________________
२०
आवश्यकमूत्रस्य हारस्त्रुट्येत प्रतिष्ठाहानिश्च जायेत, राजद्वारे सातिशयं दण्डनीयश्च भवेत् । एवं प्रतिक्रमणविषयेऽपि बोद्धव्यम् ।
___ ननु इयमावश्यकक्रिया श्रावकश्राविकाणां सर्वेषामेव करणीयेति तु युक्तम् गृहस्थत्वेन तेषां पापसंभवात् , जिनेन्द्रशासनप्रतिपालकानां साधूनां तु सर्वसावधयोगनिवृत्त्यभ्युपगमेन मनोवाकायप्रवृत्तयो विशुद्धा एव भवन्ति कथं पुनस्तेषां पापसंभवो येन दैवसिकादिप्रतिक्रमणैस्तेषामपि तच्छुद्धिः कर्त्तव्या भवेत् ? इति चेदत्रोच्यते
___यथा तालकनियन्त्रितकपाटावरुद्धगृहेऽपि येन केनचित्मकारेण रजःलोकनिन्दा होगी, तथा न्यायालयमें दण्ड पावेगा । यही बात प्रतिक्रमण के विषयमें समझना चाहिए।
प्रश्न यह है कि आवश्यक क्रिया सब श्रावक श्राविकाओं को तो करनी चाहिये, क्योंकि वे गृहस्थ हैं और गृहस्थ होने से पाप लगने की संभावना है। किन्तु जिनेन्द्र भगवान के शासन का पालन करने वाले साधु और साध्वी तो सावध के सर्वथा त्यागी होते हैं, उनके मन वचन और काय की प्रवृत्ति विशुद्ध ही होती है, इन्हें पाप कैसे लग सकता है कि जिसके कारण दैवसिक आदि प्रतिक्रमण करके उन्हें भी पाप की शुद्धि करना आवश्यक हो ?।
इसका समाधान यह है कि जैसे बिलकुल बन्द मकान में સમયે પણ કરજ ચૂકાવી નહિ શકે તે પ્રતિષ્ઠાની હાનિ સાથે લેકનિન્દા થશે તેમજ ન્યાયની અદાલતમાં દંડ થશે; એજ પ્રમાણે પ્રતિક્રમણના વિષયમાં સમજવું नये.
- આ આવશ્યક ક્રિયા સર્વ શ્રાવક શ્રાવિકાઓએ તે કરવી જ જોઈએ. કારણ કે તે ગૃહસ્થ છે, અને ગૃહસ્થ હોવાથી પાપ લાગવાને સંભવ છે, પરંતુ જિનેન્દ્ર ભગવાનના શાસનનું પાલન કરનારા સાધુ અને સાધ્વી તે સાવધના સર્વથા ત્યાગી હોય છે, તેમના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ વિશુદ્ધજ હેય છે તેમને પાપ કેવી રીતે લાગી શકે છે? કે જે કારણથી દેવસિક આદિ પ્રતિકમણુ કરીને તેમણે પણ પાપની વિશુદ્ધિ કરવી જરૂરી હોય?
તેનું સમાધાન એ છે કે જે પ્રમાણે એકદમ બંધ કરેલા મકાનમાં પણ