________________
मुनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम् - ४
साए' द्वात्रिंशता = द्वात्रिंशत्संख्यकैः 'जोगसंगहेहिं' योगाः = योजनानि=मनोवाकाव्यापारास्ते च यद्यपि शुभाशुभभेदेन द्विविधास्तथापि प्रसङ्गादत्र शुभा एव विवक्षिताः, तेषां सङ्ग्रहास्तैः, सम्बन्धो यथापूर्वमेव, ते च संग्रहा द्वात्रिंशद्यथा(१) गुरुसमीपगमनपुरःसर पापसमालोचनरूपमालोचनम्, (२) अन्यपुरतो गुरुणाऽपि शिष्यानालोचनरूपो निरपलाप:, (३) आपत्सु धर्मदादर्थम्, (४) ऐहिकपारलौकिक सुखानिच्छया क्रियानुष्ठानरूपमनिश्रितोपधानम्, (५) ग्रहणाऽऽसेवनारूपा शिक्षा, (६) शरीरादिसंस्कारवर्जनरूपा निष्पतिकर्मता, (७) प्रच्छन्नतपःगुण हैं; इनके विषयमें जो अतिचार किया गया हो 'तो मैं उस से निवृत्त होता हूँ ।
२५१
मन वचन कायके व्यापार को योग कहते हैं, वे यद्यपि शुभ अशुभ के भेद से दो प्रकार के हैं, तथापि यहाँपर प्रकरण वश शुभ योगों का ही ग्रहण है, उनके संग्रह को योगसंग्रह कहते हैं, वे बत्तीस हैं - (१) आलोचन- गुरु के समीप जाकर पापकी आलोचना करना, (२) निरपलाप - दूसरे के सामने शिष्यकी आलोचना का प्रकाशित न किया जाना, (३) आपत्ति आने पर भी धर्म में दृढ रहना, (४) अनिश्रितोपधान- इहलोक-परलोक सम्बन्धी सुख की इच्छा न रखकर क्रियानुष्ठान करना, (५) शिक्षा-विधि पूर्वक सूत्रादि-ग्रहण - रूप ग्रहणा और समाचारीका सम्यक् पालनरूप आसेवना (६) निष्प्रतिकर्मता - शरीरसंस्कार का परित्याग, તિઓના ક્ષયરૂપ એકત્રીશ ગુણ છે. તે વિષયમાં જે કાંઇ અતિચાર લાગ્યા હાય तो 'तेमांथी हुँ निवृत्त था 'छु '
મન, વચન અને કાયાના વ્યાપારને યાગ કહે છે તે શુભ-અશુભના ભેદથી એ પ્રકારના હોય છે છતાં પણ આ સ્થળે પ્રકરણ વશ શુભયોગાનું ગ્રહણુ કરેલુ છે. તેઓમાં સ ંગ્રહને યેગસ ંગ્રહ કહે છે. તે ખત્રીશ પ્રકારના છે. (૧) આલાચન ગુરુના પાસે જઈને પાપની આવેચના કરવી, (૨) નિરપલાપ-બીજાના પાસે શિષ્યની આલાચના જાહેર નહિ કરવી, (૩) આપત્તિ આવવા છતાંય ધર્મમાં દૃઢ રહેવું, (૪) અનિશ્રિત પધાન-આ લોક-પરલેક સંબધી સુખની ઇચ્છા નહિ રાખતાં ક્રિયાનુષ્ઠાન કરવાં, (૫)શિક્ષા-વિધિપૂર્વક સૂત્રાદિગ્રહણ રૂપ ગ્રહણા અને સમાચારીનું
१ - यथाविधिमुत्रादिग्रहणलक्षणा ग्रहणा, सामाचार्याः सम्यक् पालनमा सेवना ।