________________
मुनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४
२०३ पादानं च कर्मवर्गणान्तर्गतत्वसाधकं, ततश्च, 'तदन्तर्भावाभावात्' इत्ययं हेतुर्बापितविषयः ।
उक्ता द्रव्यलेश्या सम्पति भावलेश्यामाह-सा च कषायोदयलब्धशक्तिविशेषयोगप्रवृत्त्यात्मिका प्रोक्तैव । _अत्राशङ्कते कश्चित्-ननु भावलेश्याया उक्तलक्षणस्वीकारे उपशान्त-क्षीणकषाय-सयोगिकेवलि-गुणस्थानेषु तदभावः प्रसज्यते, तत्र कषायाभावात्-योगप्रवृत्तेरतिशयान्तरमुपनीतेरसंभवात् , इति चेन, तत्र भावलेश्याया उपचारतोऽजीऐसा प्रश्न करना ठीक नहीं, क्यों कि आगमों से विरोध आता है।
अर्थात् किसीभी आगम में लेश्या को कार्यकारणरूप नहीं मांना है।
लेश्या को अलग नहीं बताने का कारण यह है कि वे कर्मवर्गणा के अन्तर्गत साधकस्वरूप हैं। यह हुई द्रव्यलेश्या, अब भावलेश्या कहते हैं
भावलेश्या कषायोदयलन्धशक्तिविशेषयोगप्रवृत्तिरूप पहले कह चुके हैं।
यहाँ पर यह प्रश्न होता है कि भावलेश्या का पूर्वाक्त लक्षण मानने से उपशान्तकषाय, क्षीणकषाय और सयोगिकेवली गुणस्थानों में उस (लेश्या) का अभाव मानना पडेगा, क्यों कि वहाँ कषाय नहीं है! ઠીક નથી, કારણ કે આગમને તેમાં વિરોધ આવે છે.
અર્થાત્ કોઈપણુ આગમમાં સ્થાને કાર્યકારણ રૂપ માનવામાં આવેલ નથી.
લેશ્યાને જૂદી બતાવવાનું કારણ એ છે કે કર્મવર્ગણાની અંદર સાધક સ્વરૂપ છે, આ વાત દ્રવ્યલેસ્યાની થઈ. હવે ભાવલેશ્યા કહે છે.
ભાવલેશ્યા કષાયે દલબ્ધશકિતવિશેષગપ્રવૃત્તિરૂપ છે એમ પ્રથમ કહેવાયું છે.
અહિઆ એક પ્રશ્ન થાય છે કે–ભાવસ્થાનું પર્વોકત લક્ષણ માનવાથી ઉપશાન્તકષાય, ક્ષીણકષાય અને સગિકેવળી ગુણસ્થાનેમાં તે લેસ્થાને અભાવ માનવે પડશે, કારણકે ત્યાં કષાય નથી.