________________
૮
तं तु संकंति मूढगा |
आरंभाई न संकंति, अवियत्ता अकोविया ॥११॥
मूलम् - धम्मपण्णवणा जा सा,
અર્થ : જે આ ધર્મની પ્રરૂપણા
(ક્ષમાદ્ધિ અતિધર્મ) તેએમાં શંકા કરે છે તેવા મૃ—વિવેક વિનાનાં છે. તેએને સત્શાસ્ત્રની પ્રાપ્તિ થતી નથી. તે લેાકેા છકાયનાં મનરૂપ આરંભમાં શંકા કરતાં જ નથી.
અધ્યયન ૧, ઉં. ૨
मूलम् - सव्वपगं विउक्कसं, सव्वं णूस विहूणिया ।
अप्पत्तियं अकस्संसे, एयम
मिगे चुए ||१२||
'
અર્થ : સર્વનાં અતઃકરણમાં રહેલા લાભ ને ઉત્કષરૂપે માન, માયા તેમજ કેને ત્યાગ કરીને જીવ કમ રહિત થાય છે આ અને મૃગલા જેવા અજ્ઞાની જીવા ત્યાગ કરે છે. ટિપ્પણી :- કર્મને ક્ષય થવાથી જીવ અકર્મક થઈ જાય છે મિથ્યાજ્ઞાનથી થતું નથી
તે સમ્યક જ્ઞાનથી થાય છે
मूलम् - जे एवं नाभिजाणंति, मिच्छदिट्ठी अणारिया ।
मिगा वा पासवद्धा ते घायमेसंति पंतसो ॥ १३ ॥
અર્થ : જે મિથ્યાષ્ટિ અના પુરુષા છે તે આ અર્થને જાણતા જ નથી તે લેાકે મૃગની જેમ ફ્રાસલામા બધાયેલાં છે તે અનતવાર વિનાશને પ્રાપ્ત કરશે (નરક-નિગેાદના દુઃખા અન તવાર ભાગવવા પડે છે )
मूलम् - माहणा समणा एगे, सव्वे नाणं सय वए ।
सबलोगे वि जे पाणा, न ते जाणंति किचणं ॥ १४ ॥
અકાઇ એક બ્રાહ્મણા અને શ્રમણેા (ૌદ્ધ સાધુએ) એ મધા પાતપાતાનું જ્ઞાન મતાવે છે. પરંતુ આખા લેાકમાં જે જીવે છે તેએ તેમાં કશું ય જાણુતા નથી.
मूलम् - मिलक्खू अमिलक्खुस्स, जहा वृत्ताणुभासए ।
ण हेउं से विजाणाइ, भासियं तष्णुभास ॥१५॥ અર્થ : જેમ કાઈ આ ભાષાના અજાણ મ્લેચ્છ પુરૂષ આ પુરૂષના કથનને અનુવાદ કરે છે પરતુ તે તે ભાષાને હેતુ સમજતા નથી માત્ર ભાષણને જ અનુવાદ કરે છે.
मूलम् - एवमन्नाणिया नाणं, वयंता वि सयं सयं ।
निच्छयत्थं न जाणंति, मिलक्खुव्व अबोहिया ॥१६॥
અર્થ : એ જ પ્રમાણે અજ્ઞાની (શ્રમણ બ્રાહ્મણા) પાતપાતાનાં જ્ઞાનનાં વખાણ કરવા છતાં પણુ નિશ્ચિત અને જાણતાં નથી પહેલાં કથન કહેલા મ્લેચ્છાની જેમ ખેવનાનાં જ છે. मूलम् - अन्नाणियाणं वीमंसा, अण्णाणे ण विनियच्छइ ।
अप्पणी य परं नालं, कओ अन्नाणुसासिउं ॥ १७॥
અ
અજ્ઞાન જ શ્રેષ્ઠ છે” તે નિર્ણયાત્મક વિચાર અજ્ઞાન પક્ષમાં સંગત થઈ શકતા નથી. અજ્ઞાનવાદી પેાતાને પણ શિક્ષા દેવામાં સમર્થ નથી. તે પછી ખીજાને શિક્ષા કેવી રીતે આપી શકે ?