________________
मुनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४
१९५ स्तेन निवृत्ता, 'पारितावणियाए' परितापन= दुःखं तेन निवृत्ता तत्र भवा वा पारितापनिकी-खड़गायाघातेन पीडाकरणं तया, इयमपि द्विविधा-स्वहस्तपारितापनिकी परहस्तपारितापनिकी च, स्वहस्तेन स्वपरदेहस्य दुःखमुत्पादयतः प्रथमा, परहस्तेन तथा कारयतो द्वितीया, 'पाणाइवायकिरियाए' प्राणाः सन्त्येषामिति प्राणाः पाणिनः तेषामतिपातो-नाशः पाणातिपातः स एव क्रिया पाणातिपातक्रिया तया, एषापि द्विविधा-स्वहस्तप्राणातिपातक्रिया परहस्तपाणातिपातक्रिया च, इहापि प्राणपदेन प्राणिनो ग्रहणं पागवत् , तत्र स्वहस्तेन माणातिपातं कुर्वतः
खड्ग आदि के द्वारा पीडा पहुँचाने को 'पारितापनिकी' क्रिया कहते हैं, उसके दो भेद हैं-(१) स्वहस्तपारितापनिकी, और (२) परहस्तपारितापनिकी। अपने हाथ से परको दुःख पहुँचाने वाली क्रिया को 'स्वहस्तपारितापनिकी' और अन्य द्वारा दूसरे को दुख पहुँचाने वाली क्रिया को 'परहस्तपारितापनिकी' क्रिया कहते हैं ॥४॥
प्राणियों का नाश करने को 'प्राणातिपात' क्रिया कहते हैं। यह भी दो प्रकार की है-(१) स्वहस्तप्राणातिपातक्रिया, और (२) परहस्तप्राणातिपातक्रिया। अपने हाथ से प्राणियों का नाश करने को 'स्वहस्तप्राणातिपातक्रिया,' और पराये हाथ से प्राणियों का नाश करने को 'परहस्तप्राणातिपातक्रिया' कहते हैं ॥५॥
તલવાર આદિ હથિર વડે પીડા પહોંચાડવી તેને “પરિતાપનિકી ક્રિયા” छ, तनारे मे छ (१) २१६स्तपारितापनि' भने (२) '५२६२तપારિતાપનિકી પિતાના હાથ વડે પરને દુ:ખ પહોંચાડવા વાળી ક્રિયાને “સ્વહસ્તપારિતાપનિકી”. ક્રિયા કહે છે અને અન્ય દ્વારા બીજાને દુઃખ પહોંચાડવું તે ક્રિયાને “પરહસ્તપારિતાપનિકી ક્રિયા કહે છે. ૪
પ્રાણીઓના નાશને “પ્રાણાતિપાત’ ક્રિયા કહે છે. તેના પણ બે ભેદ છે; (૧) સ્વહસ્તપ્રાણાતિપાતક્રિયા અને (૨) પરહસ્તપ્રાણાતિપાતક્રિયા, પિતાના હાથ વડે પ્રાણીઓને નાશ કરે તેને “સ્વહસ્તપ્રાણાતિપાતક્રિયા' કહે છે. અને બીજાના હાથથી પ્રાણીઓને નાશ થાય તેવી ક્રિયાને પરહસ્તપ્રાણાતિપાત કિયા કહે છે કે ૫ છે
१- प्राणाः-अर्श आदित्वान्मत्वर्थीयोऽच् ।