न केनापि दवयितुं शक्येते, किश्च ये सिद्धपदवाच्यास्तेऽपि वयमिवाऽसर्वज्ञा, यतः पदार्थानां सामान्यधर्मग्राहि दर्शनं, विशेषधर्मग्राहि च ज्ञानमिति सामान्यज्ञानोत्तरकाल एव विशेषज्ञानोत्पत्तेः सर्वत्र दृष्टत्वान्नास्ति दर्शनज्ञानयोयौंगपद्य (मेककालावच्छिन्नत्व) मिति ज्ञानदशनयोः परस्पराऽऽवारकतया ज्ञानोपयोगे दर्शनोपयोगस्य, दर्शनोपयोगे ज्ञानोपयोगस्य चाऽभाव एव, भावे वा ज्ञानदर्शनयोरेकत्वमापयेत, तस्माज्ज्ञानत्वसामान्यावच्छिन्नयोदर्शनज्ञानयोयौंगपद्येनाऽयोगपद्येन वा भवदभिमतेषु सिद्धपदवाच्येष्वसम्भवान्नास्ति तेषु सर्वज्ञताऽपीति । ननु कथमियमाशातना ? सिद्धाना• वस्तु का सामान्यधर्मग्राही दर्शन और विशेषधर्मग्राही ज्ञान होता है, तथा पदार्थों का सामान्य ज्ञान हुए विना विशेष ज्ञान हो नहीं सकता; अतः एक समयमें एक ही उपयोग सिद्ध होता है, कारण यह है कि दर्शनोपयोग के समयमें ज्ञानोपयोग नहीं
और ज्ञानोपयोग के समयमें दर्शनोपयोग नहीं, इसलिये एक समयों मामान्य-विशेषात्मक उभय धर्म का ज्ञान असंभव है, यदि संभव कहें तो ज्ञान और दर्शन में एकत्व हो जायगा, क्यों कि वैसी अवस्था में पदार्थस्वरूप जितना ज्ञानसे प्रतीत होगा दर्शन से भी उतना ही होगा, इस कारण ज्ञान दर्शन का योगपद्य (एक साथ स्थिति) न रहने से 'सिद्ध असर्वज्ञ हैं'-इत्यादि। ધર્મગ્રાહી દર્શન અને વિશેષધર્મગ્રાહી જ્ઞાન હોય છે, તથા પદાર્થોનું સામાન્ય જ્ઞાન થયા વિના વિશેષ જ્ઞાન થઈ શકતું જ નથી. એટલા કારણથી એક સમયમાં એકજ ઉપયોગ સિદ્ધ થાય છે, કારણ કે દર્શન-ઉપગના સમયમાં જ્ઞાન- ઉપયોગ હોય નહિ અને જ્ઞાન- ઉપગના સમયે દર્શનપગ હોય નહિ, એટલા માટે એક સમયમાં સામાન્ય-વિશેષાત્મક બન્ને ધર્મનું જ્ઞાન થવું અસંભવિત છે, જે સંભવ છે એમ કહેશો તે જ્ઞાન અને દર્શનમાં એકત્વ આવી જશે, કારણ કે તેવી અવસ્થામાં પદાર્થ સ્વરૂપ જેટલા જ્ઞાનથી પ્રતીત થશે તેટલું જ દર્શનથી થશે, એ કારણથી જ્ઞાન-દર્શનનું યૌગપદ્ય-એક સાથેની સ્થિતિ નહિ રહેવાથી 'सिद्ध अस छ' त्यादि.
१-दुरीकर्तुम् ।