________________
२६२
आवश्यकसूत्रस्य तथापि मिथः सम्बद्धानां शशशृङ्गादीनामप्रसिद्धिरेव, अत एव 'एष बन्ध्यामुतो याति, खपुष्पकृतशेखरः। कूर्मक्षीरचये स्नातः, शशशृङ्गधनुर्धरः ॥' इत्यादिषु समुदितार्थाभावेन भातिपदिकत्वाभावाऽऽपत्तिमाशङ्कय वन्ध्यापदार्थपुत्र पदार्थादेरेकैकस्य प्रसिद्धया बौद्धमर्थमादायाऽथवत्त्वात्मातिपदिकत्वमित्याहुवैयाकरणाः, तस्मात् 'सिद्धा न सन्ती'-ति दुष्पतिपादम् । यदुनं 'निश्चेष्टस्वमिति' तदत्यन्तमसत् , तेषां सिद्धसकलकार्यत्वान्निःशरीरत्वाच, रागद्वेषौ तु के सींग' इत्यादि; वह अप्रसिद्ध है। यही कारण है कि 'एष वन्ध्यासुतो याति' इत्यादि स्थलों में यद्यपि अलग २ रखने पर घध्या शब्द और सुत शब्द का अर्थ प्रसिद्ध ही है, परन्तु इकट्ठा कर देने पर 'वन्ध्यासुत' 'कूर्मक्षीर' (कछुएका द्ध) आदि शब्दों का अर्थ कुछ भी नहीं होता है, अतएव अनर्थक होने से प्रातिपदिक संज्ञाका होना असंभव जानकर वैयाकरणोंने एक एक पदार्थकी प्रसिद्धि रहने के कारण समुदायमें बौद्ध (बुद्धिकृत) अर्थ को मानकर प्रातिपदिक संज्ञा आदि कार्य किये हैं, इस कारण 'सिद्ध नहीं हैं। ऐसा कहना सर्वथा असंगत है। दूसरी बात यह है कि आपने जो सिद्धों को निश्चेष्ट कहा वह भी ठीक नहीं है, कारण यह कि सिद्धों के कर्तव्य कोई बाकी रहा नहीं और शरीर भी नहीं जिससे वे चेष्टा करें। राग-द्वेष भी उनमें इसलिये नहीं शी' त्याह, ते प्रसिद्ध नथी, मेल ४२ 'एष बन्ध्यासुतो याति' ઈત્યાદિ સ્થળમાં યદ્યપિ જુદા જુદા રાખવા પર વંધ્યા શબ્દ અને સુત શબ્દને म प्रसिद्ध छ परन्तु मन्ने शण्टे मे ४२वाथी 'वंध्यासुत, 'कूर्मक्षीर' (आय. બાનું દૂધ) વગેરે શબ્દોનો કોઈ પણ અર્થ થશે નહિ, એટલા કારણથી અનર્થક હોવાના કારણે પ્રતિદિક સંજ્ઞાનો અસંભવ જાણીને વૈયાકરણીઓએ એક એક પદાર્થની પ્રસિદ્ધિ રહેવાના કારણે સમુદાયમાં બૌદ્ધ (બુદ્ધિકૃત) અર્થ માનીને પ્રાતિપાદિક સંજ્ઞા આદિ કાર્ય કરેલું છે. એ કારણથી “સિદ્ધ નથી” એમ કહેવું તે સર્વથા અસંગત છે. બીજી વાત એ છે કે તમે સિદ્ધોને નિચેષ્ટ કહો છો તે પણ ઠીક નથી, કારણ એ છે કે સિદ્ધોને કોઈ કર્તવ્ય બાકી રહેલુંજ નથી, અને શરીર પણ નથી કે જેનાથી ચેષ્ટા કરે, રાગ-દ્વેષ પણ તેમનામાં એટલા માટે નથી