Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. १ क्रियास्वरूपनिरूपणम् वेदनाकारणत्वादितिचेदत्रोच्यते-पर्यवसाने हितावहत्वेन विपाकहितत्वात चिकित्सादिवत केशलुञ्चनतपोऽनुष्ठानादेरपि असातवेदनाकारणत्वाभावात. असाध्यतपोऽनुष्ठानप्रतिषेधाच्च, तथाचोक्तम्-‘सो हु तवो कायब्बो जेण मणा मंगुलं न चि तेइ । जेण न इंदि यहाणी जेण य जोगा न हायति ॥१॥ तदेव तपःकर्तव्यं येन मनोऽमङ्गलं न चिन्तयति । येन नेन्द्रियहानि येन च योगा न हीयन्ते ॥१॥ अन्यत्रापि उक्तम्-'कायो न केवलमयं परिपालनीयो, मृष्टैरसै बहुविधै नच लालनीयः। चित्तेन्द्रियाणि न चरन्ति य थोत्पथेषु, वश्यानि येन च तथाऽऽचरितं जिनानाम् ॥१॥ इति, गौतमः पृच्छति-'पाणा इवायकिरिया णं भंते ! कइविहा पण्णत्ता ? ' हे भदन्त ! प्राणातिपातक्रिया खलु कतिविधा प्रज्ञप्ता ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'तिविहा! पण्णत्ता' प्राणातिपातक्रिया त्रिविधा प्रज्ञप्ता, ' तं जहा-जे ण अप्पाण बा परंवा तदुभयं वा जीवियाओ ववरोवेइ सेत्त पाणाइवायकिरिया' तद्यथा-येन प्रकारेण आत्मानं वा-स्वं कश्चिदविवेकी भीषण
उसी प्रकार केशलुचन आदि और तपश्चरण आदि शुभक्रियाएँ भी परिणाम में हितावह होने से वस्तुतः असातावेदन का कारण नहीं है । हाँ ! असाध्य तप के अनुष्ठान का भगवान् ने निषेध किया ही है ।
कहा भी है-वही तप करना चाहिए जिससे मन में अप्रशस्त विचार उत्पन्न न हो, जिससे इन्द्रियों की हानि न हो और योगोंकी हीनता न हो ॥१॥
अन्यत्र भी कहा है-बढिया बढिया बहुत प्रकार के रसों से शरीर का लालन पालन नहीं करना चाहिए। जिनेन्द्र भगवन्तों ने ऐसा आचरण किया है, जिससे मन और इन्द्रियों की प्रवृत्ति कुमार्ग में न हो ॥१॥
श्री गौतमस्वामी-हे भगवन् ! प्राणातिपातक्रिया कितने प्रकार की कही है ?
श्री भगवान्-हे गौतम प्राणातिपातक्रिया तीन प्रकार की कही है, वह इस प्रकार-अपने आप को जीवन से रहित करना, दूसरे को जीवन से रहित करना
એ પ્રકારે કેશલંચન આદિ અને તપશ્ચરણ આદિ ક્રિયાઓ પરિણામમાં હિતાવહ હોવાથી વસ્તુતઃ અસાતવેદનાનું કારણ નથી. હા ! અસાધ્ય તપના અનુષ્ઠાનને ભગવાને નિષેધ કરે જ છે.
કહ્યું પણ છે–તેજ તપ કરવું જોઈએ કે જેથી મનમાં અપ્રશસ્ત વિચાર ઉત્પન્ન ન થાય જેનાથી ઈન્દ્રિયની હાનિ ન થાય અને એ ગની હીનતા ન થાય તેવા
બીજે પણ કહ્યું –ઉત્તમોત્તમ ઘણા પ્રકારના રસોથી શરીરનું લાલન પાલન ન કરવું જોઈએ જિનેન્દ્ર ભગવાને એવું આચરણ કર્યું છે કે જેનાથી મન અને ઇન્દ્રિયની પ્રવૃત્તિ કુમાર્ગમાં ન જાય ૧
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! પ્રાણાતિપાત ક્રિયા કેટલા પ્રકારની કહી છે?
શ્રીભગવા-ગૌતમ! પ્રાણાતિપાત ક્રિયા ત્રણ પ્રકારની કહેલી છે, તે આ પ્રકારે પોતે પિતાની જાતને જીવન રહિત કરવો. બીજાને જીવન રહિત કરે તથા પોતાને તેમજ અન્ય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫