Book Title: Samaraditya Kevali
Author(s): Chidanandsuri
Publisher: Jain S M Sangh Nandarbar
Catalog link: https://jainqq.org/explore/005171/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લાવે તેવઉS 00000 ollo@@@@@@බala livබබයිබලලලලලලලලලලලලල મા સમરાદિત્ય કેવલી 2006666666666666666666666666666666600000000000000f9efoefew 2 થD U9W9W9W9DIQUOU9WOOOOOOOOOOOOOOOOOOOOOUSTOROSCOOOOODS - * 99 # 89j9 9 8 666 997) Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી ચિતામણિ પાર્શ્વનાથાય નમ: શ્રી માહુન મુનીશ્ચરાય નમ: છેસમરાદિત્ય. કેવલી. :: : સંપાદક : છે મુંબઈ નગરમાં પ્રથમ શાસન પ્રભાવના કરનાર પૂ, શ્રી મેહનલાલજી મહારાજના ચતુર્થ પર ઉઝ તપસ્વી શાસ્ત્ર વિશારદ પૂ. આચાર્ય શ્રી નિપુણપ્રભ સૂરીશ્વરજી મહારાજાના વિનેય. e આ. શ્રી ચિદાનંદસૂરિ l " : પ્રકાશક : શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ Co. જૈન દેરાસરની પેઢી મુ. પો. નંદરબાર, જી. ધુલિયા. પાન ૪૨ ૪૧૨ ! Page #4 -------------------------------------------------------------------------- ________________ * પ્રાપ્તિ સ્થાને વીર સંવત ૨૫૧૨ વિક્રમ સંવત ૨૦૪૨ પહેલી આવૃત્તિ મહેન્દ્રભાઈ જે. શાહ શ્રી બાબુભાઈ મંગળદાસ શાહ ૫૧/પર, મહાવીર સોસાયટી, ૮/૧૫૯૦, ગેપીપુરા, ઝવેરી સડક, નવસારી, નાણાવટી મેન્સન, સુરત. ૨ નં. ૨૮૩૫૪ શા.ચંપાલાલ મુકનાજની કુ. તિલક રેડ, નંદરબાર. | સુમતિલાલ જે. શાહ પીન ૪૨૫ ૪૧૨ ઉ.૨ ૬૬૨ રર૭, અદાસાની ખડકી, પતાસા પિળ, અમદાવાદ-૧. નવનીત જે. મહેતા સાગર પ્રિન્ટર્સ? શ. હરખચંદ સરદારમલજી પાદશાહનીપળ, મેદીનું ડહેલું ૩૮૪ જે, કાલબાદેવી રેડ, રીલીફ રોડ, અમદાવાદ-૧. કૌસ્તુભ બીલ્ડીંગ, ૩જે માળે, - ૨૯૮૨૩૩ મુંબઈ-૨. નવભારત સાહિત્ય મંદિર ૧૬૨, શામળદાસ ગાંધી માર્ગ રતીલાલ છોટાલાલ શાહ મુંબઈ-૩. ૧૦/૧ર૭૦. હાથીવાલા દેરાસર સામે, ગોપીપુરા, સુરત. નવભારત સાહિત્ય મંદિર ગાંધી રેડ, પતાસાપળની સામે સેવંતિલાલ વી. જેને અમદાવાદ-૧. || ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ-૨. સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ હાથીખાના | સેમચંદ ડી. શાહ અમદાવાદ-૧. " ( સૌરાષ્ટ્ર) પાલીતાણા Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય.... જૈન સાહિત્ય દ્રવ્યાનુગ, ગણિતાનુગ, ચકરણુંનુગ અને કથાનુગમાં વહેંચાયેલું છે. તેમાં બાલજીને ધર્મના માર્ગે ચઢાવવા કથાનુયોગ વધુ ઉપાગી છે. કથા ચાર પ્રકારની અર્થકથા, કામકથા, ધર્મકથા અને સંકીર્ણ તેમાં અર્થકથા-કામકથાદિ કથાઓ આ ભવ અને પરભવમાં દુઃખ વધારનારી અને આત્માને ભાવ શત્રુ સમાન વિષયોમાં મૂંઝવનારી અને વિડંબના કરનારી છે. નજીકના કાળમાં સિદ્ધિ ગતિની પ્રાપ્તિ કરનારા ઉત્તમ સાત્વિક પુષે બધી કથાઓમાં ઉત્તમ ધર્મકથાઓ જ સાંભળવા તૈયાર થાય છે. ધર્મ ક્યાથી નમ્રતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સંતોષ અને બ્રહ્મચર્ય આદિ ગુણો પ્રાપ્ત થાય છે. - ધર્મ કરવાથી જીવો મનુષ્ય લેકના અને દેવલોકનાં કાચાં સુખે પ્રાપ્ત કરે છે. હાલ આ સમસ્ત લોકમાં જે કંઈ મનહર ઉત્તમ સુખે દેખાય છે તે સર્વ ધર્મનું જ ફળ છે. ધર્મ કથા સાંભળ્યા પછી જીવનમાં ઉતારવા જેવી ચાર વસ્તુઓ છે. ૧. સાંભળવા જેવું હોય તે જ સાંભળવું. ૨. જેના ગુણ ગાવા જેવા હેય તેના જ ગુણ ગાવા. ૩. જે છેડવા જેવું હોય તે છોડી જ દેવું. ૮. આચરવા યોગ્ય હોય તે જ આચરવું. આ ચાર વસ્તુઓને અમલ કરવાથી સર્વ કલેશ અને દુઃખ નાશ થાય છે, અને મુક્તિ મળે છે એ ચાર વસ્તુઓને અમલમાં મૂકવા નીચેની ચાર હિત-શિક્ષા અમલમાં મૂકવા જેવી છે. ૧ સર્વર વચન જ સાંભળવા જેવું વિશ્વસનીય છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨ સર્વજ્ઞ ભગવંતનાં વચનો જ ગાવા તથા પ્રશંસા કરવાં અને એથી સમ્યકત્વ સહિતનાં જ દાન. શીલ, તપ અને ભાવની પ્રશંસા કરવી. અનુમોદના કરવી. ૩ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને અશુભ યોગેની પ્રવૃત્તિઓ તજવી. ૪ સમ્યગ દર્શન, સમ્યજ્ઞાન. અને સમ્યક ચારિત્ર આચરવું. ઉપરોક્ત ચારે વસ્તુઓને અમલ થાય તે માટે સમરાદિત્ય કથા જૈન ધર્મના કથાનુયોગમાંથી સૌથી શ્રેષ્ઠ પ્રથમ નંબરે સાબિત થાય છે. આ કથા યાકિની મહત્તરાના ધર્મસનું આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા દ્વારા આજથી લગભગ બાર વર્ષ પૂર્વે રચાઈ હતી. પૂર્વાવસ્થામાં તેઓ હરિભદ્ર પુતિ રામાન્ય બ્રાહ્મણ કુળમાં જમ્યા હતા. તેઓ પ્રકાંડ પંડિત હતા. તેથી શાસ્ત્રને કોઈપણ વચનને ન સમજુ અને કોઈ સમજાવનાર મળે તો તેને શિષ્ય બનું આવી તેઓની પ્રતિજ્ઞા હતી. એટલે તેમાં જ્ઞાન સાથે અદભૂત નમ્રતા પણ હતી. - એકવાર યાકિની મહત્તા નામના સાવી સ્વાધ્યાય કરતા પ્રાકૃત ભાષાને જ સુi nai “મામને' કલેક બોલતાં હતાં, તે અરસામાં હરિભદ્ર પુરોહિતે ત્યાંથી પસાર થતા એ લેક સાંભળે. આ મહા પુરોહિતે તેને અર્થ સમજાવવા સાધ્વીજીને વિનંતિ કરી. સાધ્વીજીએ આ રીતે સમજાવવાને અમારે આચાર નથી એમ કહી ગુરુ મહારાજ પાસે સમજવા કહ્યું. પિતાની પ્રતિજ્ઞા પાલનમાં દઢ હરિભદ્ર ગુરુ મહારાજ પાસે જઈ તેનું રહસ્ય સમજી કૃતજ્ઞભાવે દીક્ષા લીધી. સાધ્વીજીને ઉપકાર યાદ કરી પિતાનું નામ “યાકિની મહત્તા સૂનુ હરિભદ્ર નામ રાખ્યું. ગુરુ મહારાજ પાસે વિધિપૂર્વક અભ્યાસ કરી ગીતાર્થ થયા. Page #7 -------------------------------------------------------------------------- ________________ કે સૌજન્યથી–જશવંતીબેન ધરમચંદભાઈ ચીમનલાલ ચેકસી ! પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત. ઉગ્ર તપસ્વી શાસ્ત્રવિશારદ પૂ. આ. શ્રી નિપુણપ્રભસૂરિજી મહારાજા છે જન્મ : ગામ વસી (મેવાડ) સંવત ૧૯૬૦ ના જેઠ સુદ ૧૪. ? દીક્ષા : શત્રુંજયાવતાર કતારગામ તીર્થ (સુરત) ૧૯૮૪ નો મહા વદ ૩. ! { આચાર્યપદવી : પાલીતાણુ સંવત ૨૦૨૩ ના ચૈત્ર વદ ૭, ૩૦-૩-૬૭ | આ સ્વર્ગવાસ : સુરત ફાગણ વદ ૨, બુધવાર, ૩૦-૩-૧૯૮૩. Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી નિપુણપ્રભસૂરિ મહારાજાની જીવન સુવાસ મેવાડના વસી ગામમાં સુબાવક ખરતાજીને ત્યાં નવલમલજી તરીકે સંવત ૧૯૬૦ ને જેઠ સુદ ૧૪ ના જન્મ લઈ સુરત પાસે મરેલી ગામમાં તેમના ફેઈને ત્યાં પ્રાથમિક શિક્ષણ લીધું. ૧૬ વર્ષની વયે સુરતના ધર્મનિષ્ઠ વ્રતધારી સુશ્રાવક શ્રી કૃષ્ણાજી જોધાજીને ત્યાં રહેતા ધર્મપ્રેરણા મેળવી વ્રત પચ્ચક્ખાણ સામાયિક પૌષધમાં જોડાયા વિક્રમ સંવત ૧૯૮૦ માં સુરત ગોપીપુરામાં પં. શ્રી પદ્મમુનિજી મહારાજા પાસે ઉપધાન કર્યા. ત્યાં દીક્ષાની ભાવના થઈ અને સંવત ૧૯૮૪નાં મહા વદ ૩નાં શ્રી શત્રુંજ્યાવતાર કતારગામ તીર્થમાં દીક્ષા થઈ. નામકરણ પૂ.પં. શ્રી કનકમુનિજી ગણિવરના શિષ્ય શ્રીનિપુણમુનિજી મહાજ થયા. પૂ. શ્રી મોહનલાલજી મહારાજનાં શિષ્ય પૂ. શ્રી દેવમુનિજી મ. પાસે વૈયાવચ્ચ ભક્તિ કરતાં આગમસૂત્રોનું વાંચન કર્યું. પં. શ્રી કીતિ મુનિજી મ. તથા પં. શ્રી હીરજીમુનિજી મ. તથા પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મ. પાસે ગોર્વહન કર્યા. સંવત ૨૦૧૨ માં સુરત વડાચૌટામાં પૂ. આ. શ્રી સમુદ્રસૂરિજી પાસે પન્યાસ પદવી થઈ સં. ૨૦૧૮ માં મુંબઈ લાલબાગ ચોમાસુ કરી પૂ. શ્રી મોહનલાલજી સ્મૃતિ ગ્રંથ પ્રગટ કરાશે. સં. ૨૦૨૩ નાં ચિત્ર વદ ૭ ને તા. ૩૦-૩-૧૯૬૭માં પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિજી આદિ પાંચ આચાર્યની નિશ્રામાં આચાર્ય પદવી થઈ અને સમેત શિખરજીનાં તથા કલકત્તાથી પાલીતાણા સંઘમાં પધાર્યા. વિહારમાં પણ શ્રી વર્ધમાન તપની ઓળીઓ ચાલુ રાખી ૧૧૦ ઓળી સુધી પહોંચ્યા. અંતિમ પણ વિહારા ચાર ઉપવાસ કરી. . ૨૦૩૯ નાં ફાગણ વદ ૨ ને બુધવાર તા. ૩૦-૩-૮૩ નાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. શ્રી વર્ધમાન તપનાં આરાધક ઉદ્મવિહારી, તપસ્વી મુરિદેવને કેટીશઃ વંદના. આ. ચિદાનંદસૂરિનાં શિખ કિર્તિસેન મુનિ Page #9 -------------------------------------------------------------------------- ________________ એકવાર પિતાના ભાણેજ શિષ્ય હંસ અને પરમહંસ બોધ ધર્મનું રહસ્ય જાણવા ગુપ્ત વેશે ત્યાં ગયા, પરંતુ બૌદ્ધોને તેની જાગુ થતાં એ મુનિ યુગલની હત્યા કરી. આ કરુણ પ્રસંગની જાણ થતાં તેમણે ૧૪ જેટલા બૌદ્ધોને કોધથી કકળતી તેલની કડાઈમાં વિદ્યા દ્વારા આકર્ષણ કરી મારી નાખવાની તૈયારી કરી. ગુરુ મહારાજને ખબર પડતાં જ બોધ માટે સમરાદિત્યના નવ ભવની પ્રાચીન ત્રણ ગાથાઓ મોકલી. તે ઉપરથી ઉપશમ ભાવમાં આવી વિચાર્યું કે અગ્નિશર્માએ કરેલ ક્રોધને કે કરૂણ અંજામ! કેવો ભયાનક વિપાક! ત્યારે મારી કઈ દશા થશે ? - અગ્નિશર્મા તે અજ્ઞાન હતું ! જ્યારે મારી પાસે તો જિનાગમનો પ્રકાશ છે. ભલે ગુને સામેની વ્યક્તિનો હેય? પણુ ગુસ્સો કરનારને કર્મ ભેગવવાં પડે છે. ગુરુ મહારાજે કેવું સરસ અવસરચિત મને ભાન કરાવ્યું. બસ પછી તે હૃદયમાં ઉપશમ ભાવ આવ્યો. અને એમાંથી પ્રાકૃતમાં “સમાઈચ કહા હૈયાને સાચા ભાવથી દશ હજાર લેક પ્રમાણની રચના કરી, આ કથા પાવાગ જેવા કડગ હદયને પણ હચમચાવી મૂકે તેવી છે. સમાઈ કલા ઉપરથી વિ. સંવત ૧૩૦૩માં જૈનાચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજાએ મrtવા-રાંત રહ્યું છે. પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજે ગુજરાતી રાસ રૂપે રચ્યું છે. જર્મનીનાં ડો. હર્મન જેકેબીએ અંગ્રેજી ઉપોદઘાત સાથે પ્રગટ કર્યું છે. જે કલકત્તાની એશિયાટિક સે સાયટીમાં પ્રકાશિત કર્યું છે. ઉપરાંત જુદા જુદા આચાર્ય ભગવંતોએ પણ જુદાં જુદાં વ્યાખ્યાન રૌલીએ વિવેચન કર્યા છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ સમરાઈચ કહાનું અક્ષરશઃ ભાષાંતર આગમોદ્ધારક પૂ. આ. શ્રી સાગરાનંદ સુરીશ્વરજી મહારાજનાં પટ્ટધર પૂ. આચાર્ય શ્રી હેમસાગર સૂરીશ્વરજી મહારાજે કર્યું છે. - આધુનિક કાળના બાળજીવોને ઉપયોગી લઘુ સમરાદિત્ય કેવલીની કથા સચિત્ર સરળ ભાષામાં હમોએ લખી છે તેમાં જિનાજ્ઞાથી વિરૂદ્ધ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડ, શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જૈન ઉપાશ્રય, મધુમતી, નવસારી, સં.૨૦૪૨ નાં મહા સુદ-૫, તા. ૧૪-૨-૮૬. આ ચિદાનંદચાર कत्थ अम्हारिसा जीवा, दुसम दोस दूसिया । મનાઇ શુંતા, કદ ન હું નિનાવાનો Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિષય પૃષ્ઠ ૧લો ભવ ગુણસેન રાજા-અગ્નિશર્મા ૧ થી ૧૬ (વિભાવસુ મિત્રનું દૃષ્ટાંત) ૨જે ભવ સિંહકુમાર-આનંદ (પિતા-પુત્ર) ૧૭ થી ૨૮ | (અવધિજ્ઞાની મુનિનું દષ્ટાંત, મધુબિંદુનું દૃષ્ટાંત) ૩જે ભવ શિખિકુમાર-જલિની (પુત્ર-માતા) ર૯ થી ૪૭ (નાળિયેરીના જીવના ભવેનું દષ્ટાંત, સાધુપણાની દુષ્કરતા નાસ્તિકવાદીના પ્રશ્નોત્તર) ૪ ભવ ધન-ધનશ્રી (પતિ-પત્ની) ૪૭ થી ૭૨ (યશોધર ચરિત્ર માંસભક્ષણના દેશો) પામે ભવ જય-વિજય (સહેદર ભાઈઓ) ૭૩ થી ૮૫ (આચાર્ય સનકુમારનું ચરિત્ર, બે પ્રકારની અટવી) ૬ો ભવ ધરણુ-લક્ષ્મી (પતિ-પત્ની) ૮૬ થી ૧૧૫ (અહંદત્તની આત્મકથા) ૭ મે ભવ સેનવિણ (પિતરાઈ ભાઈઓ) ૧૧૬ થી ૧૩૩ (સાધ્વીજી મહારાજને પૂર્વભવ, વાણીની કટુતા ઉપર માતા-પુત્રનું દષ્ટાંત ) ૮ મે ભવ ગુણચંદ્ર-વાનમંતર વિદ્યાધર ૧૩૦ થી ૧૩૬ (આ. વિજયધર્મનું ચરિત્ર તથા પૂર્વભવ, શ્રી તીર્થંકર દેવનું સમવસરણું, સુગતા સાધ્વીનું ચરિત્ર-પૂર્વભવ, નદી દેખીને વૈરાગ્ય, ચાર ગતિનાં દુઃખ) ૯મો ભવ સમરાદિત્ય-ગિરિણ ચંડાલ ૧૬૦ થી ૨૨૧ . (મિના ત્રણ પ્રકાર-૩ દૃશ્યો, ૭-દષ્ટાતિ.) Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય.... મુંબઈ નગરમાં સગી મૂનિજ તરીકે ઉગ્ર કઠિન વિહાર કરી સૌ પ્રથમ દીક્ષાઓ, ઉપધા. પ્રતિહા, તપયાદિ વિવિધ અદભુત શાસન પ્રભાવના કરાવનાર જગ-પૂજ્ય બાળ બ્રહ્મચારી વચનસિદ્ધિ, નિસ્પૃહતાદિ. ગુણ ગણાલંકૃત ૧૦૦૮ શ્રી મોહનલાલજી (મેહન મુનીશ્વરજી ) મહારાજના ચતુર્થ પધર ઉગ્રવિહારી શાસ્ત્ર વિશારદ પૂ. આ. શ્રી નિપુણપ્રભસૂરીશ્વરજી મ નાં વિનેય આ. ચિદાનંદસૂરીજીના ૨૦૦ નાં મહાવીર સોસાયટીનાં માસામાં ચાર પ્રકરણ ત્રણ ભાગનું પુસ્તક છપાવવાનું નકકી થયું. ૨૦૪૧ ને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી મધુમતીનું ચોમાસુ નક્કી થતાં એ જ ગ્રન્થ “આહત તવ દર્શન નામે શ્રી કાંતિલાલ જે. શાહ (અમરોલી ) તથા અતિથિ શ્રી ચંદનમલજી એકવાડ ( નંદરબાર-પ્રમુખ ) ની હાજરીમાં ઉદ્ઘાટન થયું. ચાતુર્માસ વ્યાખ્યાનમાં સમરાઈચ કહા તથા શ્રાદ્ધપ્રતિક્રમણ વંચાયું. તે દરમ્યાન કીર્તિ પ્રકાશનનાં માનદ્ કાર્યકર્તા શ્રી મહેન્દ્રભાઈ જસરાજનાં સહકારથી એ બંને ગ્રંથો છપાવવાનું નક્કી થયું. - તેમાંથી આ સમરાદિત્ય કેવલી લઘુ કથા રૂપે તૈયાર થયું છે. આ પ્રકાશનમાં મહાવીર સોસાયટી તથા મધુમતીના આરાધક ભાઈ-બહેનોએ સહકાર આપ્યો છે ઉપરાંત શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મધમતીની પેઢીનાં પ્રમુખ શ્રી મનુભાઈ ટી. મહેતા તથા ટ્રસ્ટી મંડળ તરફથી શ્રી ગમનભાઈ સી. ઝવેરી તરફથી સારી મેટી રકમ આપવાને ઠરાવ થયે છે, જે મલતાં વંદિત્તા સૂત્રની બાર વ્રતની કથાઓ, ચંદ રાજાનું ચરિત્ર તથા જૈન મહાભારત પાંડવ ચરિત્ર આદિ છપાશે. આત્માને પરમાત્મા બનાવનાર વૈરાગ્ય આ ગ્રંથમાં ઠાંસી ઠાંસીને ભર્યો છે. ઉપરાંત આરાધક-વિરાધક, સજજન-દુર્જનની કરણમાંથી સાંસારિક, વ્યાવહારિકા પારમાર્થિક વિવિધ બોધ મળે છે. સૌ કોઈ પાપભીર બની વિરાધનાથી બચે એ અભિલાષા. – શ્રી નંદરબાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકસંઘના ટ્રસ્ટી ગણ Page #13 -------------------------------------------------------------------------- ________________ ROLEAFL ગુણસેનકુમાર અગ્નિશર્માને ગધેડા ઉપર બેસાડી સૂપડાનું છત્ર એઢાડી હાંસી-મશ્કરી કરે છે. ( પૃ-૨ ) SV722 Page #14 -------------------------------------------------------------------------- ________________ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરીશ્વર વિરચિત સમરાદિત્ય કેવલીની કથા ૧. ગુણસેન અને અગ્નિશમાં જંબુદ્વીપના મહાવિદેહમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર હતું. તે નગરમાં લેકે એકંદરે ધર્મપ્રેમી હતા. તેઓ યશપ્રેમી હતા. તેઓ પાપાચારથી ડરતા હતા. અને દાનાદિ પ્રવૃત્તિમાં રાચતા હતા. નિર્લોભી હોવાથી તેઓ ધર્મને સાચું ધન સમજતા હતા. આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં પૂર્ણ ચંદ્ર નામે રાજા હતે. તેને કુમુદિની નામે એક ગુણિયલ રાણી હતી. વખત જતાં રાણીએ એક પુત્ર રતનને જન્મ આપ્યો. પુત્રનું નામ ગુણસેન પાડવામાં આવ્યું. નામ પ્રમાણે એ ગુણને ભંડાર હતે. પણ એનામાં એક અવગુણ હતે. તે કીડાપ્રિય હતે. એને કૌતુક ખૂબ ગમતું. એટલે રાજપુરોહિતના પુત્ર અગ્નિશ જોડે એ કૌતુક કરતા. તેને હવામાં પણ ઉછાળતે. કોઈવાર તેના પર ઘેડેસ્વાર થતે. એ અગ્નિશર્માના પિતાનું નામ યજ્ઞદર હતું. તે ધર્મશાસ્ત્રમાં પારંગત હતે. વળી તે વ્યવહારનીતિમાં પણ કુશળ હતે. બ્રાહ્મણ છતાં એ નિર્લોભી હતે. અને તેથી એનામાં આરંભ પરિગ્રહ ખૂબ ઓછો જણાતો. અહ૫ પરિગ્રહવાળે હોવાથી એનું જીવન નીતિ નિયમથી પૂર્ણ હતું એમ કહી શકાય. આમ એણે આર્ય સંસ્કૃતિ પચાવી હતી. Page #16 -------------------------------------------------------------------------- ________________ કમનસીબે આ યજ્ઞદત્ત પુરે હિતને પુત્ર અગ્નિશમ કદરૂપ હતું. તેનું માથું ત્રિકેણ, પેટ તુંબડા જેવું, છાતી બેસી ગયેલી, બંને બાહુ ટૂંકા, અને નાક ચપટું હતું. એના કાન ઉંદરના બિલ જેવા પગ ટૂંકા અને પાતળા, કેશ અગ્નિની જવાળા જેવા પીળા. પૂર્વજન્મના પાપને લીધે એને આવું બદસૂરત રૂપ મળ્યું હતું. રાજકુમાર ગુણસેન આ અગ્નિશર્મા સાથે કેલિ કરી આનંદ માણુ હતું. એ દરરોજ આ બ્રાહ્મણ પુત્રને ગધેડા પર બેસાડે, તેના માથા પર સૂપડાંનું છત્ર ઓઢાડે અને ફૂટેલું ઢોલ વગડાવી એની સવારી કાઢે. બજારમાં તેની સવારી જોઈ છેકરાઓ “મહારાજાધિરાજ કી જય” ના પિકાર કરે. આ અપમાનથી બિચારા અગ્નિશમને ખૂબ દુ:ખ થતું. રાજકુમારની આવી સતામણી એને અસહ્ય લાગતી. પણ રાજપુત્ર સામે ફરિયાદ પણ કેવી રીતે થાય! પુરોહિતપુત્ર તાપસ બને છે પિતાની થતી આવી વિટંબણને લીધે અગ્નિશમાં એ રાજકુમાર પ્રત્યે દ્વેષ કરવાને બદલે પોતાના પૂર્વભવના પાપદયને દેશ દેવા લાગ્યું. અને હવે પછીને ભવ સુધારવાના ઈરાદે વૈરાગ્ય પંથે વળ્યો. જગત પ્રત્યે દ્વેષ કરવાને બદલે હવે એનામાં ધર્મભાવનાને ઉદય થયે. અને અગ્નિશર્માએ પૂર્ણચંદ્ર રાજાનું નગર છેડયું. તે ચાલતાં ચાલતાં સુપરિતોષ નામના એક તપવનમાં આવી પહોંચે. અહીં અનેક તાપસો રહેતા હતા. તે તાપસમાં આજકૌડિન્ય નામે એક મુખ્ય તાપસ રહેતું હતું. એ સૌ તાપસને ગુરુશિરોમણિ હતે. ગુરુજી તે વખતે ધ્યાનમગ્ન હતા. એ રુદ્રાક્ષની માળા ફેરવી રહ્યા હતા. અને મંત્રાક્ષરને જાપ કરતા હતા. આવા ગુરુજીનાં દર્શન થવાથી અગ્નિશર્મા આનંદવિભેર થયે. Page #17 -------------------------------------------------------------------------- ________________ તે પિતાને ધન્ય માનવા લાગ્યા. તરત જ ગુરુજીને એણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ધ્યાન પૂરું થયું એટલે ગુરુજીએ અગ્નિશર્માને આગમનનું કારણ પૂછ્યું. ગુરુજીની મીઠી, મૃદુવાણી સાંભળી અગ્નિશમને એક પ્રકારની શાતા વળી. અગ્નિશર્માની વિપદ્ કથા સાંભળી ગુરુ આર્જવકૌડિન્ય એને ધીરજ આપતાં કહ્યું કે “વત્સ, હશે. રાજપુત્ર છે ને? એને દેવ નથી. પણ તારા કઈ પૂર્વજન્મના કર્મને ઉદય આ અવહેલનાનું નિમિત્ત છે એમ માન. અને હવે ધર્મનું શરણ લે. આ તપોવન સૌ કઈ દુખિયાને માટે શરણસ્થાન છે. આ આશ્રમમાં તને શાંતિ મળશે. તું સુખેથી અહીં રહેજે.” ગુરુજીના આશ્વાસનથી અગ્નિશમન વિષાદ ઊડી ગયે. એણે ગુરુજી પાસે તાપસ વ્રત મેળવવાની ઈચ્છા પ્રગટ કરી. એટલે ગુરુજીએ એને તાપસ જીવનના આચાર વિચાર ઉત્સાહ પૂર્વક શીખવવા માંડ્યા. તાપસ જીવનમાં ધીરે ધીરે પ્રગતિ થવા લોગી અને પછી તે એણે એક વ્રત લીધું. એ સાચે જ ભીષ્મ પ્રતિજ્ઞા જેવું વ્રત હતું “હું આજીવન મહિના મહિનાના ઉપવાસ કરીશ.” મહિને પૂરે થતાં એક જ ઘરે પારણું કરી બીજે દિવસથી ફરી ઉપવાસ શરૂ કરીશ. હવે અગ્નિશર્માનો અભિગ્રહ કાંઈ મામૂલી કોટિને ન હતે. તે તે પારણું માટે ફક્ત કોઈ એક ઘરે જતો અને તે પણ એક જ વાર. જીવનપર્યત આવી કડક પ્રતિજ્ઞા એને પાળવાની હતી. કેવું આકરું મા ખમણનું વ્રત ! દીર્ઘ જીવન એટલે એનાં મા ખમણ પણ કેટલાં બધાં થાય! જીવન પણ ઝડપૂર્વ વર્ષનું. આ ભીષ્મવ્રત કરવા અગ્નિશમ આશ્રમમાં એકાંતમાં પદ્માસને બેસી ચિત્તની એકાગ્રતા સાધી ધ્યાન કરવા લાગ્યા. તેથી એની ખ્યાતિ મેર ફેલાવા લાગી. લોકોનાં ટોળાં આ મહાત્માનાં દર્શન માટે ઊપડવાં લાગ્યાં. Page #18 -------------------------------------------------------------------------- ________________ ગુણુસેન અને તાપસને મેળાપ રાજપુત્ર ગુણસેને પુખ્ત વયને થયે એટલે પૂર્ણચંદ્ર રાજાએ તેનાં લગ્ન વસંતસેના સાથે કર્યા. પછી તે રાજાએ પિતાનું રાજ્ય પુત્રને સોંપી વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો. ગુણુસેન સારી રીતે રાજ્ય કરવા લાગ્યું. તેણે રાજ્યના ભંડારમાં પણ વધારે કર્યો. એને યશ દશ દિશામાં રેલાતે હતે. એક વખત પિતાની પટરાણી વસંતસેનાને લઈ ગુણસેન રાજા રસાલા સાથે પ્રવાસે નીકળે, અને મુસાફરી કરતાં કરતાં એ વસંતપુર નગરમાં આવ્યો. આ નગરની નજીક જ પેલા આજકૌડિન્ય ગુરૂજીને આશ્રમ હતે. ગુરૂજીએ રાજાનું સ્વાગત કરવા પિતાના શિને મોકલ્યા. એટલે ગુણસેન રાજા ગુરૂજી (કુલપતિ) ના આશ્રમમાં આવ્યા. ગુરૂજીને જોઈ રાજાના દિલમાં ભક્તિભાવ જન્મ્ય. સૌને વંદન કરી રાજા કુલપતિ પાસે બેઠે પછી રાજાએ કુલપતિને ભેજન માટે આમંત્રણ પાઠવ્યું. કુલપતિ પાસેથી અગ્નિશમના માસખમણના સમાચાર સાંભળી ગુણસેને તે મહાત્માનાં દર્શન કરવાની ઉત્કંઠા બતાવી એટલે એક તાપસે બતાવેલ સ્થાન પર પહોંચી રાજાએ પદ્માસને બેઠેલા કૃશ શરીરવાળા તાપસને જે. એને જોતાં જ રાજા સમજી ગયે કે આ તે પેલા અગ્નિશમ કે જેની જોડે હું કેલિકીડા કરતો. ધ્યાનમાંથી નિવૃત્ત થઈ તાપસે પણ રાજાનું સ્વાગત કર્યું. શેડો સમય વીતતાં રાજાએ તાપસને આવા કઠેર વ્રત આરાધવાનું કારણ પૂછ્યું. અગ્નિશમ તાપસે પિતાના અનુષ્ઠાનનું કારણ જણાવતાં કહ્યું કે ગુરુસેન રાજા આ વૈરાગ્યનું કારણ છે અને તેને હું મારે કલ્યાણકારી સમજું છું. એને કરેલ મારા પરાભવ અને Page #19 -------------------------------------------------------------------------- ________________ વિટંબણને લીધે હું આ માગે વળી શક્યો છું, અને રાજાને ઉપદેશ આપતા આ તાપસે કહ્યું કે “હે રાજન, આ સંસારમાં ત્રણ પ્રકારના જીવો હોય છે. ઉત્તમ માણસે તે આપમેળે ધર્મ કરે છે. મધ્ય કક્ષાના અન્યની પ્રેરણાથી અને નીચ માણસે તે પ્રેરણા મળવા છતાં પણ ધર્મ આચરતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, उत्तमा धर्मचिन्ता स्यात्, कामचिन्ता तु मध्यमा । अघमा त्वर्थचिन्ता स्यात्, पर चिन्ताऽधमाधमा ॥ આ ધર્મચિંતાને કઈ આત્મચિંતા કે તત્ત્વચિંતન કહે છે. પિતાને કલ્યાણમિત્ર ગણે જાણી રાજા અગ્નિશર્મા ઉપર મનમાં ને મનમાં એવારી ગમે ત્યાર પછી રાજાએ પિતાને ગુનાપાત્ર ગણ્ય ગુણસેનને બદલે પિતાને અગુણસેન કહી નિંદવા લાગ્યા. - પારણા માટે વિનંતી અને વિદન હવે રાજાએ આ તાપસને પિતાને ત્યાં પારણું માટે પધારવા વિનંતી કરી તાપસે નિમંત્રણ સ્વીકાર્યું તેથી રાજા ખુશ થયે. પારણાના દિવસે અગ્નિશર્મા તાપસ રાજાના મહેલ તરફ ગયે. પણ વિધિની વકતાથી તાપસને આહાર ન મળ્યો. તે દિવસે ગુણસેન રાજાને પણ શિવેદના ઊપડી હતી. એટલે મહેલમાંના બધા કર્મચારીઓ અને વૈદ્યો રાજાની પરિચર્યામાં પડ્યા હતા, એટલે તાપસના આગમન તરફ કઈ વ્યક્તિનું દયાન ન ગયું. રાજાને કઈ પણ પ્રકારની શાંતિ થતી ન હતી તેથી હવે મંત્રીઓની સલાહથી પુરોહિતે પૂજાપાઠ અને મંત્ર ભણવા લાગ્યા. વેદપાઠને જાપ કરવા લાગ્યા. સમગ્ર રાણીવાસ દુઃખી હતા. રાજાની રાણી અને દાસીઓ રડતી હતી. હવે કઈ પણ જાતને આનંદ-ઉત્સવ મહેલમાં કે અંતઃપુરમાં જણાતે Page #20 -------------------------------------------------------------------------- ________________ ન હતે. બધાં શોકમગ્ન બન્યા હતા. સર્વત્ર સુમસાન થઈ ગયું હતું. પરિણમે પિતાની ઉપેક્ષા થતી જોઈ અગ્નિશમ પિતાના સ્થાને ચાલી ગયે. એનું પારણું ન થઈ શક્યું. પહેલા પારણામાં વિદન તપવનમાં પારણું વિના કૃશ શરીરવાળા અગ્નિશર્માને જોઈ અન્ય તાપસ શેકાતુર થયા. કુલપતિને પારણું ન થઈ શકવાનું કારણ બતાવતાં અગ્નિશર્માએ રાજમહેલમાં માંદા પડેલા રાજાની તથા તેની સારવારમાં રોકાયેલ પરિજનોની ઉપેક્ષાને ખુલાસે કર્યો. કેવી સુંદર સમતા હતી એ ભવ્ય આત્મામાં ! એણે કેઈને દેષ પણ ન કાઢ્યો. આશ્રમમાં આવી અગ્નિશમ ફરીથી ઉપવાસ શરૂ કરી ધર્મધ્યાનસ્થ થઈ ગયા. આ બાજુ ગુસેન રાજાની શિવેદના શાંત થઈ. એટલે એણે પિતાના પરિજને તથા સેવકોને તાપસની આહાર અથે પધરામણી અંગે પૂછયું. ભિક્ષા વગર જ તાપસ ચાલી ગયા હતા તે સમાચાર જાણી રાજા ખૂબ પસ્તા અને દુઃખી થયા. તાપસ એને ત્યાં પારણું ન કરી શક્યા તેથી રાજાને અપાર દુઃખ થયું. તે પિતાને કમનસીબ સમજવા લાગ્યા. હવે તાપસ કેવી રીતે પારણું કરી શકશે? તેથી બીજે દિવસે ગુણસેન રાજા તાપસની ક્ષમા માગવા તપોવનમાં ગયે. ત્યાં આજવ કૌડિન્ય કુલપતિને મળે. કુલપતિ સમક્ષ પસ્તા જાહેર કર્યો અને તે પિતાને દુર્જન માનવા લાગે, એટલે કુલપતિએ રાજાને ઉદ્વિગ્ન ન થવા જણાવ્યું અને કહ્યું કે હવે પછી મા ખમણનું પારણું એ તાપસ તારે ત્યાં આવીને કરશે. તાપસને તે અનાયાસે વધુ તપને લાભ મળ્યો એવું આશ્વાસન આપવામાં આવ્યું. Page #21 -------------------------------------------------------------------------- ________________ બીજું પારણું પણ ચૂક્યા અગ્નિશર્મા તે ત્યાગ અને સમતાના આદર્શને વરેલે હતે. તે માનતે હતું કે ત્યાગથી પરલેક સુધરશે. એણે પિતાના ગુરૂજીના વચનને માન્ય રાખી મા ખમણ પૂરું થતાં ફરીથી રાજાને ત્યાં પારણું કરવા જવાનું સ્વીકાર્યું. એટલે રાજા ખુશ થઈ વસંતપુર નગરમાં પાછો ફર્યો. બીજા પારણે રાજાને જાસૂસએ ખબર આપી કે માનભંગ નામના એક દુમન રાજાએ ગુણસેનની સેના પર રાત્રે છાપ માર્યો છે. ગુસ્સાથી રાતા પીળા રાજાએ તરત જ દુશ્મનને પ્રતિકાર કરવાની આજ્ઞા કરી, યુદ્ધ માટે તૈયાર થઈ રાજા ખુદ રથમાં સેના સાથે લડવા નીકળી પડ્યો. તે વખતે દુર્ભાગ્યે અગ્નિશર્મા તાપસ બીજા પારણુ માટે મહેલના દરવાજે આવી પહોંચે. અને થોડો સમય રોકાયે. અહીં યુદ્ધની તૈયારી અને લશ્કરની ભીડ જેઈ. વળી, કેઈને સત્કાર માટે ન જેવાથી એ તે આવ્યો તે પાછા તપોવનમાં ચાલી ગયે. હાય, વિધિની વક્રતા! બીજી વખતે પણ પારણું ન થઈ શક્યું. તાપસ પાછો ફર્યો છે એ સમાચારથી ઉદ્વિગ્ન બનેલા ગુણુસેન રાજાએ યુદ્ધમાં પ્રયાણ કરવાને બદલે રથ તપોવનમાં તાપસને નિમંત્રણ આપવા હંકારવા આદેશ આપ્યો. ત્યાં તાપસનાં દર્શન કરી રાજાએ ફરીથી પાર માટે પિતાના મહેલમાં પધારવાની વિનંતી કરી, પણ તાપસને તે ફરીથી ન જવાને અભિગ્રહ હતું. એટલે રાજાને વિલે મેં એ ન છૂટકે નિરાશ થઈ પાછું જવું પડયું તાપસ પોતાની પ્રતિજ્ઞા (અભિગ્રહ) તેડવા તૈયાર ન હતું. પણ ત્રીજા માસખમણનું પારણું રાજાને ત્યાં કરવાનું વચન આપી રાજાને શાંત પાડ્યો. Page #22 -------------------------------------------------------------------------- ________________ હવે યુદ્ધમાં રાજાએ પિતાના સેનાપતિને મોકલી આપ્યું અને તેણે દુશ્મનને પરાસ્ત કર્યો. ત્રીજું પારણું નિષ્ફળ ગયું ત્રીજા પારણને દિવસે જ ગુણસેન રાજાને વધામણી આપવામાં આવી કે એની રાણી વસંતસેનાએ પુત્રને જન્મ આપે છે. આ સમાચાર સાંભળી રાજા આનંદવિભોર થયે. રાજાએ નગરમાં જન્મેલ્સવ ઊજવવાને આદેશ કર્યો. કેદીઓને મુક્તિ આપવામાં આવી. માગણને દાન આપવામાં આવ્યું. ગાન-તાન શરૂ થયાં. ગુણસેન રાજા પણ આનંદમાં મસ્ત થયો. આ તરફ અગ્નિશમાં તાપસને પારણનું મુહૂત હતું એટલે એ રાજમહેલમાં પધાર્યો. પણ સૌ કોઈ રાજપુત્રના જન્મના ઉત્સવમાં મગ્ન હતાં. એટલે તાપસ તે ફરીથી આવ્યો તે તપોવનમાં પારણુ વગર ચાલી ગયે. ત્રણ ત્રણ પારણાં નિષ્ફળ જવાથી અનિશ તાપસની મનેભાવના કલુષિત થઈ. તેની સમતા તૂટી અને હવે તે ગુણસેન રાજા પ્રત્યે ધુંધવા, એને મનનાં પરિણામ બગડ્યાં અને હવે ને આર્ત ધ્યાનમાં પ્રખે. એના મનમાં કષાય જન્મે. પિતાના બચપણમાં આ ગુણસને એને પજવ્યો હતે. એ બધું હવે યાદ આવવા લાગ્યું. અને હવે રાજાને વાંક દેખાવા લાગ્યો. અત્યાર સુધીની એની ઉદાત્ત ભાવના ઓગળવા લાગી. એ ક્રોધથી ધમધમવા લાગ્યા. એનામાંથી હવે પરમાર્થતાને ભાવ ઊડી ગયે. એનું પતન પૂરેપૂરું થયું. અગ્નિશમ કે કમનસીબ કે એના જીવનમાં પરમાર્થની ભાવના દમૂલ થઈ ન હતી. તેણે મિથ્યા માર્ગ જ ઝાલ્યો હતે. Page #23 -------------------------------------------------------------------------- ________________ તાપસે કરેલ નિયાણું હવે એ ગુણસેન રાજાને પિતાનો દુશ્મન માનવા લાગ્યા. અને તેથી એણે ઘેર નિયાણું બાંધ્યું. એણે સંકલ્પ કર્યો કે મારા કરેલ તપના ફળરૂપે હું આ રાજાને ભવોભવ વધ કરીશ. રાજાના વિનાશ માટે ફરીથી મારો જન્મ થજો એવું એણે ઇછ્યું. આમ નિયાણું કરી એણે મા ખમણ દ્વારા સાધેલ ફળ ક્ષણવારમાં ગુમાવ્યું. પારણું ન થવાથી એ પિતાની ભૂખ પર વિજય પ્રાપ્ત ન કરી શક્યો. અને એ કષાયમાં ડૂબે. એની ધર્મશ્રદ્ધા ડગી ગઈ. એનામાં જાગેલ વૈર ભાવનાએ એના તપને બાળી નાખે. એનું શમુખી અધઃપતન થયું. તપવનની એક શિલા પર બેસી એ આર્તધ્યાનમાં પડ્યો. અને હાથમાં આવેલું ચિતામણિ રન ગુમાવ્યું. વેર લેવાના હેતુથી હવે એણે માવજજીવ ઉપવાસ ત્રત ધારણ કર્યું. તાપસ દ્વારા આશ્રમના કુલપતિને ખબર પડી કે અનિશર્માનું રાજાને ત્યાં પારણું થઈ શક્યું નથી એટલે એમણે અગ્નિશમને સમતા રાખી, ગુસ્સો ન કરવાને ઉપદેશ આપ્યા. પારણું ન થવામાં પણ પૂર્વનાં કોઈ કર્મ જવાબદાર હતાં એમ જણાવ્યું. રાજકુળમાં પુત્રજન્મના ઉત્સવને લીધે પારણું માટે આવેલ તાપસ અગ્નિશમને પાછું જવું પડ્યું તે જાણે રાજાને ખૂબ પસ્તા થયે. તે પિતાને દોષિત સમજવા લાગ્યા. ગુણસેન રાજા મનમાં ને મનમાં લજજા અને ગ્લાનિ અનુભવવા લાગ્યા. તેથી તેણે પિતાના એક વિશ્વાસુ સોમદેવ નામના પુરોહિતને તપોવનમાં પરિસ્થિતિ જાણવા મોકલ્યા. ત્યાં પુરોહિત અગ્નિશમને શિલા પર બેસીને આર્તધ્યાન કરતે જે. એના મુખ પર સમતાને બદલે કેને કષાય છવાયેલું જોવામાં આવ્યો. પુરોહિતે Tona! Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કુનેહથી અગ્નિશર્માનું રાજા પ્રત્યેનું દ્વેષથી ભરેલ વલણ જાણી લીધું. અને પ્રણામ કરી પાછો ફર્યાં. રસ્તામાં નઠ્ઠી ઊતરતી વખતે પણ આ પુરાહિતે બીજા કેઈ તાપસના મુખે અગ્નિશમાંમાં થયેલ વિચિત્ર અને પાપી પરિવર્તન વિશે સાંભળ્યું. એટલે પુરહિત અગ્નિશમાં વિશેની બધી હકીકત ગુણુસેન રાજાને જણાવી. આ સાંભળી ગુણુસેનને પસ્તાવા થયા અને તેથી તે ક્ષમા યાચવા તપાવન તરફ ઊપડ્યો. સાથે અંતઃપુર તથા પ્રધાનાના રસાલે લીધા હતા. કુલપતિ આ વકોન્ડિય રાજાનું આગમન જાણી તેને ક્રોધી થયેલ અગ્નિશાઁ પાસે જતા રાકયો, એટલે રાજા તપાવનમાંથી પાછા વળ્યે. રસ્તામાં કાઈ માલતાપસે રાજાને અગ્નિશમાંમાં થયેલ વિપરીત પરિવર્તનની માહિતી આપી. આવા મા ભ્રષ્ટ તાપસ માટે અન્ય તાપસા પણ ચિંતા સેવતા હતા. માલતાપસની વાત સાંભળી ભવિષ્યમાં કેવળી થનાર આ સમરાદિત્ય ગુણુસેનના રૂપે પેાતાના દોષની નિંદા કરવા લાગ્યા. વસતપુરથી બીજે જ દિવસે ગુણુસેન રાજા પતાની ક્ષિતિપ્રતિષ્ઠિત રાજધાનીમાં પાછા ફર્યાં. ચાર માસ પછી ગુણુસેન રાજાનું રાજધાનીમાં આગમન થતાં લેાકેાએ શહેર શણગારી રાજાનું અપૂર્વ સ્વાગત કર્યું. વિજયસેન ગુરુની પધરામણી નગર પ્રવેશના દિવસે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વિજયસેન નામના એક આચાય પાતાના વિશાળ પરિવાર સાથે આવી પહેાંચ્યા છે, એ શ્રુતકેવલી હાવાથી જ્ઞાનની ગરિમાથી ઝળકતા હતા. એમના પૂર્ણ યૌવનયુક્ત દેહમાંથી જ્ઞાન પ્રભા ઊઠતી એટલે શાસન પ્રભાવના પણ અદ્ભુત થતી હતી. એ રાજકુમાર પણામાં જ સયમી બન્યા હતા. વળી, તેએાએ સમસ્ત દ્વાદશાંગીનું Page #25 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન કર્યું હતું. પંચાચારના પાલન કરનાર હોવાથી એની પ્રતિભા સૌ કોઈને આકર્ષતી હતી. આ વિજયસેનસૂરિજી અશકદત્ત શેઠના ઉદ્યાનમાં બિરાજ્યા. તે ગાંધાર દેશના રાજાના પુત્ર લક્ષ્મીસેનના પુત્ર હતા. તેમના આગમનના સમાચાર સાંભળી રાજા ગુણસેનને આચાર્યને મળવાની ઉત્કંઠા થઈ. અગ્નિશર્મા તાપસને છોડી રાજાએ આ આચાર્યનાં શરણે જવા નિર્ણય કર્યો. બીજે દિવસે ગુસેન રાજા “અશકવન'ના ઉદ્યાનમાં આચાર્યનાં દર્શનાથે સપરિવાર ઊપડ્યો. દર્શન કરી રાજાએ આનંદ અનુભવ્યો. “ધર્મલાભ” સાંભળી રાજા પિતાને કૃતાર્થ થયેલ માનવા લાગે. આચાર્ય ભગવંતે ઉપદેશ આપતાં રાજાને જણાવ્યું કે આ સંસાર નિવેદથી ભરેલું છે. સંસારના પદાર્થોની માયામાં ફસાવવા જેવું નથી. લક્ષમી મળે તે રાજી થવાનું નથી. એ તે વેશ્યા જેવી ક્યારે તજીને જશે એ કઈ જણાતું નથી. આયુષ્ય પણ ક્ષણિક હોય છે. ધર્મ સિવાય અન્ય બધું નાશવંત છે. આ સંસારના ચકમાંથી છૂટવા માટે ધર્મનું શરણ સ્વીકારવું જોઈએ. અમૂલા માનવજન્મમાં ધર્મધ્યાન કરવું જોઈએ. એ મહામૂલા માનવભવને કામગમાં વેડફી ન દેવાય. માટે જીવનમાં તપ અને સંયમ આરાધવા જોઈએ. મોક્ષ આપણું લક્ષ્ય હોવું જોઈએ. ગુણને પૂછયું કે આપશ્રીને વૈરાગ્ય કેમ થયે? વિજયસેન આચાર્યને આત્મવૃતાંત શ્રી વિજયસેનાચાયે પિતાને પરિચય આપતાં ગુણસેન રાજાને કહ્યું કે “હું વિજયસેન નામે રાજકુમાર હિતે. વિભાવસુ નામે મારે એક પરમમિત્ર હતું. કેઈ ભયંકર રોગમાં તે મરણ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧ર પામે. આથી હું ખૂબ દુઃખી થયે. એવામાં ચાર મુનિઓ અમારા નગરની બહાર પધાર્યા એટલે હું એ મુનિઓના વંદને ગયે પછી એમની દેશના સાંભળી કૃતાર્થતા અનુભવી. ચેમાસાના ચારે માસ મેં એમની સેવા શુશ્રષા કરી. પરિણામે મારામાંથી મિથ્યાત્વ દૂર થયું અને સમ્યકત્વને અનુરાગી બને. પછી ચોમાસું પૂરું થતાં હુ ગંધારગિરિની ગુફા પાસે ગયા. ત્યાં મેં એક આશ્ચર્યકારક ઘટના જોઈ. આકાશમાંથી દેવ ઊતર્યા હતા. તેઓ આ મહાત્માઓની–મુનિઓની સ્તુતિ કરતા હતા. હે રાજન! એ મુનિઓ કેવળજ્ઞાની બન્યા હતા. જાતિમદને લીધે મિત્ર વિભાવને કૂતરા તરીકે જન્મ એમની દેશના સાંભળતાં સાંભળતાં મારા મનચક્ષુ સમક્ષ મારે સ્વર્ગસ્થ થયેલ મિત્ર વિભાવસુ દેખાય. પછી મેં મુનિભગવંતે પાસેથી જાણ્યું કે મારે મિત્ર મરીને કૂતરાની નિમાં જન્મે છે. તે કૂતરાને એક બેબીએ પિતાના ગધેડાની બાજુમાં બાંધે છે, અને ગધેડાની લાતના કારણે એ રિબાયા કરે છે. ત્યારપછી તે મહાત્માઓએ મારો પૂર્વભવ કહ્યો હું પૂર્વજન્મમાં કસુમસાર નામે શ્રેષ્ઠિપુત્ર હતું. મારે મિત્ર વિભાવસુ તે વખતે શ્રીકાતા નામે મારી પત્ની રૂપે જમ્યો હતે. - હવે મેં પિલા કુતરાને છોડાવવા માણસે મેકલ્યા. કૂતરો પાસે આવ્યું ત્યારે મેં એને કીડા આદિથી ખદબદત, અને દુઃખી થત છે. આ જોઈ મારામાં સંસાર પ્રત્યે સંવેગ જાગે. એ કૂતરો મને જોઈને પૂછડી હલાવવા લાગે હતે. મુનિ મહારાજાએએ મને જણાવ્યું કે મારે મિત્ર વિભાવસુ જાતિ અને કુળના મદને લીધે કૂતરારૂપે જન્મ્ય હતે. Page #27 -------------------------------------------------------------------------- ________________ વિભાવસુ મિત્રને પૂર્વભવ: એકવાર શહેરમાં મદોત્સવ થયે. ત્યારે કેટલાક બેબીઓને વિભાવસુ વગેરેની બિલકુલ નજીક ઉજાણી કરતા જોઈને તેણે પોતાના બ્રાહ્મણકુળના મદમાં આવી છેબીઓની કદર્થના કરી હતી, અને તે દેબીના આગેવાન પુષ્યદત્તને જેલમાં પુરાવ્યું હતું. ઉત્સવ પૂરો થતાં લેકેએ પુષ્યદત્તને કેદખાનામાંથી છોડાવ્યા. આ મદને લીધે મારો મિત્ર વિભાવસુ મરીને કૂતરે થયે હતે. મારા મિત્ર વિભાવસુના આવા બેહાલથી મને સંસાર પ્રત્યે વૈરાગ્યે થયો. જાતિ મદ કે ભયંકર નીવડે છે! - વિજયસેન રાજકુમારે ગુરૂ ભગવંતને પૂછયું કે, ભગવંત! મારા મિત્ર વિભાવસુને કૂતરાના જન્મ પછી આ કમનો છેડો કેવી રીતે આવશે? વળી એ ભવ્ય છે કે અભણ્ય? એ મોક્ષે જશે કે નહિ? એણે સમ્યકાવ મેળવ્યું છે કે નહિ? ત્યારે ભગવંતે ફરમાવ્યું કે, “હવે પછીના એના કર્મનું પરિણામ સાંભળ.” વિભાવસુ મિત્રના ભાવી જન્મ આ કૂતરાના ભવ પછી આ જ બેબીના ઘરે ગધેડીના ગર્ભમાં ગધેડા તરીકે ઉત્પન્ન થશે. અતિ ભાર વહન કરી રીબાઈને મરી જશે. ફરી ઉષદત્ત બેબીને ત્યાં ચંડાળની સ્ત્રીની કુક્ષિમાં નપુંસકપણે ઉત્પન્ન થશે. સિંહથી મરાયેલે તે જ ચંડાળની કુક્ષિમાં સ્ત્રીપણે ઉત્પન્ન થશે. ત્યાં સપે ડંખ મારવાથી તે મરી જશે. ફરી બેબીની દાસીની કુક્ષિમાં નપુંસકપણે ઉત્પન થશે. તે જન્મથી જ અંધ અને બહુ ઠીંગણે હોવાથી સર્વ લોકોથી પરાભવ પામશે. છેવટે અગ્નિદાહમાં ભસ્મીભૂત થશે અને તે જ દાસીની કક્ષમાં સ્ત્રીપણે ઉત્પન્ન થશે. પરંતુ જન્મતાં જ પગ ન હોવાથી વાંસે ઘસડતે ચાલશે. એક વખત Page #28 -------------------------------------------------------------------------- ________________ મમત્ત હાથથી છૂદાઈ મરીને આ જ બેબીની પુત્રીપણે ઉત્પન્ન થશે. યુવાન થતાં દરિદ્ર સાથે લગ્ન થશે. પ્રસૂતિ સમયે જ મહા વેદનાથી મરણ પામી પોતાની માતાની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થશે. બાલ્ય વયમાં જ બેબીને શત્રુ તે પુત્રને ગળે મેટી શિલા બાંધી જળાશયમાં ડુબાડશે. મદ-અભિમાનથી બાંધેલા કર્મને આ રીતે તારે મિત્ર વિપાક ભગવશે. આ ભવ્ય અને સિદ્ધિગામી , પણ હજુ સમ્યકત્વ પામ્યું નથી. વચ્ચે મેં પૂછ્યું કે જળમાં ડૂબીને તે ક્યાં ઉત્પન્ન થશે? અને કયારે સમ્યકત્વ અને મુક્તિ પામશે. ભગવંતે કહ્યું ઃ સાંભળ, જળમાં મરણ પામી તે વાનવ્યંતર દેવમાં ઉત્પન્ન થશે. તે જ જન્મમાં આનંદ નામના તીર્થકર પાસે સમ્યકત્વ પામશે. તે પછી ચારે ગતિમાં સંખ્યાતા ભો પરિભ્રમણ કરશે. છેવટે આ જ ગંધાર દેશને રાજા થઈ અમરતેજ નામના ગણિવર પાસે દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મુક્તિ મેળવશે આ સાંભળી મને વૈરાગ્ય ઉત્પન્ન થયે, માતાપિતાની રજા લઈ ઈન્દ્રદત્ત નામે આચાર્ય પાસે મેં દીક્ષા સ્વીકારી છે. વિજયસેન આચાર્યે કહ્યું કે, આ મારા વૈરાગ્યનું કારણ છે. ગુણસેન રાજાને શ્રાવકધર્મની પ્રાપ્તિ ગુરૂ મહારાજે ફરમાવેલ વૈરાગ્યનું કારણ સાંભળતાં ગુણ સેન રાજા કહે, “હે ભગવંત! હું ધન્ય છું કે સંસારરૂપ કેદખાનામાંથી બહાર કાઢનાર વચને મને સાંભળવા મળ્યાં. તે હવે મારે જે કરવા ગ્ય હોય તે ફરમાવે અથવા મને અણુવ્રતે આપ. ગુરૂ મહારાજે તેને વિધિપૂર્વક અણુવ્રતે આપ્યાં. રાજાએ વંદન કરી નગરમાં પ્રવેશ કર્યો. પછી સવાર-સાંજ ઉભયકાલ ગુરૂ–દર્શન અને વાણી શ્રવણ કરતાં એક માસ પસાર કર્યો. માસ ક૯૫ પૂર્ણ થતાં વિજયસેન આચાર્યે વિહાર કર્યો. Page #29 -------------------------------------------------------------------------- ________________ ગુણસેન રાજાને વૈરાગ્ય ભાવના-દીક્ષા નિર્ણય તે એક દિવસે રાજા પ્રાસાદના ગવાક્ષમાં હતા, ત્યારે એક મૃતકને ડિડિમ શબ્દ સંભળાવે. મૃત્યુ પામેલા માણસને ચાર માણસે લઈ જતા હતા. સગાં-વહાલાંઓ આક્રંદ કરતાં હતાં. આ જોઈ રાજાને ચિંતા થઈ કે આપણે પણ છેવટે મરવાના જ છીએ! તેઓને જ ધન્ય છે કે જેઓ ઘર-કુટુંબવાસ છેડી સાધુપણું સ્વીકારે છે. હું પણ હવે કલ્પવૃક્ષ સરખા વિજયસેન આચાર્ય પાસે મહાપુરૂષોએ સ્વીકારેલ એની દીક્ષા લઈશ. એ વિચારી તેણે મંત્રીઓને બેલાવી પિતાને અભિપ્રાય જણાવ્યું. જિન વચનને સાર પામેલા હોવાથી મંત્રીઓએ કહ્યું, હે દેવ ! “સળગેલી આગમાં ચારે બાજુથી ઘેરાયેલાને બહાર નીકળતાં કેણ રોકે! આ સંસાર દુઃખરૂપ અગ્નિથી સળગી રહેલ છે. તેથી આપે કરેલ નિશ્ચય અને માન્ય છે. અમે આપના મરણને રોકવા સમર્થ નથી. તે સાંભળી રાજાએ ઘેષણ પૂર્વક દાન દેવરાવ્યું, જિન મંદિરમાં અષ્ટાહ્નિકા મહોત્સવ કરાવ્યા, ચન્દ્રસેન નામના પુત્રને રાજ્ય આપ્યું. ભાવથી દીક્ષા અંગીકાર કરી, સવારે નીકળી વિજયસેન આચાર્ય પાસે જઈ દીક્ષા લઈશ એમ વિચારી આખી રાત્રિમાં કાઉસગ્નમાં રહ્યા. અગ્નિશમ–દેવે કરેલ ઉપસર્ગ–અંતિમ આરાધના અગ્નિશર્મા તાપસ કરેલ નિયાણુથી કાળ પામી વિવુકુમાર દેવલોકમાં પલ્યોપમના આયુષ્યવાળે દેવ થયે. ઉપગ મૂકતાં પૂર્વ ભવ જાણ્યા અને ગુણસેન ઉપર કપાયમાન થયે. ક્રોધથી તે દેવે નારકીના અગ્નિ સરખી ભડભડ કરતી જવાળાઓ જેવી અતિ ભયંકર તપેલી ધૂળની વૃષ્ટિ વિકુવી. તે અગ્નિ વૃષ્ટિથી દાઝવા છતાં મહારાજાએ અનાકુલપણે ધર્મ વિષે ભાવિત Page #30 -------------------------------------------------------------------------- ________________ મનથી ચિંતવ્યું કે સંસારમાં જીવને દુઃખ સુલભ છે. પરંતુ સાચા ધર્મની પ્રાપ્તિ દુર્લભ છે. હું ધન્ય છું કે લાખે ભવે દુર્લભ ધર્મ-રત્ન મેં મેળવ્યું છે. આ માટે જન્મ સફળ છે, પરંતુ તે અનિશર્માને પારણું ન થવાથી ક્રોધ ઉત્પન્ન થયે તે મારા હૃદયમાં ખટકે છે. અત્યારે હું સર્વ જીવોને અને ખાસ કરીને અગ્નિશમને ખમાવું છું. આવા શુભ ભાવનાવાળા ગુણસેનને તે દેવે મારી નાંખે. ધર્મધ્યાનથી તે રાજા સૌધર્મ દેવલોકમાં એક સાગરોપમના આયુષ્યવાળો વૈમાનિક દેવ થયે. દેવોત્પત્તિ જેમ આકાશમાં ક્ષણવારમાં વીજળી, ઈન્દ્રધનુષ્ય વગેરે ઉત્પન્ન થાય છે, તેમ દેવોની ઉત્પત્તિ નિર્મળ એવા દેવ-શસ્યામાં અંતમુહર્ત માત્ર કાળમાં દિવ્ય-વૈકિય શરીરપણે તૈયાર થાય છે. તે સમયે દેવાંગનાઓ મનહર ગીત ગાય છે. નવીન ઉત્પન્ન થનાર દેવ પાંચે ઈન્દ્રિયના મહર ભેગને અનુભવતે એકદમ ઊભું થાય છે. દેવાંગનાઓ “જય જય નંદા” શબ્દ ઉચ્ચારે છે. તે દેવ શાશ્વતી જિન-પ્રતિમાઓની પૂજા કરે છે. અને મુહૂર્ત માત્ર પુસ્તક રત્ન વાંચે છે. પછી દેવાંગનાઓ સાથે દેવ-ભવને જુએ છે તે કેવા છે? મરકત મણિની અને સફટિક રતનવાળી ભિંત યુક્ત વૈડૂર્ય રનના થાંભલા ઉપર સેંકડે પૂતળીઓ રચેલ છે. દેવછંદકમાં સેંકડો પલંગથી યુક્ત, ચીનાંશુક તથા મોતીની સેરેથી સુશોભિત, રત્નમય ભૂમિવાળા એવા તે દેવ ભવનમાં ગુણસેન રાજાને જીવ ચદ્રાનન નામના વિમાનમાં દેવાંગનાઓ સાથે એક સાગરોપમ વર્ષ સુધી દિવ્ય ભેગો ભગવતે રહ્યો યાકિની મહત્તરાના સૂનુ ભવ વિરહક આ. શ્રી હરિભદ્રસૂરિએ રચેલ સમરાદિત્ય-કથાને પ્રથમ ભવ સંપૂર્ણ F Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧ લા ભવમાં : અગ્નિશમાં તાપસ વિદ્યુતકુમાર દેવ થઈ ગુણસેન રાજા ઉપર ધગધગતી રેતી વરસાવે છે. ( પૃષ્ઠ-૧૫ ) Page #32 -------------------------------------------------------------------------- ________________ Page #33 -------------------------------------------------------------------------- ________________ બીજે ભવ સિંહકુમાર અને આનંદ પિતા-પુત્ર) . આજ જબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં જયપુર નગરમાં પુરૂષદત્ત નામે રાજા હતા. તેને શ્રીકાંતા નામે રાણી હતી. ગુણુસેન રાજાને જીવ દેવલોક જે ચદ્રાન વિમાનને અધિપતિ હતા, તે આયુષ્ય પૂર્ણ કરી શ્રીકાંતા રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયે. તે જ રાત્રિએ તેણે સ્વપ્નમાં સિંહને પોતાના ઉદરમાં પ્રવેશ કરતા જે. ઉચ્ચ ગર્ભના પ્રભાવથી રાણીને સર્વ જીવને અભયદાન આપવાને, મુનિ ભગવંતેને દાન આપવાને, સર્વ જિનમંદિરોમાં પૂજા કરવાને દેહલે થયે. રાણીએ પ્રશસ્ત મુહૂતે પુત્રને જન્મ આપ્યું. સ્વપ્નમાં સિંહ જેવાથી બાળકનું નામ સિતકુમાર પાડ્યું. કુમાર કેમે કરી યૌવન વય પામ્યા. સિંહકુમારનાં લગ્ન વસંત ઋતુ પુરબહારમાં હતી. તે વખતે કઈ એક ડિશી કન્યા ઉદ્યાનમાં ફરવા ગઈ. તે જ વખતે ત્યાં સિંહકુમાર પણ ફરવા ગયે. બંનેને પરસ્પર દષ્ટિમેળાપ થતાં બંને એકબીજા પ્રત્યે આકર્ષાયાં. પેલી કન્યાનું નામ કુસુમાવલી હતું. તે સિહકુમારના મામાની પુત્રી હતી. એ સિહકુમાર અને કુસુમાવલીના મિલન પછી કુસુમાવલી પ્રેમાતુર બની. પછી કુસુમાવલીના પિતા રાજા કામપાલે પેલા સિંહકુમારને પિતાના ઉદ્યાનમાં આમંત્રણ આપ્યું. ત્યાં કુસુમાવલીએ સિતકુમાર પર એક ચિત્ર દેરીને મોકલ્યું. સિંહકુમારે કુસુમાવલીનું પ્રેમદાન સ્વીકાર્યું. વિવાહ મહેસવ વીત્યા પછી વિષયસુખ ભોગવતાં તેઓનાં અનેક લાખ વર્ષો પસાર થયાં. એકદા સિંહકમાર અશ્વક્રીડા કરવા નીકળ્યો હતે. ત્યાં નાગદેવના ઉધાનમાં ધમશેષ નામે આચાર્યને જોયા. તેમને દેખી તેમના પ્રત્યે ઘણે જ આદર પ્રગટ. તેમની સમીપમાં Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જઈ વંદન કરી ભક્તિપૂર્વક પાસે બેઠે અને પૂછયું, હે “ભગવંત! આપ સમગ્ર ગુણ સંપત્તિના સ્વામી હોવા છતાં આપને આવે વૈરાગ્ય થવાનું શું નિમિત્ત મળ્યું જેથી આપે કવખતે શ્રમણપણું સ્વીકાર્યું ?” ભગવંતે કહ્યું, “શું મૃત્યુ ગમે તે સમયે નથી આવતું? વળી, છેલ્લી અવસ્થામાં ધર્મનું સેવન કરવું યોગ્ય ગણતા હે તે વહેલું સેવન કરવું શું અગ્ય છે? વળી સંસાર એ જ વૈરાગ્યનું કારણ છે, છતાં વિશેષથી અવધિજ્ઞાનીનું ચરિત્ર એ મને વૈરાગ્યનું કારણ બન્યું છે.” રાજાએ પૂછયું, “અવધિજ્ઞાની મુનિનું ચરિત્ર કેવું હતું ?” અવધિજ્ઞાની અમરગુપ્ત મુનિનું ચરિત્ર - આજ વિજ્યમાં રાજપુર નામે નગરમાં અવધિજ્ઞાની અમરગુપ્ત નામે આચાર્ય પધાર્યા. તે નગરમાં રાજા અરિમદન તેમજ નગર કે તેમની પાસે વંદન કરી બેઠા. રાજાએ કહ્યું કે, આપ અવધિજ્ઞાનથી સકળ પદાર્થો જાણી શકે છે, તે કૃપા કરી આપનું ચરિત્ર સંભળાવે. ભગવંતે કહ્યું, સાંભળો – ચંપાવાસ નગરમાં સુધનુ નામે ગૃહપતિ અને તેની ધનશ્રી નામની પત્ની રહેતાં હતાં. તેમને સેના નામે પુત્રી હતી. અને તેના રુદ્રદેવ નામે સાર્થવાહના પુત્ર સાથે લગ્ન થયાં હતાં. એકવાર તે નગરમાં બાલચંદ્રા નામે સાધ્વી વિહાર કરતાં કરતાં આવી પહોંચ્યાં. તેની પાસે સેમાએ ધર્મશ્રવણ કર્યું. તે સેમા તે જ અવધિજ્ઞાની અમરગુમ મુનિ. પણ સમાને પતિ રુદ્રદેવ દુરાચારી હતું. તેને પિતાની પત્નીની ધર્મપરાયણતા પ્રત્યે સૂગ ચડી. અને નાગદેવ સાથે વાહની પુત્રી જોડે પરણવા વિચાર કર્યો. પણ પરણુ ન શકો. એટલે તે સમાને મારી નાખવા માગતા હતા. અને ઘડામાં સાપ પૂરી સમાને તેમાંથી પુષ્પમાળા કાઢવા જણાવ્યું. સમાને Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૯ સર્પદંશ થયે અને તે મરી ગઈ. ધર્મપ્રિય સોમા મરીને લીલાવતંસક નામના વિમાનમાં ‘દેવતા રૂપે જન્મી. સોમાના મરણ પછી રુદ્રદેવ તે નાગદેવ સાર્થવાહની પુત્રી નાગશ્રીને પરણ્ય. પછી વિલાસસુખભેગવી તે મરીને નારકીમાં પિદા થયે અને સમાને જીવ સુસુમાર પર્વતમાં ગજેન્દ્ર રૂપે અવતર્યો, પેલે રુદ્રદેવ નરકમાંથી નીકળી તે જ પર્વતમાં પોપટ તરીકે પેદા થયે. પૂર્વ ભવના કર્મોદયથી ગજેન્દ્રને મારવા માટે પિપટે પર્વતમાં ભગુપાત કરવાથી દેવતા થવાય એમ સંભળાવ્યું અને તે સાંભળી ગજે આત્મહત્યા કરી અને તે અકામ નિર્જરાને લીધે વ્યંતર દેવતા તરીકે ઉત્પન્ન થયે અને પેલે પિપટ મરીને નારકીમાં ગયે. પછી હાથી પંચકદેવ નામે એક સાર્થવાહના પુત્ર રૂપે જન્મ્યા. અને પેલે પિપટ નારકમાંથી નીકળી રાજપુરોહિત સોમશર્માને ત્યાં યજ્ઞદેવ નામ પુત્ર રૂપે પેદા થયે. આ યજ્ઞદેવ ચકદેવ જેડે કપટપૂર્ણ મૈત્રી આચરવા લાગે. એક દિવસ યઝદેવ ચંદન સાર્થવાહનું દ્રવ્ય હરી લાવ્યો અને તે ચક્રદેવને સાચવવા આપ્યું. ચંદને પિતાના દ્રવ્ય ચિરાવાની રજા સમક્ષ ફરિયાદ કરી. તે દરમિયાન યજ્ઞદેવે રાજાને જણાવ્યું કે ચકદેવને ત્યાં ચેરીનું ધન છે. તેથી ચકદેવને પકડવામાં આવ્યા અને હદપાર કરવામાં આવ્યે. એટલે તેણે નગર બહાર આપઘાત કરવા માંડે. તેથી નગરદેવી રાજાની માતામાં દાખલ થઈ અને ખરી હકીકતની જાણ કરાવી. એટલે રાજાએ યજ્ઞદેવને પકડી મંગાવ્યો અને આપઘાત કરતા ચકદેવને અટકાવ્યું. છતાં ચકદેવે રાજા સમક્ષ વિનંતી કરી ચદેવને તે આકરી સજામાંથી બચાવ્યો અને ચકદેવે સંસાર ત્યાગને નિશ્ચય કર્યો. Page #36 -------------------------------------------------------------------------- ________________ આ વખતે નગરમાં અગ્નિભૂતિ નામે એક મુનીશ્વર પધાર્યા. તે મુનિ પાસે દીક્ષા લઈ ચકદેવ બ્રહ્મકમાં દેવતા રૂપે પેદા થયે અને યજ્ઞદત્ત શ્વાન તરીકે અવતર્યો. ત્યાર પછી ચકદેવ એક સાર્થવાહના ચંદ્રસાર નામના પુત્ર રૂપે જન્મે. અને યજ્ઞદેવ એક દાસીને ત્યાં અનહક નામે પુત્ર થયે. ચંદ્રસારના વિવાહ ચંદ્રકાંતાની સાથે થયા. હવે એકવાર વિજયવર્ધન નામના સૂરિ પધાર્યા. તેની પાસે ચંદ્રસારે શ્રાવક ધર્મ સ્વીકાર્યો. નગરને રાજા બહાર ગયે હતું ત્યારે વિધ્યકેતુ નામના પલ્લીપતિએ નગરને નાશ કર્યો. ચંદ્રકાંતાને ભીલ લેકે હરી ગયા હતા. તેને છોડાવવા ચંદ્રસાર અનહક સાથે પૈસા લઈને ઊપડ્યો. રસ્તામાં અનહકે ચંદ્રસારને કૂવામાં ફેંકી દીધો. કૂવામાં તેણે પિતાની સ્ત્રી ચંદ્રકાંતાને જોઈ. ત્યાર પછી નંદિવર્ધન સાર્થવાહે આ જેડાને કૂવામાંથી બહાર કાઢ્યું. સાર્થવાહ સાથે ચાલતી વખતે તેના જોવામાં પિલા દગાર અનહકનું મૂડદું પડેલું જોયું. સિંહે તેને મારી નાખેલે હતે. ત્યાર પછી ચંદ્રસાર રત્નપુર નગરમાં ગયે. તે વખતે રત્નપુર નગરમાં વિજયવર્ધન નામે મુનિ આવી ચડ્યા. તેમની પાસે ચંદ્રસારે દીક્ષા લીધી. કાળધર્મ પામી ચંદ્રસાર મહામુક વિમાનમાં ૮દેવતા તરીકે જન્મે. મરેલે અનહક નારકના જીવ થયે. પછી ચંદ્રસાર દેવને જીવ રથવીરપુરમાં નંદિવર્ધનને ત્યાં અનંગદેવ નામે પુત્ર રૂપે જન્મે. પેલે અનહક નરકમાંથી નીકળી સિંહ થયે. પછી મરીને તે તે જ નગરમાં ધનદેવ નામે પુત્ર રૂપે એક સાર્થવાહને ત્યાં પેિદા થયે. પછી તે ધનદેવ સાથે મિત્રતા થવાથી અનંગદેવ સાથે રતનદ્વીપમાં કમાવા ગયે. ત્યાં ખૂબ રન કમાયે. અને તેની Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પાસેથી બધું દ્રવ્ય હરવા ધનદેવે સ્વસ્તી નગરીમાં વિષમય લાડુ તૈયાર કર્યા, પણ કમનસીબે એ લાડુ પિતાના ભાગમાં આવ્યું અને તે ખાઈને ધનદેવ પિતે જ મરણ પામે. - હવે આ નગરમાં દેવસેન નામે એક મુનિ આવ્યા હતા. તેની પાસે અનંગદેવે દીક્ષા લીધી. અને કાળધર્મ પામી પ્રાણુત નામના ૧દેવલોકમાં જમ્યા. પેલે અનહકનો જીવ સાપ તરીકે પેદા થયે. અનંગદેવ પછીથી હસ્તિનાપુરમાં વીરદેવ નામના પુત્ર તરીકે એક ગૃહસ્થને ત્યાં જન્મે. અનહકને જીવ પણ તે જ નગરમાં દ્રોણક નામે પુત્ર રૂપે પેદા થ. બંને જણાએ કલાચાર્ય પાસે રહી વિદ્યાભ્યાસ કર્યો. બંને મિત્ર થયા. પણ વીરદેવે માનભંગ નામના ગુરૂ પાસે ભાવથી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. અને દ્રોણકે કપટથી ધર્મ સ્વીકાર્યો પછી વીરદેવનું ધન પડાવવા પેલા દ્રોણકે એક મહેલમાં પડી જાય તે ઝરૂખે રચાવ્યું. મહેલમાં ભેજન કર્યા પછી બ્રમથી દ્રોણક બનાવટી ઝરૂખામાં જવાથી પડીને મરી ગયે. વીરદેવે વૈરાગ્ય આવતાં દીક્ષા લીધી. અને તે મરીને દેવ થયે અને દ્રોણક નારકીમાં ગયે. પછી દીક્ષિત થયેલ વીરદેવને જન્મ ચંપાવાસ નગરમાં પૂર્ણભદ્ર નામે શ્રાવક પુત્ર રૂપે થયો અને તે પાછળથી ૧૩ અમરગુપ્ત નામે ઓળખાવા લાગ્યા. પેલે દ્રોણક સ્વયંભૂરમણ સાગરમાં મત્સ્ય તરીકે અવતર્યો અને પછી તે ધુમપ્રભા નરકમાં ગયે. ત્યાર પછી તે અનેક જન્મ કરી તે જ નગરમાં નંદયત્તી નામે પુત્રીના રૂપે જન્મે. તે નંદયતી સાથે અમરગુપ્તનાં લગ્ન થયાં. નંદન્તી કપટી સ્ત્રી હતી એટલે તેણે પિતાના પતિ અમરગુપ્તને વિષ આપવાને વિચાર કર્યો. ઘરમાં વિષ સંતાડતી હતી ત્યારે તેનું સર્પદંશથી મૃત્યુ થયું. સ્ત્રીના મરણથી વૈરાગ્ય પામેલ અમર Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ગુપ્ત મહાવ્રત ધારણ કર્યા અને તેની સ્ત્રી નંદન્તી મરીને નારકી થઈ. ઉપર મુજબ ધર્મવ આચાર્ય અવધિજ્ઞાની અમરગુપ્ત મુનિનું ચરિત્ર પિતાના વૈરાગ્યનું કારણ બતાવ્યું. તે સાંભળી સિંહકુમાર વધુ ધાર્મિકવૃત્તિવાળ થઈ પિતાના મહેલમાં ગયે. તેનામાં વૈરાગ્ય વધવા લાગે. સિંહકુમારના પિતા પુરૂષદત્ત અમિતતેજ ગુરૂ પાસે પિતાની સ્ત્રી સહિત દીક્ષા લઈ રાજ્ય સિંહકુમારને સોંપી નીકળ્યાં. પતિને વૈરાગ્ય મનવાળે જઈ તેની પત્ની કુસુમાવીએ પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. મધુબિન્દુનું દૃષ્ટાંત સિહકમારને ગુરૂજીએ એક દષ્ટાંત કહી સંભળાવ્યું. તેમાં કેઈ એક દુઃખી મુસાફર અટવીમાં ભૂલ પડી થાકી ગયા હતે. તે વખતે ગર્જના કરતે એક હાથી તેની સમક્ષ આવ્યું. હાથીની પાછળ કઈ રાક્ષસી હાથમાં તલવાર લઈને આવતી જણાઈ એટલે ભયભીત થયેલ એક વડ પર ચડી ગયે. અને વડની લટકતી વડવાઈ પકડી અદ્ધર લટકી રહ્યો. વડની નીચે કૂવામાં ચાર સાપ હતા અને એક અજગર. જે ડાળીને લટકીને એ રહ્યો હતે તે ડાળીને બે ઉંદરે કાપી રહ્યા હતા. હાથીએ ડાળી હલાવી તેથી ડાળીમાંના મધપૂડામાંથી મધ નીચે ટપકર્યું. મધમાખીઓ તેને કરડતી હતી. છતાં મુખમાં પડતાં મધનાં ટીપાં ચાટવામાં મુસાફર તલ્લીન હતે. મધુબિંદુનું આ દૃષ્ટાંત સંસારની અસારતા વ્યક્ત કરે છે! માટે ધર્મનું રક્ષણ લેવું જોઈએ. તેને ઉપનય આ પ્રકારે છે – Page #39 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાંતને ઉપનય :– દુ:ખી મુસાફર તે આપણે પિતાને જ જીવ. અટવીમાં ભૂલ પડે તે સંસારની ચાર ગતિ, હાથી પાછળ આવ્યો તે મૃત્યુ સમજવું. રાક્ષસી તે વૃદ્ધાવસ્થા જાણવી. ઊંચું વડનું ઝાડ તે મોક્ષ જ્યાં મરણરૂપ હાથીને બિલકુલ ભય નથી. કૂ તે મનુષ્ય ગતિ. સર્પે તે ચાર કષાયો. જે વડવાઈએ લટકી રહ્યો છે, તે જીવનું જીવતર, જેને બે ઉંદરે કાપી રહ્યા છે, તે સુદ અને વદ પક્ષ નિરંતર જીવનું આયુષ્ય ઘટાડી રહ્યા છે. જે મધમાખે કરડે છે, તે વિવિધ પ્રકારની વ્યાધિઓ. જે અજગર છે, તે નરક. મધુબિંદુ સમાન તુચ્છ ભોગે. આવાં સંકટમાં પડેલે કર્યો ડાહ્યો પુરૂષ તે ભેગવવા તૈયાર થાય! કુસુમાવલીને સ્વપ્ન અને પુત્ર જન્મ હવે અગ્નિશર્મા તાપસને જીવ વિદ્યુતકુમાર દેવકમાંથી ચ્યવી સંસારમાં રખડી પૂર્વ કર્મની વાસનાના દેષથી કુસુમાવલીની કુક્ષિમાં આવ્યું અને રાણીને એક ખરાબ સ્વપ્ન આવ્યું. તેના પેટમાં એક સાપે પ્રવેશ કર્યો. તે સાપે તેના પતિ સિંહકુમારને સિંહાસન પરથી પાડી નાખે. તેને ચિતા થઈ કે મારા ઉદરમાં રહેલ ગર્ભ કોઈ અનિષ્ટ કરશે. કુસુમાવલી રાણીને દેહલ જાગે કે “મારા પતિનાં આંતરડાં ખાઉં.” આ દેહલે અશુભ છે તેથી રાણીએ ગર્ભપાત કરાવવા પ્રયત્ન કર્યો પણ નિકાચિત કર્મના દોષથી ગર્ભ પડયે નહિ. રાજાને ખબર પડતાં તે દેહલે પૂરો કરવા મંત્રી મતિસાગરની સલાહ લીધી. મંત્રીએ રાજાના પેટ ઉપર કૃત્રિમ આંતરડાં ગોઠવી તે રાણીને આપ્યાં. રાણીએ પ્રસૂતિ થયે પુત્રને કઈ એકાંત સ્થાને મૂકી દેવા જણાવ્યું. દાસી લઈ જતી હતી, એટલે રાજાએ પૂછયું કે આ Page #40 -------------------------------------------------------------------------- ________________ શું છે? ગભરાયેલી દાસીએ કહ્યું કે, હે દેવ! કંઈ નથી. એટલામાં બાળકે રૂદન કર્યું. રાજાએ ધાયમાન થઈ દાસીને ઠપકે આવે. અને પુત્રને ગ્રહણ કર્યો અને બીજી ધાવમાતાને સોંપી ગુપ્તપણે પુત્ર જન્મની વધામણી કરાવી. પુત્રનું નામ આનંદ પાડયું. માટે થયે એટલે કલાભ્યાસ કરાવ્યો. અને યુવાન થયે યુવરાજપદે સ્થાપે. એકવાર દમતિ નામને સામંત રાજા યુદ્ધ માટે આવ્યું. સિંહકુમાર જાતે યુદ્ધ કરવા નીકળ્યા. દુર્મતિ રાજા શરણે આવ્યું. એટલે તેને દયા લાવી છેડી મૂક્યું. પણ દુષ્ટ આન દ. કુમારે દુર્મતિ સાથે મળી જઈ પિતાના પિતાનું કાસળ કાઢવાને મનસૂબે કર્યો. વૈરાગ્ય ઉત્પાદક વિચિત્ર પ્રસંગ એકદા રાજાએ “અહે કષ્ટમ અહે કષ્ટમ્' એમ લતાં એક લોકોના ટોળાંને જોયું. તેમાં મેટી કાયાવાળા એક મોટા અજગરને કુરર નામના ભયંકર જાનવરને પકડતે જે. એ કુરર નામનું ભયંકર પ્રાણું એક વૃદ્ધ સ૫ને પકડે છે. એ સર્ષે ભયથી ચીસ પાડતા દેડકાને પકડ છે. અજ્ઞાનીઓને આનંદ આપનાર, સજજનેને વૈરાગ્ય કરાવનાર, આવા મસ્યગલાગલ’ ન્યાયવાળા આ પ્રસંગને દેખી રાજ ખેદ પામી વિચારે છે કે આમાં કોઈને બચાવવાને ઉપાય રહ્યો નથી. અજગર લગભગ ફરરને ગળી ગયે છે. કુરર સપને અને સર્પ દેડકાને કંઠે પ્રાણ હોવા છતાં આ સર્વે એકબીજાને છોડતા નથી. ઊલટા તેઓ ગળી જવા વધારે વધારે પ્રયત્ન કરે છે. કેઈને છોડાવીએ તે પણ હવે તેઓ જીવવાનાં નથી. એકદા મધ્યરાત્રિએ જાગેલે રાજા વિચારવા લાગે. આ જગતમાં ઈન્દ્રિયના વિષયે ઝેર જેવા છે. અંતે આ વિષયે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨જા ભવમાં : આનંદકુમાર પોતાના પિતા સિહકુમારને ખગથી મસ્તકમાં પ્રહાર કરે છે. ( પૃષ્ઠ-૨૮ ) Page #42 -------------------------------------------------------------------------- ________________ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૫ નિશ્ચે દુઃખ આપનાર છે. છતાં ક્ષણિક સુખ ખાતર મનુષ્ય પાપનું સેવન કરે છે. દુઃખ એ પાપનું ફળ છે. ધમ એ પાપના નાશ કરનાર છે. દેડકાં જેવા નિખળ લેાકેાને સર્પ જેવા સખળ લેાકેા ત્રાસ આપે છે. તે જ સબળ લેાકેાને કુર જેવા એથી અધિક બળવાળા હેરાન કરે છે. કુરર પણ બિચારે પરાધીન છે. કુરર કરતાં પણ વધુ મળવાન અજગર પણ મૃત્યુને આધીન છે. આવા જગતમાં દુઃખાના બીજ રૂપ આ રાજ્યનું મને શું પ્રયાજન ? આનંદકુમારના રાજ્યાભિષેકની તૈયારી સિંહરાજાએ મ`ત્રી મંડળને પેાતાના દીક્ષાના અભિપ્રાય જણાવ્યેા. જિન વચનથી ભાવિત મનવાળા મંત્રી મંડળે રાજાના અભિપ્રાયને માન્ય કર્યાં. રાજાએ જયેતિષીઓને ખેલાવી આનં કુમારના રાજ્યાભિષેક-દિવસ પૂછ્યા. તેઓએ પાંચમે દિવસ જણાવ્યે. અભિષેક માટે માંગલિક પદાર્થા તૈયાર કરાવ્યા. રાજાએ ચિંતવ્યું કે કુમારના અભિષેક કર્યાં પછી ધઘાષ ગુરૂ પાસે દીક્ષા લેવા માટે જઈશ. એમ વિચાર કરતા રાજા અભિષેક દિવસની રાહ જોતા હતા. અભિમાની પુત્રે પિતાને કેદી બનાવ્યા પૂર્વ કર્મના દોષથી આનંદકુમારે રાજા દુતિ સાથે મળી એક ચેાજના ઘડી કે મહારાજાને મારી નાખવા. • એ મને રાજ્ય આપે અને હું રાજ્ય લઉ’એવા રાજયથી સયું. તે સમયે રાજાએ કા` પ્રસંગે કુમારને બેલાબ્યા. પણ પણ તે આવવા ઈચ્છતા ન હતા. એટલે દ્વારપાલને સાથે લઈ રાજા પાતે કુમારના ભવને ગયા. કુમારે વિચાર્યુ કે, આ કરતાં બીજો સારા સમય કાં મળશે ! એમ વિચારી પૂવેરના દોષથી * Page #44 -------------------------------------------------------------------------- ________________ એકદમ હણે હણે” એમ કહી તરવાર ઉગામીને પ્રતિહારને ઠાર કર્યો અને અતિ વિશ્વાસુ રાજાને પણ ગાઢ પ્રહાર કરી મરણતલ કરી નાખ્યો. રાજસૈન્ય કુમારની ચારે બાજુ ફરી વળ્યું. રાજાએ પિતાના શરીરના સેગંદ આપવાપૂર્વક સૈન્યને અટકાવી કહ્યું કે, હવે મને મરી ગયેલે જ જાણ, હવે કુમારને મારશે નહિ, એને રાજ્યાભિષેક કરે, હવેથી એ જ તમારે રાજા છે. કુમારે દુર્મતિને આજ્ઞા કરી કે, “આ રાજાને સજ્જડ બંધનથી બાંધ” ત્યાર પછી “જેવી કુમારની આજ્ઞા” એમ કહી દુર્મતિએ વિશ્વાસુ પાસે રાજાને બંદીવાન કરી કેદખાનામાં લઈ ગયા. કુમારે રાજ્ય-લગામ હાથમાં લીધી. કેદખાનું કેવું છે ! જેમાં વિષ્ટા અને ગટર જેવી દુર્ગધ ઊછળી રહેલ છે. ભીંતની પિલાણમાં સાપ છે. જ્યાં માખીઓ બણબણ કરી રહી છે. દરમાંથી ઉંદરે આવ-જાવ કરે છે, છાપરામાં સાપની કાંચળીઓ લટકી રહી છે. જ્યાં કોળિયાઓએ જાળના ચંદરવા બનાવ્યા છે. સીમંતક નારકના જેવા મૃત્યુની ભૂમિ જેવા અને યમરાજાના ક્ષેત્ર જેવા મોટા કેદખાનામાં રાજાને પૂરી દીધા. કુસુમાવલી રાણીની દીક્ષા પિતાના પતિને કેદખાનામાં લઈ જવાના સમાચાર સાંભળી કુસુમાવલી ભયંકર આક્રંદ કરતી મેતી જેવડાં આંસુ પાડતી જોરથી છાટી કૂટે છે. રાજાની અવસ્થા દેખવા લાયક નથી છતાં | કુસુમાવલી વગેરે અંતઃપુર કેદખાને પહોંચ્યાં, ત્યાં લેખંડની બેડીમાં જકડેલા રાજાને જોતાં જ રાણેએ વધારે આનંદ કરવા માંડયું. રાજાએ રક્ષક પાસે કઈ રીતે તે બંધ Page #45 -------------------------------------------------------------------------- ________________ કરાવ્યું અને સમજાવ્યું કે આ કલેશ કરાવનાર શેક કરવાથી શું લાભ? પૂર્વે કરેલાં કર્મના વિપાકે અટકાવી શકાતા નથી. રાગના વિલાસને અંતે તે દુઃખદ હોય છે, આવું સમજ્યા પછી રૂદન કરવું યોગ્ય નથી. તમે જિન વચન પ્રાપ્ત કર્યું છે, માટે તેની આરાધના કરો, તે સિવાય દુઃખ ક્ષય કરવાનો બીજો ઉપાય નથી. “એ વાત બરાબર છે તેમાં લેશ પણ શંકા નથી” એ નક્કી કરી રાજાની આજ્ઞા મેળવી જીવિતથી નિરપેક્ષ બની કુસુમાવલીએ ગંધર્વદત્તા નામની વિદ્યાધર સાધ્વી પાસે દીક્ષા લીધી. સિંહકુમારનો આહાર ત્યાગ-પુત્રને કોપ સિંહકુમારને જેલમાં હંમેશા વિવિધ કદના થાય છે. છતાં સમભાવે તે ભગવે છે. એક દિન રાજાએ વિચાર્યું કે હવે જીવિત ટૂંકુ છે, તે હું અવસરને હવે અનશન કરૂં. એમ મન સાથે નક્કી કરી આહાર ન લેવાની પ્રતિજ્ઞા કરી. પહેરેગીરોએ એ વાત આનંદકુમારને જણાવી. એટલે તે એકદમ કે પાયમાન થઈ પિતાના વિશ્વાસુ માણસને સિંહકુમારને ભજન કરવા સમજાવવા મોકલ્યા. એ સેવકે સમજાવ્યું કે ભેજન નહિ કરશે તે કુમાર તરત તમને મારી નાખશે. સિંહરાજાની અંતિમ સાધના * એટલામાં તે કોય કરતે આનંદકુમાર ત્યાં આવ્યું. અને કહે છે કે આહાર નહિ કરશે તે હમણાં જ મસ્તક છેદી નાખીશ. - સિંહકુમાર કહે, જીવ દરેક સમયે સમયે આવીચી મરણ વડે મરી જ રહ્યો છે. પરલોક પ્રયાણ કરનાર સાથેની દરેક સમયે સમયે આયુષ્ય ક્ષીણ થાય છે, તે આવીચી મરણ કહેવાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ જેમ કેઈ આગળ જાય તેમાં અહીં ભયનું કારણ શું છે? જીવિત અનિત્ય છે, મરણ અવશ્ય થવાનું જ છે. હરણિયા રૂપ જીવને વધ કરતે મૃત્યરૂપી શિકારી આવી રહ્યો છે, જેને પ્રતિકાર કઈ જ કરી શકતું નથી. એમાં કેઈની ઓળખાણપિછાણ કે લાગવગ ચાલતી જ નથી. જિન વચનામૃત સરખું રસાયણ મને મળ્યું છે, જેથી હું મરણથી બીતે નથી. ધીર પુરૂષનું સમાધિ મરણ પંડિત-મરણ કહેવાય છે અને તે ઉત્સવભૂત બને છે. યમરાજા સાથે યુદ્ધ કરી શકાતું નથી, તેનાથી પલાયન કરી શકાતું નથી. તેનાથી કોઈ છૂટી શકતું નથી. તૈયાર થયેલા અનાજને ખેડૂત જેમ લણે છે, તેમ યમ રૂપ ખેડૂત જન્મેલા સર્વ જીને લણી નાખે છે. દેવકમાં પણ મૃત્યુ તે છે જ, તે પછી વ્યાધિ-જરા-ગ-શેકથી ભરપૂર એવા મનુષ્ય લેકમાં જીવ જે જીવી રહ્યો છે, તે તે મૃત્યુને પ્રમાદ છે. માટે હે વત્સ! તું મરેલાને મારીને કુળને કલંક ન લગાડ. આ સાંભળી કુમાર “હજુ પણ આ કેવું બોલે છે.” એમ બોલતાં ખગથી પોતાના પિતાના મસ્તકમાં પ્રહાર કર્યો. “નમે જિણાણું' બેલી નિર્મળ ચિત્તવાળા પિતા સિદ્ધરાજા મરણ પામ્યા. મરીને તે રાજા સનતકુમાર નામના ત્રીજા દેવલેકમાં લીલારામ નામના વિમાનમાં પાંચ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. જ્યારે પુત્ર આનંદકુમાર પિતૃઘાતી પાપ કરી રત્નપ્રભા નામની પહેલી નારક-પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળે મહાર નારકી થયે. યાકિની મહત્તરાના ધર્મપુત્ર ભવ-વિરહાક આચાર્યશ્રી હરિભદ્રસૂરિ – વિરચિત સમરાદિત્ય – કથાને બીજે ભવ સંપૂર્ણ થયે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શિખિકુમાર અને જાલિની પુત્ર અને માતાને ત્રીજો ભવ આજ'બુઢ્ઢીપના પશ્ચિમ વિદેહમાં કોસાંબી નગર છે. ત્યાં અજિતસેન રાજાના ઇન્દ્રશાં નામે મત્રી છે, તેની શુભકરા નામની પત્નીની કુક્ષીમાં આનંદના જીવ નરકમાંથી તિર્યંચ ગતિમાં રખડી જાલિની નામે પુત્રી થઈ. તે જ રાજાના મંત્રી બુદ્ધિસાગર મત્રીના પુત્ર બ્રહ્મદત્તની સાથે જાલિનીનું લગ્ન થયું. સિહકુમારના જીવ દેવલાકમાંથી ચ્યવી કર્માંના પ્રભાવથી જાલિનીના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. સ્વપ્નમાં સેનાના કળશ મુખમાં પ્રવેશ કરતા જોયા અને તે બહાર નીકળી ભાંગી ગયા એવું સ્વપ્ન જોયુ. પૂર્વ જન્મના વૈરના કારણે જાલિનીને ગર્ભપાત કરાવવાની ઈચ્છા થઈ પરંતુ નિકાચિત કર્મોંના ચેાગે તે ગર્ભ માં નહિ. બ્રહ્મદત્તને ખબર પડતાં બધુજીવા નામની તેની સખીને સૂચના કરી કે બાળકની કાળજી રાખવી. ગભ પુણ્યશાળી હોવાથી ઉત્તમ દહલા-મનારથી થયા કે ‘હું સ` જીવાને અભયદાન આપુ, જીનમદિરામાં પૂજા કરાવુ, તપસ્વીઓની ભક્તિ કરૂ, શાસ્ત્ર શ્રવણુ કરૂ અને કેદીઓને ડાવુ’ પતિએ તે બધા દોહલા પૂર્ણ કરાવ્યા. ગર્ભસમય પૂરો થતાં બાળકને જન્મ આપ્યા. ખાળકને મારી નાખવાની માતાને બુદ્ધિ જાગી. બ્રહ્મદત્તને સખીએ જણાવ્યું તેથી બ્રહ્મવ્રુત્ત બાળકને ચેાગ્ય જગ્યાએ મોખસ્ત કરાવ્યા અને શિખિકુમાર નામ રાખી કળાઓમાં પ્રવીણ બનાવ્યો, જાલિનીને મૃત બાળક અવતર્યાં છે તેવી જાહેરાત કરી. પેાતાની માતાએ ગર્ભ પડાવવા પ્રયત્ન કરેલ, તે વાત Page #48 -------------------------------------------------------------------------- ________________ શિખિકુમારને જાણ થતાં તેને વૈરાગ્ય થયે. સંસાર અસાર લાગે. પુત્રને બીજે સ્થાને ઉછેર્યો એ વાતની માતાને ખબર પડતાં કોધ કરી પતિને કહ્યું કે, “જ્યાં સુધી પુત્રને ત્યાગ નહિ કરો ત્યાં સુધી મારે અન્નપાણુને ત્યાગ છે. કુમારને આ વાતની જાણ થતાં મારી જ આ પાપ-પરિણતિ છે તેમ માન્યું. પિતાજી દુઃખી થાય છે, માટે મારે અહીં રહેવું યેગ્ય નથી. એમ વિચારી કેઈને કહ્યા વિના શિખિકુમાર એકલે નગરમાંથી બહાર નીકળી ગયા. વિજયસિંહ આચાર્યને સમાગમ અશોક નામના ઉદ્યાનમાં શિખિકુમારે વિજયસિંહ નામના આચાર્યને દેખ્યા. તેમના ઉપર પ્રીતિ ઉત્પન્ન થઈ. પાસે જઈ વિનયપૂર્વક પ્રણામ કર્યા. ગુરૂએ ધર્મલાભ આપે. ગુરૂને પૂછ્યું કે આપ સર્વાગે સુંદર દેખાવ છે, તે અનુસારે આપને વૈભવ પણ વિશાળ હો જોઈએ. તેમ છતાં નિરપેક્ષ બની નિઃસંગતા કેમ ધારણ કરી છે? આપને વિરાગ્ય થવાનું શું નિમિત્ત બન્યું? ગુરૂએ કહ્યું, સાંભળ :–“લેહી-માંસ મજા-અસ્થિ અને વિષ્ઠાથી ભરેલા આ શરીરમાં સુંદરપણું શું છે! કલેશ= કંકાસ, અને છેવટે દુર્ગતિનું ફળ આપનાર આ વૈભવમાં મમતા શી! સ્વપ્ન જેવા સમાગમમાં આસક્તિ શી! રેગથી ઘેરાયેલો જીવ એકલે જ હેરાન થાય છે, કે કુટુંબીઓ દુ:ખ વહેંચી લેતા નથી. જીવ પરલોકમાં એક જ જાય છે તેને કોઈ રોકી શકતું નથી. સંસારમાં વૈરી હોય તે પિતા થાય છે, પુત્ર વૈરી થાય છે, આવા વિચિત્ર સંસારમાં ભરસો શું રાખવે? છતાં મને વૈરાગ્યનું નિમિત્ત મયું છે તે તું સાંભળ: Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અજિતવીર્ય તીર્થકરનાં દર્શન લક્ષમીનિલય નામના નગરમાં સાગરદત્ત નામે શેઠને હું પુત્ર હતું. એકવાર ફરવા જતાં નાળિયેરીનું વૃક્ષ જોયું. તેના મૂળ અતિ ઊંડા હતાં. તે દેખી મને થયું કે અહીં કેઈ કારણ હોવું જોઈએ.. . એટલામાં સુગંધી પવન ફૂંકાવા લાગે. પુષ્પ ખીલી ઊડ્યાં. પક્ષીઓ હર્ષિત થયાં, પશુવર્ગ જાતિ-વેર ભૂલી ગયે આગળ જતાં ધમચક જોયું. અષ્ટપ્રાતિહાર્ય સહિત ભામંડળથી યુક્ત શ્રી અજિતવીય તીથકરનાં દર્શન થયાં. દેવાએ સમવસરણ બનાવ્યું. પ્રભુએ સિંહાસને બેસી ધર્મદેશના આપી. કેટલાકે ચારિત્ર, દેશવિતિ અને સમ્યકત્વ સ્વીકાર્યું. મેં પ્રભુને નાળિયેરીનાં વૃક્ષ સંબંધી પ્રશ્ન કર્યો. ભગવંતે ફરમાવ્યું કે તે વૃક્ષની નીચે ભૂમિમાં તે અને નાળિયેરીના છ સાત લાખ સોનિયા દાચ્યાં છે, એને ઉપગ તારા હાથે ધર્મમાં થવાને છે. સાંભળ– નાળિયેરીના જીવ અને તારા પૂર્વ ભવો પહેલાં ભવમાં તમે ગુણચન્દ્ર અને બાલચંદ્ર નામે બે ભાઈઓ હતા. તમે બંનેએ અહીં ૭ લાખ સોનૈયા દાટ્યાં લેભથી ગુણચક્રે વિચાર્યું કે આને મારી નાંખું તે હું બધા ધનને માલિક થાઉં! તેણે ભોજનમાં ઝેર આપ્યું. મરીને તું વ્યંતરદેવ થયે. તે સર્પદંશથી રૌદ્ર ધ્યાનથી મારીને નારકમાં નારક થ. તું શેઠને ત્યાં દેવદત્ત નામે પુત્ર થયે. નારકીને જીવ મરીને રસપ થયે. સર્ષે તને ડંખ દીધે. માણસોએ સર્પને મારી નાખે, તે મરીને સિંહ થયે. Page #50 -------------------------------------------------------------------------- ________________ તું ઈદેવ નામને શ્રેષ્ઠિ પુત્ર થયે તું નિધાન પાસે આવ્યું. સિહે તને જે. સિંહે તારી ઉપર તરાપ મારી ફાડી નાખે. તે સિંહને તલવારથી ઘા કર્યો. ત્યારબાદ નવા ભવમાં તમે બંને જોડિયા ભાઈ થયા. તારું નામ કાલસેન અને બીજાનું નામ “ચડસેન પાયું. તમે બંને આ સ્થળ ઉપર આવ્યા. પૂર્વ ભવના સંસ્કારથી ત્યાં ખોદતાં નિધાન દેખ્યું. ચંડસેને દ્રવ્યના લેભથી તને ત્યાં જ મારી નાખે. તે મરીને ત્રીજી નારકમાં ગયે. તું પણ એ દ્રવ્યના ભોગવટા વિના મરીને નારકી થયું. ત્યાંથી તું બાલસુંદર નામે શેઠને ત્યાં પુત્ર થયે. શીલદેવ નામના સાધુ પાસે તું જૈનધર્મ પામ્યા. વ્રતનું પાલન કરી તું લાંતક નામના દેવલોકમાં દેવ થયા. ત્યાંથી તું નગરશેઠને સમુદ્રદત્ત નામે પુત્ર થયે. બીજે મંગલક નામે દાસીપુત્ર થયો. તું અનંગદેવ નામના આચાર્ય પાસે ધર્મ પામ્યું. તારા લગ્ન જિનમતી નામની શ્રાવકની પુત્રી સાથે થયાં. | એકદા જિનમતીને તેડવા તારે જવાનું થયું. તારી સાથે મંગલક પણ હતે. મુસાફરી કરતા નિધાનના સ્થાને આવ્યા. તમે બંને તે સ્થાને બેઠા. એ સ્થાને એક ઝાડનું મૂળિયું જોઈ તને કૌતુક થયું કે જરૂર આ સ્થાને નિધાન હશે? નિધાન જોવામાં આવ્યું તે કલેશના કારણભૂત માની જમીન પૂરી દીધી મંગલકે વિચાર્યું આ બધું ધન એકલે લઈ લેશે. આગળ મુસાફરી કરતાં લેભ દોષથી વિશ્વાસુ એવા તારી ઉપર છરીને ઘા કરી નાશી ગયે. એટલામાં ભાગ્ય ચેગે પરિવાર સહિત અનંગદેવ આચાર્ય સપરિવાર ત્યાં પધાર્યા. Page #51 -------------------------------------------------------------------------- ________________ 23 ત્યાં નજીકમાં થાણેશ્વર ગામમાં ગુરૂ મહારાજ માસક૯૫ કરવા રોકાયા. ત્યાં તારે એક માસમાં ઘા રુઝાઈ ગયે. તને વૈરાગ્ય આવ્યું. તે આચાર્ય મહારાજ પાસે ચારિત્ર લીધું. જિનમતીને ખબર પડી તે પણ વૈરાગી બની. માતા-પિતાની આજ્ઞા લઈ તેણે પણ દીક્ષા લીધી. નિરતિચાર સંયમ પાળી વેયક દેવલેકમાં તું દેવ થયે. મંગલક નિધાન ઉપર મમતા કરી નિધાનને ઢાંકી ત્યાં જ વાસ કરતે. મરીને નરકે ગયે. ત્યાંથી બાવીસ સાગરોપમનું આયુષ્ય પસાર કરી ચંડાળને ત્યાં કહો થયે. પૂર્વભવના અભ્યાસથી નિધાન પાસે આવ્યો. ત્યાંથી પ્રેરણું કરવા છતાં લેભથી ખસતું જ નથી તેથી કોધી ચંડાળે મારી નાખે. તે ત્યાંજ નિધાનના સ્થળે ઉંદર થયું. ત્યાં ગતભવની એઘ સંજ્ઞાથી તે સ્થાને મમત્વ થયું. કેટલોક સમય ત્યાં પસાર કર્યો. એક સમયે ત્યાં સેમચંડ નામને જુગારી નિધાન પાસે બેઠે. તેની આજુબાજુ એ ઉંદર પ્રદક્ષિણા દેવા લાગે. એટલે જુગારીએ તે ઉંદરને મારી નાખે. ત્યાંથી મરીને તેજ જુગારીની નાક કાન વિનાની દુર્ગિલા નામની ભાર્યાની કુક્ષિમાં ૧૧રૂદ્રચંડ નામે ચેરપણે ઉત્પન્ન થયે. યુવાવસ્થામાં ચોરી કરવા લાગ્યો. એક વખત ચોરી કરતા પકડાયો. રાજા એ શૂળી ઉપર ચડાવ્યો. અશુભ લેશ્યામાં મારીને ૧૨નારક થયો. તે નારકનું આયુષ્ય પૂરું કરી આજ વિજ્યમાં લહમીનિલય નગરમાં સ્ત્રીપણે ૧૩ શ્રીદેવી નામે સમુદત્ત શેઠની શી થઈ. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તું ચૈવેયક દેવકમાંથી ઍવી શ્રીદેવીની કુક્ષિમાં સાગરદત્ત નામે પુત્ર થયે. યુવાન થતાં દેવશર્મા નામે આચાર્ય પાસે તું પ્રતિબંધ પામે. એક સમયે નિધાન પ્રદેશ પાસે તું આવ્યું. ત્યાં ખાડે ખેદતાં નિધાન જોયું. તે સરળભાવે નિધાનની વાત માતાજી શ્રીદેવીને કહી. લેભ દેશથી આ પુત્રને મારીને હું એકલી જ ગ્રહણ કરૂં એમ વિચારી તને ઉપવાસને પારણે ઝેર આપ્યું. પરંતુ એક સિદ્ધપુત્રે તારૂં ઝેર ઉતારી દીધું. તને વૈરાગ્ય થયે. એટલે દેવશર્મા આચાર્ય પાસે ચારિત્ર લીધું. તું ચારિત્ર પાળી રૈવેયકમાં ફરી દેવ થયે. તારી માતા પુત્ર વધના પરિણામથી દ્રવ્યને ભોગવટે કર્યા વિનાજ મરીને ૧૪નરકમાં ગઈ. ત્યાંથી નીકળી અનેક ભવ તિર્યંચમાં રખડીને નાળિયેરના ઝાડ રૂપે હાલ ઉત્પન્ન થઈ છે. તું દૈવેયકમાંથી નીકળી સાગરદનને પુત્ર થયો છે. આ હકીક્ત સાંભળી મને વૈરાગ્ય થયો. રાજાની આજ્ઞા લઈ ધન બહાર કઢાવ્યું. અને સમગ્ર ધન દુઃખી જીવેને વહેંચીને વિજયધર્મ આચાર્ય પાસે મેં દીક્ષા લીધી છે. હે શિખિકુમાર! ચારિત્ર લેવાનું વિશેષ પ્રયોજન આ છે. એ પ્રમાણે વિજયસિંહ આચાર્યે શિખિકુમારને પિતાના ભાનું વૃત્તાંત ફરમાવ્યું. શિખિકુમારે કહ્યું, હે ભગવન? આ સંસાર આજ છે આપ ધન્ય છે કે આપે દીક્ષા સ્વીકારી! હવે હું આપને પૂછું કે કયા ગુણવાળે સાધુ બની શકે? Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ભગવતે ફરમાવ્યું કે સાંભળ ! “ સાધુ બનવાને યોગ્ય તે ગણાય, જે આ દેશમાં ઉત્પન્ન થયેલા હાય, વિશિષ્ટ જાતિફળવાળા હાય, ક્ષીણપ્રાય સ્વલ્પ ક્રમવાળા હાય, નિર્મળ બુદ્ધિવાળા- મનુષ્ય પણ દુર્લભ છે. જન્મ એ મરણનું નિમિત્ત છે, સોંપત્તિએ ચાંચળ છે, વિષય-ભાગા દુ:ખાનાં કારણ છે, સચાગ ત્યાં વિયેગ છે, દરેક સમયે સમયે જીવ આવીચિ—( નિર ંતર ) મરણથી મરી રહેલા છે, કમનાં ફળે અવશ્ય ભાગવવાં જ પડે છે.” આ પ્રકારનું સ્વરૂપ જેણે જાણેલુ' હાય, તેથી વૈરાગી થયા હેાય, જેના કષાયા પાતળા થયા હોય. જે અલ્પ હાસ્યવાળા, કૌતુક વગરના, વિનીત, શિષ્ટનાને બહુમાન્ય હાય, દ્વેષ ન કરનારે, સુંદર દેહઆકૃતિવાળા, શ્રદ્ધાવાન, સ્થિર શ્રદ્ધાવાળા, સમર્પણ ભાવવાળા હાય. સાધુપણાની દુકરતા શિખિકુમારે કહ્યું, હું આપને સમર્પિત થાઉં છું. ભગવતે કહ્યું કે હું ભાગ્યશાળી? ખીજા પણ કેટલાક ગુણા જરૂરી છે, તેવા ગુણુ વગરનાને આ સાધુપણું આપી શકાતું નથી, સંસારમાં સાધુપણું એ કે સ્વભાવથી નિર્ગુંણુ એવા આ લેવું એામ્ય છે, પરંતુ એ ઘણું દુષ્કર છે. અહીં સાધુપણામાં સદા શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવ રાખવાના છવાયા પાળવી, હિંસાથી વિરતિ ! સાવધાનપણે જરૂર પડે તા સત્ય જ ખેલવાનું ! Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૬ નાની અલ્પ મૂલ્યની પણ વગર આપેલી વસ્તુ માલિકની રજા વિના ન લેવાની! મન-વચન કાયાથી બ્રહ્મચર્ય પાલન! વજ્ર-પાત્ર-ઉપકરણમાં પણ નિમત્વ! રાત્રે ચારે આહારને ત્યાગ ! વિશુદ્ધ આહાર ગ્રહણ કરવા ! દાષ રહિત માપસર અવસરે ભાજન ! પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચનમાતાનું પાલન ! બાર પ્રકારના તપ તથા ભાવનાનુ સેવન ! અસ્નાન ! ભૂમિશયન, કેશના લેચ ! શરીરની ચઢીપના ત્યાગ ! સુઘડતા તરફ બેદરકારી ! સવા ગુરૂને પૂછીને જ કાર્ય કરવું ! ક્ષુધા-તૃષાદિ ખાવીશ પિરષહા સહુન કરવા ! ન મળે તે પણ નભાવી લેવું વગેરે. વધારે શું કહેવું! શીલના અઢાર હજાર અગાને વિસામા લીધા વિના વહન કરવા સ્વરૂપ સાધુપણું છે, એ એ હાથે સમુદ્ર તરવા જેવું, સ્વાદ વગરના રેતીના કાળિયા ખાવા જેવું, તીક્ષ્ણ ધારવાળી તરવાર પર ચાલવા જેવું, મળતી અગ્નિજવાળામાં પડવા જેવું, પવનથી કોથળા ભરવા જેવું, ગંગામાં સામા પ્રવાહે તરવા જેવું, ત્રાજવામાં મેરૂ પર્વતને તાળવા જેવું, એકાકીપણે ચતુરંગી સૈન્ય જીતવા જેવું, આવી આવી અનેક ઉપમાત્રાળુ સાધુપણું દુષ્કર છે. કુમારને સમર્પણ ભાવ હતિ વિકસ્વર સુખકમળવાળા શિખિકુમારે કહ્યું, હું ભગવન્ ! સૌંસાર–સ્વરૂપને જાણ્યા પછી પ્રયત્ન કરનાર પ્રાણીને Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૭ એ કારણે દુષ્કર લાગતાં નથી. ભગવંતે કહ્યું, બરાબર છે, પણ સંસારનું સ્વરૂપ સમજવા છતાં અનેક ભવેન કુસંસ્કારથી જીવ ફરી મૂંઝાય છે, પણ મારું શું થશે? એ વિચારતે નથી ગુરૂના ઉપદેશને માનતો નથી. વિનય બહુમાન કરતો નથી. અપયશથી બીતે નથી જેથી આલેક અને પરલેકમાં કલેશ ભેગવે છે. માટે મેહને પ્રથમ નષ્ટ કરે. શિખિકુમારે કહ્યું, હે ભગવન ! આપની પાસે ચારિત્ર લેવું તેજ મેહને નષ્ટ કરવાને ઉપાય છે. વળી પુરુષ કાર્ય આરંભ કર્યા સિવાય ફળ મેળવી શકતો નથી. અથવા પ્રયત્ન કરનાર નક્કી કાર્ય સિદ્ધ કરે જ છે. વળી મેહને નાશ કરવાનો ઉપાય હોય તે આ એક જ ઉપાય છે કે આપની પાસે સાધુપણું સ્વીકારવું. કાયર-બીકણ પુરૂષ પણ વહાણ અને કસ્તાનના સહારાથી મહા સમુદ્ર તરી જાય છે. અહ૫ પુણ્યવાળાને તો આ બુદ્ધિ જ થતી નથી. અરે આવી બુદ્ધિ પ્રગટ થવા છતાં ગુણ સંપન્ન ગુરૂને વેગ થતો નથી. માટે મારા ઉપર કૃપા કરે. ભગવંતે કહ્યું, “હે વત્સ! અમારી તે કૃપા છે જ પણ આ શાસ્ત્ર મર્યાદા છે કે ચેડાં આવશ્યક સૂત્રો જણાવી આગમના ભાવ સમજાવી, થોડા દિવસ પાસે રાખી પછી દીક્ષા આપવી.” શિખિકુમારે કહ્યું, હે ભગવન ! આપ મારી ઉપર મહાન ઉપકાર કર્યો છે. મારે દીક્ષા લેવી જ છે, તે મારે શાસ્ત્ર મર્યાદા પાળવી જ જોઈએ, આપે કહ્યું તે મને માન્ય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શિખિકુમારના પિતાનું આગમન અને પ્રાર્થના કુમારના પિતા બ્રહ્મદર કોઈ પ્રકારે સમાચાર મેળવી શોધ કરતાં કરતાં કેટલાક પરિવાર સાથે હાથણી પર બેસીને આવ્યા. આવીને પ્રણામ કર્યા, ભગવંતે ધર્મલાભ આપે, પછી ગુરૂ પાસે બેઠા. શિખિકુમારે વિનયથી કહ્યું, હે પિતાજી મારી એક પ્રાર્થના છે તે પૂર્ણ કરો. બ્રહ્મદરે કહ્યું, હે વત્સ! બોલ આ જીવન પણ તારે આધીન છે.” શિખિકુમારે કહ્યું, “હે પિતાજી! આપ તે સંસારસ્વરૂપના જાણકાર અને અનુભવી છે. મારી ઉપર આપ કૃપા કરે. આપની આજ્ઞાથી હું વીતરાગ-પ્રણત સાધુ ધર્મનું સેવન કરી મનુષ્યપણું સફળ કરું.” નેહથી આંસુ લાવી બ્રહાદને ગદ્ગદ્ સ્વરે કહ્યું. “હે પુત્ર! સાધુપણા માટે તારે માટે આ કાળ ગ્ય નથી. શિખિકુમારે કહ્યું, “હે પિતાજી ! જેમ મૃત્યુ માટે કઈ અકાલ નથી, તેમ સાધુધર્મ માટે કઈ અકાલ નથી.” નાસ્તિકવાદી પિંગલકની અજ્ઞાન માન્યતા આ સમયે બ્રહ્મદત્તના સેવક નાસ્તિકવાદી પિંગલકે આગળ આવી કુમારને કહે, “હે કુમાર તું કઈકથી ઠગ લાગે છે.” કેમકે આ જગતમાં પાંચભૂતેથી પરલેક જનાર જીવ શરીરથી જુદે દેખાતું નથી. શિખિકુમારે કહ્યું તમારી Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વાત અસંગત છે, અહીં આચાર્ય મહારાજ બિરાજે છે. તેથી મારે જવાબ આપે એ અનુચિત છે, આચાર્ય મહારાજ પોતે જ જવાબ આપશે. આચાર્ય મહારાજે જવાબ આપે. “હે મહાબ્રાહ્મણ! આ કુમાર જન્માંતરના અભ્યાસથી કલ્યાણ-ભાવનાથી ભાવિત મતિવાળે છે. લઘુકમી થઈ વીતરાગના વચન સાંભળવાથી પ્રગટ થયેલા ક્ષયે પશમ ભાવથી, યથાર્થ તત્વજ્ઞાન ઊપજવાથી ભવસ્વરૂપને જાણીને વૈરાગી બને છે, નહિ કે કોઈએ તેને ભરમાવ્યું છે. ” પિગલકે કહ્યું- હે ભગવંત મધુપિંગ નામે મારા દાદા હતા. તે હિંસા-જુઠ આદિ પાપમાં રત હતા. તમારા મત પ્રમાણે તે નરકમાં ગયા હશે? મારા ઉપર તેમને અત્યંત નેહ હતો, તે પછી તેઓ અહીં આવી મને નિવારણ કેમ કરતા નથી! ભગવંતે કહ્યું, “સાંભળ, જેમ કે ઈ મહા ગુને કરનાર રાજાના હુકમથી પકડો હેય, લેઢાની સાંકળથી જકડાય, ઘેર અંધકારવાળા કેદખાનામાં પરાધીન બનેલે, તે સગાસંબંધીને જેવા પણ સમર્થ બની શકતા નથી. તે પછી શિખામણ આપવાની શી વાત કરવી! એવી રીતે નારકી છ પણ ભયંકર પાપે કરી પ્રચંડ પરમાધામી અસુરે વડે જકડાયેલા અંધકારવાળી નરકમાં પરતંત્ર બનેલા કેવી રીતે બહાર નીકળી શકે ! અને તેને Page #58 -------------------------------------------------------------------------- ________________ આવીને શિખામણ પણ કેવી રીતે આપી શકે ! તેઓ બિચારા નરકની અંદર અપાર વેદનાને અનુભવ કરે . પિંગલકે કહ્યું. “હે ભગવંત? જો એમ હોય તે મારા પિતાજી સામપિંગ નામે હતા. તેઓ તે અત્યંત પરલેકના નિયમવાળા અને જીવહિંસા આદિ પાપકર્મો નહિ કરવાની પ્રતિજ્ઞાવાળા હતા. પાછળથી સાધુપણું સ્વીકારી તમારા ધર્મ પ્રમાણે દેવલોકમાં ગયા હશે. તેમને હું બહુ જ વહાલે હવે, મેં તેમને આવીને “ધર્મને ઉપદેશ કરજે” એમ કહેલ તે પછી તે દેવકમાં સ્વાધીન છે, તે શા માટે ત્યાંથી આવી મને પ્રતિબંધ ન કરે ! ભગવંતે કહ્યું, “જેમ કે હીન જાતિ-કુલવાળો દરિદ્ર પુરૂષ દેશાંતરમાં જઈ રાજ્ય પ્રાપ્ત કરે, દેવાંગનાઓ જેવી સ્ત્રીઓ પરણે, સુંદર બાળકને પિતા બને, મહાસુખમાં બેલ તે લજજા પમાય તેવી પહેલાની કર્કશા-ખરાબ સ્ત્રીને જેમ યાદ કરતું નથી, તેમ દે મનુષ્યપણાને દુર્ગધી અને ગંદકીનું સ્થાન જાણી દેવઋદ્ધિ મેળવીને દેવાંગનાઓથી પૂજા પામતે અત્યંત સુખમાં ડૂબેલે, મનુષ્ય ભવને યાદ પણ કરતા નથી તે પછી આવે તે કયાંથી! અને શિખામણ પણ કયાંથી આપે ! બૃહત સંગ્રહણીમાં ૧૯૧-૧૨-૧૯૦ કહ્યું છે કે – સંત દિવ પિમા, વિસય પસત્તા સમર કરવા, અણુહિણુ અણુઅકજજા, નરભવસુહન ઇતિ સુરા ૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ ચારિપંચ જેયણ સયાઈ, ગંધ આ માણુઅ લેગસ્ટ, ઉ વચ્ચઈ જેણું, ન હુ દેવા તેણુ આનંતિ રા પંચમુ જિણુકલ્લાહેસુ, ચેવ મહરિસિ તવાણુભાવાઓ, જમ્મતર નેહેણુ ય, આગચ્છતિ સુરા ઈહયં ૩ અર્થ :-દેવાંગનાઓને વિષે સંક્રમેલ દિવ્ય પ્રેમવાળા, પાંચે ઈન્દ્રિયના વિષયમાં આસક્ત, મજજન નાટક વગેરે અધૂરા કાર્યવાળા, પિતાના કાર્યમાં મનુષ્યની સહાયની પરવા વિનાના, મનુષ્ય લેકની દુર્ગધ સહન ન થવાથી દે મનુષ્ય લેકમાં આવતા નથી. તેના મનુષ્યલેકની દુર્ગધ ૪૦૦ થી ૫૦૦ જન સુધી ઊંચે ઊછળે છે, તેથી દેવે અહીં આવતા નથી. પરા વળી શ્રી જિનેશ્વર દેનાં પાંચ કલ્યાણકમાં, મહા મુનિઓના તપના પ્રભાવથી અને પૂર્વભવના ગાઢ સ્નેહથી દે અહીં આવે પણ છે. ૩ વળી પિંગલકે પૂછયું, હે ભગવંત જીવ દેખાતે કેમ નથી? ગુરૂ ભગવંતે કહ્યું, એક ઓરડામાં માણસ શેખ વગાડે છે, ઓરડાના બધાં જ બારણું બરાબર બંધ છતાં, અવાજ આવે જ છે, તેમ શરીરથી જુદે જીવ છે એમ શ્રદ્ધા કર તે અરૂપી, અગુરુલઘુ ગુણવાળે છે, તેથી છદ્મસ્થ મનુષ્ય તેને જોઈ શકતા નથી. વિશિષ્ટજ્ઞાની-કેવલજ્ઞાની તેને જોઈ જાણી શકે Page #60 -------------------------------------------------------------------------- ________________ ફર છે, જાતિસ્મરણ જ્ઞાનથી સંસારી જીવ પોતાના ગત જન્માને પણ જાણી શકે છે. વળી સંસારી જીવાને સુખી-દુઃખી જોવાથી પુણ્ય પાપનાં ફળ પણ અનુભવી શકાય છે અઢાર પાપસ્થાનકે એ દુ:ખનાં કારણા છે, એથી જીવા ચડાળ વગેરે હલકી જાતિમાં તથા તિય ચ તથા નારકમાં ઉત્પન્ન થાય છે. પાપ ન કરવાનાં પચ્ચક્ખાણ, રાગ-દ્વેષ-મેહના નિગ્રહ એ પુણ્યનાં કારણેા છે. એ પુણ્યથી ચક્રવર્તીપણું, દેવપણું મળે છે, અને પર'પરાએ મેાક્ષ મળે છે. જ્યાં જન્મ-મરણ આદિ ખધાં દુઃખાના અભાવ છે. આ પ્રમાણે ગુરૂ ભગવંત પાસેથી નિર્મળ બેાધ પામી અશ્રુ-જળપૂર્ણ નયનવાળા, ઉત્પન્ન થયેલા હૃદયના સદ્ભાવથી પિંગલકે અને બ્રહ્મદત્ત શ્રાવકધમ સ્વીકાર્યાં, ત્યારબાદ બ્રહ્મદત્તે શિખિકુમારને પ્રેમપૂર્વક કહ્યું કે, હું વત્સ ! ‘હું તને રજા આપું છું. તું તપ અને સંયમમાં ઉદ્યમ કર ! શિખિકુમારે કહ્યું, ‘હે પિતાજી ! આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યાં છે . પછી બ્રહ્મદત્ત ચારિત્રની તૈયારી કરાવી, આઘાષણા પૂર્ણાંક વર્ષીદાન અપાવ્યું, જિન-મ દિશમાં અષ્ટાહ્નિકા મહે।ત્સવ કરાવ્યા, અને પ્રશસ્ત મુહૂતે દિવ્ય શિબિકામાં બેસી નગરમાંથી શ્રી વિજયસિંહ આચાય પાસે આવી જિનેપષ્ટિ વિધિથી સમગ્ર દુઃખના નાશ માટે મહા પ્રવ્રજ્યા સ્વીકારી Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૩ નગરલોકેએ અભિનંદન આપ્યા. માસકલ્પ પૂરે કરી આચાર્ય મહારાજાએ વિહાર કર્યો. એ પ્રમાણે ચારિત્ર પાળતાં અનેક લાખ વર્ષો વીતી ગયાં. માતાનું આમંત્રણ પૂર્વના વૈરાનુબંધના કારણે જાલિની માતાને ભારે પશ્ચાત્તાપ થયે કે, હું તેને મારી ન શકી અને તે અહીંથી જીવતે ચાલે ગયે. તે ઠીક ન થયું. હવે કંઈક ઉપાય કરી તેને મારી નાખું. આ વિચાર કરી તેણે સેમદેવ નામના પુરહિતને મધુર વચનવાળે સંદેશ તથા રત્નકંબલ-કામળી ભેટ મેકલી. વિજયસિંહ આચાર્યની તપાસ કરતાં સમાચાર મેળવી ત્યાં તે આવ્યું. તેણે કહ્યું, અત્યંત પશ્ચાત્તાપ-અગ્નિથી બળી રહેલ તમારી માતાએ કુશળ સમાચાર જાણવા માટે મને મેક છે. શિખિકુમારે વિચાર્યું કે, માતાનું હૃદય સ્નેહથી કાયર હોય છે. માતા-પિતાને ઉપકાર કઈ રીતે વાળી શકાય નહિ, એમ વિચારી કહ્યું કે હું માતાના કારણે દીક્ષિત થયે નથી, માતાજી નિષ્કારણ દુઃખ લગાડે છે. સેમદેવે કહ્યું કે, તમારી માતાએ કહેવડાવેલ છે કે, હું પુત્ર ! સ્ત્રી-વર્ગ સંકુચિત હૃદયવાળે, અવિવેકનું ભાજન, વગર વિચાર્યુ કરનાર, ચંચળ ઈષ્યલુ હોય છે. જ્યારે પુરૂષ-વર્ગ ગંભીર. વિચારપૂર્વક કાર્ય Page #62 -------------------------------------------------------------------------- ________________ કરનાર, સ્થિર સ્વભાવવાળ, ગુણને જાણનાર હોય છે. હું તે સ્ત્રી જાત હોવાથી ન કરવાનું કર્યું પણ તમે પુરૂષ જાત છતાં મારું હૃદય પારખ્યા વિના તમે પ્રવજ્યા કેમ સ્વીકારી ! હવે અહીં આવી મને અવશ્ય દર્શન આપવાં. તમારે માટે રત્નકંબલ મોકલી છે, તે આપ અવશ્ય સ્વીકારશે.” ગુરૂ મહારાજે કુમારના બહુમાનથી રત્નકંબલ સ્વીકારી. અને કહ્યું કે, કેઈ અંતરાય નહીં આવે તે ભણતું શ્રુતજ્ઞાન સમાપ્ત થયા પછી કુમારમુનિને મોકલીશ. સોમદેવ પાછે ગયે. કોઈ સમયે વિહાર કરતાં સાંભળ્યું કે “બ્રહ્મદર મૃત્યુ પામ્યા.” એથી ગુરૂ મહારાજે શિખિકુમારને કેટલાક સાધુપરિવાર સાથે કૌશાંબી નગરી તરફ વિહાર કરાવ્યું. વિહાર કરતાં તે નગરીમાં મેધવન નામના ઉદ્યાનમાં મુકામ કર્યો. લોકોને ખબર પડી કે શિખિકુમાર સાધુ પધાર્યા છે. રાજા તથા નગરજને આવ્યા. શિખિકુમાર મુનિએ આક્ષેપણું-ધર્મ પ્રત્યે આકર્ષણ કરનારી ધમ કથા સંભળાવી. બીજે દિવસે માતા પાસે ગયે. બ્રહ્મદત્તના મરણથી ક્ષીણ કાંતિ વૈભવવાળી માતાને દેખી. કુમારે માતાને ઓળખી જ નહિ. પરંતુ માતાએ તે તેને ઓળખી લીધે. માયા કરતી માતાએ અથુજળ-પૂર્ણ નયને પિક મૂકી રુદન શરૂ કર્યું. શિખિકુમારે આશ્વાસન આપ્યું. હે માતાજી!” આ સંસારવાસ આવે જ છે. સંગ ત્યાં વિગ લખાવે છે. માટે વિવેકી આત્માઓએ ધર્મ સેવ જોઈએ. હવે મેહ શેક ત્યાગ કરી ધર્માચરણ કરો.” Page #63 -------------------------------------------------------------------------- ________________ જાલિનીની કપટ-જાળ જાલિનીએ કહ્યું, હે પુત્ર! તે મને આ અવસ્થાને યોગ્ય તે આપ. શિખિકુમારે તેને શુભ પરિણામની પ્રશંસા કરી આણુવ્રતે આપ્યાં. જાલિનીએ તેને મારી નાખવા વિશ્વાસમાં લેવા માટે સાવ દેખાડતી વ્રત લીધાં. શિખિકુમાર જવા તૈયાર થયા ત્યારે કહે છે કે “હે પુત્ર! આજ તારે અહીં જ ભૂજન કરવું.” શિખિકુમારે કહ્યું કે એક ઘરેથી ભેજન લેવું એ મુનિઓ માટે અનાચાર ગણાય છે. આમ હંમેશા પુત્રમુનિ ધર્મદેશના આપે છે અને માતા મારવાના ઉપાય શોધે છે. પણ કોઈ ઉપાય જ નથી, એવામાં ચતુર્દશી આવી. આજે ઉપવાસ હોવાથી સાધુઓ ભિક્ષા લેશે નહિ, હવે કાલે જે નહીં મારી શકું તે પૂનમ પછી વિહાર કરી જશે! માટે ઝેર મિશ્રિત લાડુ અને જુદે કંસાર બનાવ્યું. ભજન લઈને જલિની ઉદ્યાનમાં પહોંચી શિખિ કુમારે કહ્યું, હે માતા? આ અનુચિત રીતે સામે આહાર કેમ લાવ્યાં! માતાએ કહ્યું, આજે તે તમને જાતે જ ભેજન કરાવીને પુણ્ય પ્રાપ્ત કરવું છે. શિખિકુમારે કહ્યું, હે માતાજી? સાધુ માટે તૈયાર કરેલું અને સામે લાવેલું ભજન કરવું અનાચાર છે. તેણે કહ્યું, હે પુત્ર! તમે ન સ્વીકારે તે મારા મનને શાંતિ નહિ થાય. તમે અહીં વિહાર કરીને આવ્યા એ નિષ્ફળ માનીશ. એમ કહી પગમાં પડી Page #64 -------------------------------------------------------------------------- ________________ સરળ સ્વભાવી તેમણે વિચાર્યું કે, ધર્મશ્રદ્ધા તથા પુત્રને માતાને કેટલું છે. ખેને તેની ભાવનાને ભંગ થાય, એમ લાભાલાભ વિચારી કહ્યું કે, હવે બીજી વખત આવો આરંભ ન કરે. જાલિનીએ કહ્યું, હવે તું કહે તેમ કરીશ. કુમારના બહુમાનથી સાધુઓએ કંસાર વહે. સાધુઓએ ભેજન કરી લીધું. પછી મારે હાથે જ તારે આજે ભજન કરવાનું છે. એમ કહી જાલિનીએ બાકી રહેલ કંસાર તથા તાલપુટ ઝેર ભેળવેલ લાડુ કુમાર સાધુને આપ્યું. અને તે કુમારે વાપર્યો. શિખિકુમારની અંતિમ સાધના કુમારને શરીરમાં ઝેર ચડવા લાગ્યું. મને આ શું થયું? એ સમજી ગયે, છતાં ગભીરતા રાખી કંઈપણ બોલ્યા નહિ. ઝેરથી વ્યાપેલા શરીરવાળા તે મુનિ વિધિપૂર્વક અનશન સ્વીકારી વિચારવા લાગ્યા કે, મારે માતાને ધર્મકાર્ય અને ચારિત્રમાં જેડી જલદી સંસારના કલેશથી છેડાવવી એવી મારી ઈચ્છા પૂર્ણ ન થઈમારા કારણે મારી માતા અપયશમાં પડશે! અજાણ લેકે પૂર્વેની વાત યાદ કરીને ન શક કરવા ગ્ય શંકા કરશે ! માતાને કલેશ કરાવનાર આ જન્મને ધિક્કાર છે! કેટલીક વખત પરભવના કર્મથી ગુને ન કરવા છતાં પણ કેટલાક અપયશ મેળવે છે. જ્યારે કેટલાકને ગુનો કરવા છતાં પણ તેને ગુને હેકાય જાય છે. વિચિત્ર કર્મની ગતિ છે. અથવા તે અત્યારે બીજી ચિંતા કરવાથી શું! Page #65 -------------------------------------------------------------------------- ________________ પરમપદને સાધી આપનાર પરમ પંચ પરમેષ્ઠિ-નમસ્કાર મંત્રનું સ્મરણ કરૂ!. મેક્ષસુખના ફળરૂપ કલ્પવૃક્ષ સરખે જિન ધર્મ અને મલ્ય છે તે હવે આ આવેલું દુઃખ મારા પાપનું જ ફળ છે. એમાં બીજા કઈ છેષ નથી, પછી પૂર્વે કરેલા દુષ્કતની નિદા કરી તેમજ સુકૃતની ખૂબ ખૂબ અનુમોદના કરી ભગવંતના મરણમાં લયલીન બની ગયા. શુભ ભાવનાવાળો તે પાંચમાં બ્રહ્મદેવલોકમાં રતિલક્ષમી-સમાગમ નામના વિમાનમાં નવ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયે. જાલિનીને જીવ બીજી શર્કરા પ્રભા નામની નારકીમાં ત્રણ સાગરોપમના આયુષ્યવાળે નારક થ. યાકિની – મહત્ત સૂનુ શ્રી હરિભદ્રસૂરિએ રચેલા સમરાદિત્ય કેવલિ ચરિત્રને ત્રીજે ભવ સંપૂર્ણ થયે. ધન અને ધનથી પતિ-પત્નીને ભવ-૪ મુશમ નામનું નગર હતું. ત્યાં પરાક્રમી સુધન્વા રાજ રાજ્ય કરે. ત્યાં વૈશ્રમણ અમને સાર્થવાહ છે, શ્રીદેવી તેની પત્ની છે બને બધી રીતે સુખી છે, પણ આટલી મોટી ઉંમરે પણ તેને કોઈ સંતાન ન હતું. આ ઊણપ તેમને બધાં સુખે વચ્ચે પણ બેચેન બનાવી જતી. એકવાર આ સાર્થવાહ-દંપતીએ નગરની બહાર આવેલા ધનદેવ નામના યક્ષની માનતા માની કે– “જો તમારા Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રભાવથી અમને પુત્રપ્રાપ્તિ થશે તે હું યક્ષરાજ ! અમે તમારા મહાત્સલ કરીશું અને પુત્રનું નામ પણ તમારૂ જ રાખીશું, ’ સમય જતાં 'પતીની આ ભાવના આખરે ફલીભૂત થઈ ખરી. એટલે પુત્ર જન્મ થતાં અગાઉ કરેલી પ્રતિજ્ઞા મુજબ તેમણે યક્ષને મેટો ઉત્સવ કર્યાં અને પુત્રનું નામકરણુ ધન '' કર્યું. પણ આ જન્મ લેનાર જીવ કાણુ હતા ? શ્રીદેવીના ખોળા ખૂંદનાર આ બન તે જ શિખિકુમાર ઉર્ફે પહેલા ભવને ગુણુસેનકુમારનેા જીવ. બીજી બાજુ જે પહેલા ભવમાં અગ્નિશાઁ હતા, તે જાક્ષિનીના જીવ મરીને તેજ નગરમાં સાÖવાહ પૂર્ણભદ્રની પત્ની ગામતીની કુક્ષિમાં પુત્રીરૂપે ઉત્પન્ન થયા. નામ ધનથી પાડવામાં આવ્યું. સમય વીતતા ગયા, ધન અને ધનથી ઉમરલાયક બન્યાં. પરસ્પર પરિચયમાં આવ્યાં, પરંતુ બંનેનાં નામમાં શાબ્દિક સામ્ય છતાં એક બીજા વચ્ચે મહુ" અંતર હતું. પૂર્વ જન્મના સંસ્કાર વશ ધન-ધનથી પ્રત્યે પ્રેમાળ હતા પણ ધનશ્રી ધનને ઈર્ષ્યા ભરી નજરે જોતી હતી. શ્રી સહજ માયાને ધનકુમાર સમજી ન શકયા. અને તે તેના ઈર્ષ્યાળુ સ્વભાવને સદ્ગુણમાં જ ખપાવતા, એકવાર પુરહિત પુત્ર સામદેવ કે જે ધનના જિગરજાન મિત્ર હતા. તેણે ધનના આશય તેના પિતાને જણાવ્યે, એટલે Page #67 -------------------------------------------------------------------------- ________________ અw65030900%૦૦૦૦૦૦૦૦૦૦૦wessoc રું ૩ જા ભવમાં : માતા જાલિની સાધુ બનેલા પિતાના જ પુત્ર શિખિકુમાર મુનિને ઝેરી લાડુ પહેરાવે છે, ( પૃષ્ઠ-૪૬ ) Page #68 -------------------------------------------------------------------------- ________________ Page #69 -------------------------------------------------------------------------- ________________ તેમણે પૂર્ણભદ્રની પાસે તેની પુત્રી માટે માંગણી મૂકી. બંનેના લગ્ન મેટા આડંબરથી કરવામાં આવ્યા. બંને લગ્નગ્રંથીથી જોડાવા છતાં પણ ધનશ્રીની વર્તણૂક પતિ તરફ અગ્ય જ રહી. પરંતુ ધન તેને માફ કરી દેતે. આમ ધનશ્રીને વધુ મોકળાશ મળતી ગઈ. પરિણામ એ આવ્યું કે–ઘરમાં કામકાજ કરતાં નંદક નામના મેકર સાથે પણ તે અગ્ય વ્યવહાર ચલાવતી થઈ કે જે અગ્નિશમના પહેલા ભવમાં કુલપતિને સંગમક નામને તાપસ પિતાને જિગરજાન મિત્ર હતે. એકદા ધનકુમારે પરદેશ જઈ ધન ઉપાર્જન કરવાને વિચાર નંદકને જણાવ્યું. અને કહ્યું કે, તું મારી ઈચ્છા પિતાજીને જણાવ. પિતાજીની સંમતિ મળી. ધનકુમાર જવા તૈયાર થયે. નગરમાં ઉત્પ ણ કરાવી કે ધનકુમાર તામ્રલિપ્તી નગર તરફ પ્રયાણ કરનાર છે; સાથે આવવું હોય તેને જરૂરી સામગ્રી મળશે. ધનશ્રીએ વિચાર્યું કે ઠીક થયું. નંદક સાથે મારે સંગ નિર્ભય રીતે થશે. પણ ફરી નંદક પણ સાથે જનાર છે. તે જાણે કપટ કળા કેળવી પતિને અપૂર્ણ નયને કહ્યું કે, “હે આર્યપુત્ર! તમારા વિયેગમાં હું અવશ્ય પ્રાણુને ત્યાગ કરીશ.” એમ કહી કૃત્રિમ રૂદન કરવા લાગી. ધનકુમારે માતા-પિતાની પાસે ધનને પણ સાથે લઈ જવાની રજા મેળવી. ધન કુમારનું પ્રયાણ શરૂ થયું. બે માસમાં તામ્રલિપ્તી નગરે પહોંચ્યા. માલ વેચે ઈચ્છિત લાભ ન થયો એટલે ફરી Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૦ નંદક અને ધનશ્રી સાથે મંત્રણા કરી આગળ સમુદ્ર-પાર જવાનો નિર્ણય કર્યો. શરણાગત જુગારી મહેશ્વરદત્ત ઉપર ઉપકાર એકદા જુગારીઓના ટેળામાંથી ભાગીને એક મહેશ્વરદત્ત નામને જુગારી ધન કુમારને શરણે આવ્યું. આંસુ ભરેલી આંખવાળે ગદ્ગદ્ સ્વરે તે કહેવા લાગ્યું કે, “હે આર્ય ! આ જુગારીઓથી મારું રક્ષણ કરો.” ધનકુમારને દયા આવી. નંદકને ઓર્ડર કર્યો કે એને જેટલું દેવું હોય તેટલું આપી દે. જુગારીઓએ સેળ સેનામહોરે માગી અને ધનકુમારે અપાવી દીધી. પછી સ્નાન કરાવી વસ્ય પહેરાવી જમાડીને હિત-શિક્ષા આપી. મહેશ્વરદત્તની ભાવનાને પલટ થયા. તેણે પિતાના મિત્ર ગેશ્વર નામના કાપાલિક પાસે કાપાલિક વ્રત લીધું. ધનકુમારે નંદક અને ધનશ્રી સાથે પ્રયાણ શરૂ કર્યું. એકદા ધનશ્રીએ નંદકને કહ્યું કે આ ધનને મારી નાખી આપણે ક્યાંક ચાલ્યા જઈ એ. નંદકે કહ્યું, એ મારા ઉપકારી છે, તેથી આ વાત એગ્ય નથી. આપણું સ્વામી ગુણવાન હોવાથી તારે આ દુષ્ટ વિચાર સ્વપ્નમાં પણ નહીં કરે. ધનશ્રીએ વિચાર્યું કે, મારા કાર્યમાં નંદક સહાયક નહીં થાય, માટે મારે જાતે જ આ કાર્ય કરવાનું છે. ધનશ્રીએ પરિવ્રાજિકા સાધીને કાળાન્તરે જીવ લેનાર કાર્મણ યોગને પ્રયોગ કર્યો. કામણ- ગથી ધન મહા વ્યાધિમાં પટકાયે. પિટમેટું થઈ ગયું. વદન સૂજી ગયું. હાથ પગમાંથી રસી નીકળવા લાગી. Page #71 -------------------------------------------------------------------------- ________________ તૃષા લાગે છે. પણ પાણી પેટમાં ટકતું નથી. ધનને વિચાર આવ્યું કે સમુદ્રમાં પડતું મૂકી આત્મહત્યા કરૂં? પણ બિચારી ધનશ્રીનું શું! એમ વિચારી નંદકને કહે છે કે, હું મારી મિલકતને તેને વ્યવસ્થાપક નમું . વળી આ પતિ-વત્સલા મારી પત્નીને મારા કુટુંબીઓ ભેગી કરી દેજે. અને ધનશ્રીને કહ્યું કે, તું પણ પાપ છોડીને શીલ પાળી અને નંદકને તારા હિતેચ્છુ તરીકે ગણજે. આ સાંભળી દુઃખથી નંદક રડવા લાગે. અને ધનશ્રી કપટથી રડવા લાગી. ધનકુમારે આત્મહત્યાને વિચાર મેકૂફ રાખે. ધનશ્રીએ ધનને સમુદ્રમાં ફેંક ધનશ્રીએ વિચાર્યું કે હજુ આ મર્યો કેમ નહિ! સ્વદેશમાં પહોંચ્યા પછી એને મારવાને ઉપાય દુર્લભ થશે. માટે આને મારી નાખવાને ગ્ય સમય પાકી ગયેલ છે. સવારે પગ જોવા માટે વહાણના કિનારે ઊભું રહેશે, ત્યારે ધક્કો મારી સમુદ્રમાં ફેકી દઈશ, અને નંદક પણ કાયમી મારે થશે. એમ વિચારી ધનશ્રીએ પગ ધોવા માટે જાગેલા પિતાના પતિને સમુદ્રમાં ફેંક્યું. કેટલાક સમય ચૂપકીથી ઊભી રહી. અને વહાણ આગળ વધ્યું ત્યાર પછી હાહાર શરૂ કર્યો. છાતી ફૂટવા લાગી. અને વધારે રડવા લાગી. નંદક પણ સમુદ્રમાં પડવા માટે તૈયાર થ. પણ પરિવારે પકડી રાખ્યું. વહાણ અટકાવી બનતી તપાસ કરી. સવારે વહાણ આગળ ચાલ્યાં. Page #72 -------------------------------------------------------------------------- ________________ પર બચી ગયેલા ધનનું ચિંતન ધનકુમાર સમુદ્રમાં પડતા ભાગ્ય યેગે પાટિયું મળ્યું. સાત રાત્રિ ખારા પાણીથી જેને વ્યાધિ ચાલ્યા ગયે તે તે કિનારે પહોંચી ગયે. અહે સ્ત્રી-વર્ગની માયા અને નિર્દયતા, અહે ન કલ્પી શકાય તે મારા પ્રત્યે વેરભાવ. આ તે નરકની નિસરણ છે માટે એની ચિંતા શા માટે કરવી! એમ વિચારી ધનકુમારે દેશ તરફ પ્રયાણ કર્યું. જુગારી મહેશ્વરદત્તનો પ્રત્યુપકાર જુગારીઓથી છેડાવીને શિખામણ આપીને ધનકુમારે જેના ઉપર ઉપકાર કર્યો હતે. અને જેણે કાપાલિક-વત ગ્રહણ કર્યું હતું. તે મહેશ્વરદત્ત ગારૂડિક મંત્રને સિદ્ધ કરી. સમુદ્રકાંઠે રહેતે હતે, યોગીએ ધનને ઓળખે. તેણે કહ્યું, તમે અહીં ક્યાંથી ! અને આવી અવસ્થા કેમ! “ઘરનું દુશ્ચરિત્ર બીજા પાસે પ્રગટ ન કરવું.' એમ વિચારી સમુદ્રમાં વહાણ ભાંગી જવાથી આ અવસ્થા થઈ છે. એમ જણાવ્યું. કાપાલિકે કહ્યું વિષમ ઝેરને ઉતારનાર પાઠમાત્ર-સિદ્ધ ગારૂડ મંત્ર ગુરૂએ આપેલ તમે સ્વીકાર કરે. ધને વિચાર્યું “હું નહીં ગ્રહણ કરીશ, તે આને મેટી પીડા થશે. એમ સમજી ધને તે ગ્રહણ કર્યો. મહેશ્વરે બતાવેલ માગે તે દેશ તરફ ચાલ્ય. ગારૂડ મંત્રનો સદુપયોગ - રસ્તામાં શ્રાવસ્તી નગરમાં રાજાના સુમંગલ નામના પુત્રને સર્પ કરડ્યો. રાજાએ ઘેષણ કરવી. ધનકુમારે કુમારનું ઝેર Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ઉતાર્યું. રાજાએ ખુશ થઈ ધનને અતિ કીમતી ભેટ કરી પિોતાના વિશ્વાસુ માણસો સાથે ધનકુમારને પિતાના વતન સુશર્મનગરે મેક. માતા પિતાને મેળાપ રાજપુરૂષોએ ધનકુમારને સુશર્મનગરે પહોંચાડ્યો, માતા-પિતાને મળે. તેઓએ અભિનંદન આપ્યું. જિનમંદિરોમાં પૂજા કરાવી, દાન દેવરાવ્યું, રાજાએ ધામધૂમથી પ્રવેશ કરાવ્યું. માતા-પિતાએ ધનશ્રીની હકીકત પૂછી, ધને જણાવી, સી આશ્ચર્ય પામ્યા. તારે ગ્ય કન્યાની તપાસ કરાવશું. તારે સંતાપ ન કરો એમ માતા-પિતાએ આશ્વાસન આપ્યું. ધને કહ્યું કે, સંતાપને કઈ અવસર નથી. પછી ધનકુમાર નજીકના સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં ગયો. યશેધર ચરિત્ર અઢાર હજાર શીલાંગધારી અનેક સાધુના પરિવારવાળા કેશલદેશના વિનયંધર રાજાના પુત્ર યશોધર નામના શ્રેષ્ઠ શ્રમણને ત્યાં જોયા. દર્શન થતાં જ ધનકુમારને પ્રમેહ થયે. વંદના કરી ગુરૂ પાસે બેઠે. કામદેવ સરખા રૂપવાળા ગુરૂને જોઈને ધનકુમારે પૂછ્યું કે, આજે વિષય-સુખને ત્યાગ કરી દીક્ષા કેમ લીધી? ગુરૂ મહારાજે કહ્યું, એકાંતે વૈરાગ્યના સ્થાન રૂપ આ સંસાર જ કારણ છે. તે પણ મારું પિતાનું ચરિત્ર જ મને વૈરાગ્યનું કારણ બન્યું છે. મારું પૂર્વભવનું ચરિત્ર વૈરાગ્યનું કારણ છે કે તે આ પ્રમાણે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ યશોધરના પૂર્વના નવ ભ આ ભરતક્ષેત્રમાં વિશાલા નગરીમાં સુરેન્દ્રદત્ત નામને નવભવ પહેલાં હું રાજા હતા. મારા પિતાએ શ્રમણપણું લીધું. મારી માતા યશોધરા હતી. નયનાવલી નામે મારી ભાર્યા હતી. એકવાર દાસીએ મસ્તકમાં પળિયે મને બતાવ્યો. તે સમયે મને વૈરાગ્ય થયે. નયનાવલીને તે અભિપ્રય બતાવ્યો. તેણે જવાબ આપે. હે આર્યપુત્ર! આપને જે રુચે તે કરો. હું પણ તે જ માર્ગ સ્વીકારીશ. - હું રાત્રે વાસ-ભવનમાં ગયે. વિષય-સુખથી વિરક્ત હેવાથી સૂતે હતેએટલામાં નયનાવલી “રાજા ઊંઘી ગયા છે.” એમ માની પલંગથી ઊતરી-વાસઘરમાંથી બહાર નીકળી. મેં વિચાર્યું શા માટે આ અકાળે બહાર નીકળી ! તલવાર ગ્રહણ કરી પાછળ ગયે. રાજમહેલનું રક્ષણ કરનાર કૂબડા પાસે જઈ તેને જગાડ્યો. આંખ ચોળતાં કૂબડાએ કહ્યું કે, આજે મોડી કેમ! રાણીએ કહ્યું, આજે રાજા મોડા ઊંઘી ગયા. તેથી વિલંબ થયેલ છે. તે કૂબડા સાથે મેહ-ચેષ્ટામાં પ્રવર્તી. આ દેખીને મારા મનમાં કે પાનલ પ્રગટ થયું. મેં ચિતવ્યું કે “બંનેને મારી નાખું ? વળી મનમાંથી વિવેક જા, આ કૂબડે પુરૂષમાં શ્વાન સરખે છે. અને જેનું શીલ અને જીવિત નાશ પામ્યું છે, એવી નયનાવલી રાણીને મારવાથી શું? મારા જે જ ગુણધર પુત્ર હેવા છતાં પણ એનું આવું ચરિત્ર! સ્ત્રી અવિવેકની બહુલતાવાળી હોય છે તે સાચું ઠર્યું. હું તે Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રમણપણું લેવા તૈયાર થયે છું તે પછી ગુણધરકુમારની લઘુતા થશે ! મેં તરત જ તલવાર મ્યાનમાં નાખી, રાણી ઉપરથી મારું મન વિરક્ત બની ગયું. અને ધર્મ તરફ વધારે વળ્યું. હું વાસગ્રહમાં જઈ શયનમાં સૂઈ ગયે. અને ચિંતવવા લાગે. “ખરેખર મહિલા એટલે ભૂમિ વગર ઊગેલી વિષલતા, અગ્નિ વગરની ઉલકા, ભેજન કર્યા વિના થયેલે ઝાડાઊલટીને રેગ, નામ વગરને વ્યાધિ, વેદના વગરની મૂછ, ઉપદ્રવ વગરની મરકી, બેડી વગરની નજર કેદ, વગર દોરડાનો ફાસે, નિષ્કારણ મૃત્યુ. આ સંસાર આવે જ છે. આ માટે દીક્ષા જ યંગ્ય છે. એટલામાં નયનાવલી પાછી આવી. મારી બાજુમાં સૂઈ ગઈ. મને આલિંગન કર્યું. મેં ઊંઘવાને ડોળ કર્યો. પ્રાતઃકાળે મહામંત્રીને મેં મારા વિચાર જણાવ્યું, તેઓ સમ્મત ન થયા. હજી ગુણધરકુમાર પરિપકવ બુદ્ધિવાળો થયે નથી. વળી “પ્રજાનું રક્ષણ કરવું એ પણ ધર્મ જ છે. મેં કહ્યું ધર્મદૂત આવી ગયા પછી રેકાવું નહિ, એવી આપણું કુલની મર્યાદા છે. તેઓએ કહ્યું, આપ જાણે તે સાચું. તે દિવસ તે વ્યવસ્થા કરવામાં પૂરો થયે. રાત્રે છેલ્લા પહેરે મેં એક સ્વપ્ન દેખ્યું કે, “હું સિંહાસન પર બેઠે Page #76 -------------------------------------------------------------------------- ________________ હતું, ત્યારે મારી માતા યશોધરાએ મને નીચે પાડી નાખે. હું ગબડતાં નીચે સાતમી ભૂમિ સુધી ગબડ્યો. મારી પાછળ માતા પણ તે જ પ્રમાણે ગબડતી નીચે આવી હું ઊભું થઈ પાછે ઉપર આરૂઢ થયે.” એટલામાં હું જાગી ગયે, ધર્મધ્યાન કરતાં રાત્રિ પૂર્ણ કરી. સવારમાં સભા-મંડપમાં બેઠે એટલામાં મારી માતા ત્યાં આવી પહોંચી. હું વિનયપૂર્વક ઊભું થયે “માતા-પિતાના ઉપકારને બદલે કઈ પ્રકારે વાળી શકાતું નથી છતાં હું એ ઉપાય કરૂં! સ્વપ્નની વાત એવી રીતે જણાવ્યું કે મને દીક્ષાની રજા આપે! એમ ચિંતવી મેં માતાજીને વિનંતી કરી કે, હે માતાજી! ગુણધર કુમારને રાજય સેપી હું શ્રમણ થ, પણ પછી હું નીચે પડ્યો. આવું સ્વપ્ન મેં જોયું છે. તરત જ માતાએ પગ પછાડી ચૂધૂકાર કરીને કહ્યું કે, આ સ્વપ્નના દોષને નાશ કરવા વેદમાં કહેલ વિધિ પ્રમાણે કોઈ જીવનું કુલદેવતાને બલિ આપીને શાંતિકર્મ કર. મેં મારા કાનમાં આંગળી નાખી માતાને કહ્યું કે “શું છવઘાતથી શાંતિકર્મ થાય! પ્રાણને વિનાશ કરવા જેવું બીજું કંઈ પાપ નથી.” અભયદાન દેવાથી લાંબું આયુષ્ય, સારું રૂપ, નીરંગીપણું પ્રાપ્ત થાય છે, માટે મારે શ્રત પાળવું તેજ રોગ્ય છે. માતાએ કહ્યું “હે પુત્ર! મારું વચન તારે માન્ય Page #77 -------------------------------------------------------------------------- ________________ રાખવું પડશે” એમ બેલતી યશોધરા માતા પુત્રના પગમાં પડી. ત્યારે મેં વિચાર્યું કે વડીલના વચનના ભંગ કરતાં પણ તને ભંગ પરિણુમે ભયંકર હોય છે.” એમ વિચારીને માતાને વિનંતિ કરી કે “હે માતાજી! જે હું તને પ્રિય હેઉં તે દુર્ગતિમાં ફેંકનાર આવી આજ્ઞા ન કર ? અથવા મારા જ માંસ-લેહીથી કુલદેવતાનું પૂજન કરે.” એમ કહી મેં મ્યાનમાંથી તલવાર ખેંચી. લેટના બનાવટી હૂકડાને ઘાત એજ વખતે કુકડાએ શબ્દ કર્યો, એ માતાના સાંભળવામાં આવ્યો, એટલે તેણે કહ્યું, “હે પુત્ર આ કૂકડો એમ સૂચન કરે છે અને આ કહ૫-રિવાજ છે કે આવા સમયે જેને શબ્દ સંભળાય તેને કે તેની આકૃતિને મારી ઇચ્છિત ધારણું પૂર્ણ કરવી. માટે આ જ કૂકડાને મારી નાખ. મેં કહ્યું “હું મારા પિતાના સિવાય બીજાને નહીં મારીશ.” માતા કહે એમ છે, તે લેટના કણકથી બનાવેલા કૂકડાને વધ કર એમ બેલી મારા પગમાં પડી. એ વખતે દાક્ષિણ્યતાથી માતાના સ્નેહમાં મોહિત બનતાં મારું જ્ઞાન અજ્ઞાન બની ગયું. આ વખતે શિલ્પ-કળા જાણનાર પાસે કૂકડે બનાવ્યો, અમે કુલદેવતા પાસે ગયા માતા બેલી હે કુલદેવી! મારા પુત્રે દેખેલા દુઃસ્વપ્નના દેશના નાશ માટે આ કૂકડાને ધરાવીએ છીએ, માટે તેના શરીરે કુશળ કરજે. માતાની આજ્ઞાથી મેં Page #78 -------------------------------------------------------------------------- ________________ પ૮ બનાવટી કૂકડાનો વધ કર્યો. માતાએ મને એનું માંસ ખાવાનું કહ્યું. મેં કહ્યું, “માતાજી માંસ ખાવાની વાત ન કરશે.” માંસ ભક્ષણના દોષ માંસ ખાનારના ગુણે, વ્રત, નિયમે, મંત્ર ઔષધ વગેરે બધું નિષ્ફળ થાય છે. ઝેર એક જ વાર મારે, જ્યારે માંસ ખાનારને ભવની પરંપરા થાય છે, નરકનાં દુસ્સહ દુખે સહન કરવી પડે છે. ઔષધ તરીકે પણ આપે કે અનુમોદના કરે તે પણ નરકે જાય છે. માંસ દુર્ગધવાળું અશુચિ-સ્વરૂપ છે. માતાએ કહ્યું, હે પુત્ર! આ કંઈ ખરેખરું માંસ નથી. ત્યારે મારે માતાની વાત સ્વીકારવી પડી, કલ્પના કરેલું માંસ ખાધું. આ વખતે અમને બંનેને અશુભ કર્મ બંધાયું. બીજે દિવસે કુમાર રાજ્યાભિષેક કર્યો, અને હું દીક્ષાની તૈયારી કરવા લાગે. એટલે નયનાવલીએ મને કહ્યું, “હે આર્યપુત્ર! એક દિવસ પુત્રના રાજ્ય-સુખને અનુભવ કરીએ પછી દીક્ષા લેશું.” મેં વિચાર્યું આ રાણી પરસ્પર વિરૂદ્ધ વહેવાર કેમ કરે છે! ખરેખર સ્ત્રીઓનું ચરિત્ર વાંકુંચૂકું હોય છે. પતિને ઝેર આપ્યું અને પોતે પ્રાણ લીધા કેટલીક સ્ત્રીએ જીવતા પતિને ત્યાગ કરે છે, કેટલીક પતિ પાછળ મરીને સતી થાય છે. નયનાવલી રાણીએ મનમાં વિચાર્યું કે, રાજા દીક્ષા લેશે અને હું નહીં લઈશ, તે મને મોટું કલંક લાગશે. જે પતિ મૃત્યુ પામે તે બાળરાજાના પાલન Page #79 -------------------------------------------------------------------------- ________________ માટે મંત્રી પોતે મને પતિ પાછળ મરતી રોકશે. માટે કોઈ પણ પ્રકારે આજે જ મહારાજાને મારી નાખ્યું. અને ઉપાય વિચાર્યું કે ચકોર પક્ષીની નજર ચૂકવીને ભેજનમાં ઝેર આપું. પછી હું ભજન કરવા બેઠે, એટલે રાણું તાલપુટ વિષ મિશ્રિત પાચક ચૂર્ણ ગળી લઈ આવી મારી સાથે બેસી ભજન કર્યું. ભેજન બાદ ચકોર પક્ષીઓનાં પાંજરાં ખસેડી નાંખ્યાં. પછી આહાર પચાવવા વિષ-મિશ્રિત ચૂર્ણ મને આપ્યું. એ ચૂર્ણ ખાઈ હું વાસ ભુવનમાં ગયે, અને તરત જ ઝેરને વિકાર શરૂ થયે, મારાં અંગે ખેંચાવા લાગ્યાં, જિહુવામાં જડતા આવી, ન શ્યામ થઈ ગયા, વદન કરમાઈ ગયું, આંખની નજર ફેકાઈ ગઈ, સિંહાસન પરથી હું નીચે પટકાયે. ગભરાયેલ પહેરગીર પાસે આવ્યો અને બૂમ પાડી કે વૈદ્યોને જલદી બેલા, ત્યારે રાણીએ વિચાર્યું કે “વૈદ્ય બેલાવવા ઠીક નથી.' એટલે હાહારવ કરતી પિતાનું વસ્ત્ર મારા મુખ ઉપર નાખતી મારા દેહ પર પડી. કેઈન દેખે તેમ પિતાના અંગૂઠા વડે મને ગળે ટૂંપ મારી મારા પ્રાણ લઈ લીધા. ૨ જે ભવ–મેર અને કૂતર - - હું આર્તધ્યાનથી મરી મેરની સ્ત્રી-ઢેલની કુક્ષિમાં મેર તરીકે ઉત્પન્ન થયે. શિકારીએ મારી માતા તેલને મારીને મને પકડી મારા પૂર્વભવના પુત્ર ગુણધરને ભેટ આપ્યો, મારા પૂર્વજન્મની માતા યશોધરા પણ આર્તધ્યાનથી મારી Page #80 -------------------------------------------------------------------------- ________________ કૂતરા તરીકે ઉત્પન્ન થઈ. તેના માલિકે આ કૂતરો પણ ગુણધરકુમારને જ ભેટ આપ્યો. એકવાર હું મહેલના ગવાક્ષમાં ચડ્યો. ત્યાં બારીના એક છિદ્રમાંથી ચિત્રશાળામાં કૂબડાની સાથે રતિક્રીડા કરતી નયનાવલીને મેં જોઈ. મને જાતિસ્મરણ જ્ઞાન થયું. હું ક્રોધથી સળગી ઊઠેલે. ત્યાં જઈ ચાંચની અણીથી તેના શરીર ઉપર ઘા કરવા લાગે. તરત જ મારી પૂર્વભવની પ્રિયાએ કૂબડાના લેહમય દંડથી મને હ . હું દાદર પરથી ગબડ્યો, કે તરત જ ત્યાં જ રહેલા પૂર્વભવની માતાને જીવ કૂતરાએ આવી મને પકડ્યો. જુગાર ખેલતા ગુણધર રાજાએ કૂતરાને ઘા કર્યો, તેથી લેહી વમતા કૂતરાએ મને છોડી દીધું. કંઠે આવી ગયેલા પ્રાણવાળા અમે બંને ઢળી પડ્યા અને મરી ગયા. ગુણધર રાજાએ હુકમ કર્યો કે પિતાજીને તથા માતાજીને ચંદનનાં કાષ્ઠોથી અગ્નિ-સંસ્કાર કર્યો હતો તેમ આ બંનેને સંસ્કાર વિધિ કરો. આ રીતે અમે બંને તિર્યંચ નિમાં દુખી થઈ મર્યા. ૩ જો ભવ–નેળિયે અને સર્ષ - મોરના ભવમાંથી હું નળિયા તરીકે અવતર્યો. ત્યાં ગર્ભમાં નરકની કુંભીપાક કરતા અધિક વેદના સહન કરી. મારી માતાના સ્તનમાં દૂધ આવતું બંધ થયું. હું ભૂખથી ગોખરૂના કાંટા ખાવા લાગ્યો. આ બાજુ મારી પૂર્વભવની માતા Page #81 -------------------------------------------------------------------------- ________________ કૂતરાને જીવ આર્તધ્યાનથી મારી આજ સ્થાને સર્પ તરીકે ઉત્પન્ન થયો. તે દેડકાને ખાઈ રહ્યો હતો ત્યારે મેં તે સર્ષને પૂછડાના ભાગથી પકડ્યો. તેણે મને ડંખ માર્યો. અમે બંને પરસ્પર એક બીજાને ખાવા લાગ્યા. ત્યાં અચાનક બીજા મોટા સર્ષે આવી મને મારી નાખ્યો. ૪ થ ભવ-મસ્ય અને શિશુમાર જલચરજીવ : હું સભ્ય તરીકે જમ્યો. અને તે માતાને જીવ સર્પ શિશુમાર નામે જલચર થયો. માછીમારોએ મને પકડી ગુણધર રાજાને ભેટ આપે. મને નયનાવલી પાસે લઈ ગયા. અને કહ્યું કે “હે માતાજી આ મોટા મલ્યને પુછભાગ પિતાજીને અને દાદીમાને ઉદ્દેશીને બ્રાહ્મણને ભેજન કરાવો અને આગળને ભાગ તેલમાં તળીને મસાલે નાખીને આપણે બંને ખાઈશું.” નયનાવલીને જોઈ મને પૂર્વજન્મ યાદ આવ્યો. મેં વિચાર્યું મારા પૂર્વભવના પુત્ર અને પત્ની મને ખાશે” પછી હું તીવ્ર વેદનાથી આધ્યાનથી મર્યો. પાંચ-છ ભવ–બકરે-બકરી અને ફરી બકરઃ મારી પૂર્વભવની માતા શિશુમારને જીવ મરીને બકરી થઈ હું તેને જ ગર્ભમાં બકરાપણે જનમ્યા. હું યૌવન પામતા મૈથુન કરવા માતા પર આરૂઢ થયે. મારા માલિકે દેધ કરી મને મર્મ પ્રદેશમાં એવી રીતે માર્યો કે મારા જ મૂકેલા વીર્યબીજમાં હું ફરી બકરાપણે પેદા થયે. તે બકરીને પ્રસવ-કાળ Page #82 -------------------------------------------------------------------------- ________________ નજીક હતું. ત્યાં શિકારે નીકળેલા ગુણધર રાજાએ બકરીને વીંધી નાખી. પેટ ચીરીને મને બહાર કાઢ્યો અને સાથે લઈ જઈ બીજી બકરીને સ્તનપાનથી મને જિવાડ્યો. એકવાર ગુણધર રાજાએ પિતાને તથા દાદીમાને પુણ્યાર્થે પંદર પાડાઓ મરાવ્યા અને માંસ મસાલા ભરી તૈયાર કરી બ્રાહ્મણને જમવા માટે બોલાવ્યા. “બેકડે પવિત્ર મુખવાળો હોય છે' આવી માન્યતાથી એ માંસ મને સુંઘાડ્યું. ત્યાં ગુણધરકુમારે બ્રાહ્મણના પગમાં પડી કહ્યું, આ પંક્તિ પિતાને અને બીજી પંક્તિ દાદીમાને ધરાવું છું. તે દેખી મને જાતિસ્મરણ જ્ઞાન થયું. મેં (બેકડાએ) વિચાર્યું કે હે પુત્ર હમારા. પુણ્યને માટે યત્ન કરે છે, જ્યારે અમે દુઃખી છીએ. નયનાવલીની દુર્દશા ગુણધરકુમાર સાથે બીજી રાણીઓ જમવા બેઠી, પણ નયનાવલી નહિ દેખાઈ, એટલામાં એક દાસીએ બીજી દાસીને પૂછ્યું. આ પાડાઓ તે આજે માર્યા છે. તે પછી આટલી બધી સડેલી ગંધ કેમ આવે છે? દાસી બેલી આ પાડાની ગંધ નથી, પરંતુ નયનાવલી રાણીએ મલ્યનું ભક્ષણ કર્યુંતેથી કોઢ રેગ થયે છે. તેમાંથી પરૂ ઝરે છે. બીજી દાસી કહે, અરે આ તે પિતાના પતિને ઝેરના પ્રયોગથી મારી નાખ્યા, તે પાપ ફૂટી નીકળ્યું છે તેની ગંધ છે. જવા દે એ વાત, ચાલો બીજી તરફ જઈએ, નહિતર વળી કંઈ કામ બતાવશે. દાસીઓ ગઈ, Page #83 -------------------------------------------------------------------------- ________________ હું જેવા લાગે તે નયનાવલી ઉપર હજારો માખીઓ બમણી રહી હતી. તેની આંગળીઓ સડી ગઈ હતી. જે ત્યાગીઓના ચિત્તને પણ હરનારી હતી, તેજ અત્યારે તીવ્ર પાપકર્મના ઉદયથી કામી લેકોને પણ વૈરાગી બનાવે એવી બની હતી. ૭મે ભવ–પાડાન : ગુણધર રાજાએ જે મારી માતા (બકરી) ને મારી નાખી હતી, તે પાડા તરીકે જન્મી હતી. તે પાડાએ રાજાના અશ્વના વછેરાને મારી નાખે. એટલે રાજાએ ગુસ્સામાં એ પાડાને પિતાની પાસે મંગાવ્યું અને હુકમ કર્યો કે આ જીવતા પાડાનું માંસ પકા! એ ખસી શકે નહિ, તેમ ચારે બાજુ ખીલા ઠેકાવી, લેહ સાંકળથી બાંધ્યો. ત્યાં પૂર્ણ મસાલા નાખી કડા મૂકો. ચારે દિશામાં ખેરના લાકડાને અગ્નિ સળગાવ્યું. મહા અગ્નિથી શકાતે તે પાડે ખૂબ તરસ્યો થયો, તેના પડખામાંથી માંસને લેચે નીકળી પડ્યો. પછી જે માંસ પાકી ગયું હતું તે કાપી કાપીને વઘારીને લવણ ભભરાવી રાજાને ખાવા આપ્યું. રાજાએ કહ્યું બીજું વિજાતીય માંસ લાવ! એટલે રસોઈયાએ મને (બકરાને) મારી મારું માંસ પકાવ્યું અને હું મરણ પામે. ૮ મે ભવ-કૂકડાને - અમે બંને મરીને ચંડાળના વાડામાં કૂકડીના ગર્ભમાં ઉત્પન્ન થયાં. પ્રસવ સમયે. અમારી માતા કૂકડીને બિલાડીએ Page #84 -------------------------------------------------------------------------- ________________ મારી નાખી. તેમાંથી બે ઇંડાં સરી પડ્યાં. ઉપર કેઈએ ક્યરે નાખે. તેની ગરમીથી અમે બંને જીવ્યાં. ઇંડાંઓ ફૂટ્યાં અને બહાર નીકળ્યા. અમને કોટવાળે લઈને રાજાને ભેટ આપ્યા. રાજાએ કોટવાલને સૂચના આપી કે હું જ્યાં જાઉં ત્યાં આ કૂકડા સાથે લાવવા. એકવાર રાજા ઉદ્યાનમાં જઈ માધવી-લતાના મંડપમાં બેઠે. કોટવાળ અમને લઈને ઉદ્યાનમાં શશિપ્રભ નામના આચાર્ય હતા ત્યાં જઈ બેઠે. અને ધર્મ પૂ. શશિ પ્રભ આચાર્ય સંક્ષેપથી કહ્યું કે “બીજા જીવોને પીડા ન કરવી એ ધર્મ છે. કોટવાળે કહ્યું, અમારા પૂર્વજોના કારણે વેદ-શાસ્ત્રમાં કહેલ પશુવધ તે ત્યાગ નહિ થઈ શકે? ભગવંતે કહ્યું, જે પશુવધ ત્યાગ નહિ કરે તે આ કૂકડાની જેડીએ જે દુઃખ ભગવ્યું તેવી દશા તારી થશે. કોટવાલે પૂછ્યું, આ બેએ શું ત્યાગ ન કર્યું. અને કયું દુઃખ ભોગવ્યું! અને બે માતાપુત્ર હતા, અને લેટને કૂકડાને વધ કર્યો ત્યાંથી મેર-શ્વાન, સપનેળિયે, મત્સ્ય-શિશુમાર, બેકડે-બેકડી, બેકડેપાડે અને છકડાની જોડી સુધીના ભ અને દુઃખના પ્રસંગે આચાર્ય ભગવંતે કહ્યા. આ સાંભળી કોટવાળ-વૈરાગ્ય પામ્ય, અમારૂં પિતાનું ચરિત્ર સાંભળવાથી અમને જાતિસ્મરણ જ્ઞાન થયું, એટલે અમે વૈરાગ્ય પામ્યા અને અમે પણ તે લીધાં. જાતિસ્મરણ-વૈરાગ્ય Page #85 -------------------------------------------------------------------------- ________________ અને વ્રત ગ્રહણથી અમે બંનેએ હર્ષથી કૂજન કર્યું. તે સમયે તંબૂમાં ગુણધર રાજા જયાવલી રાણી સાથે મૈથુન ક્રીડા કરતા કૂકડાને અવાજ સાંભળી શબ્દવેધીપણું બતાવવા ધનુષ્ય લઈ બાણ છોડયું. તે પુત્રના બાણથી અમે બંને કૂકડા મૃત્યુ પામ્યા. ૯ મે ભવ–ભાઈ-ભગિની ! અમે બંને જયાવલી રાણની કુક્ષિમાં જ ભાઈ-બહેન તરીકે ઉત્પન્ન થયાં. અમે બંને ગર્ભમાં હતાં ત્યારે માતાને અભયદાન આપવાને દેહદ થયે. જેથી મારું નામ અભયરુચિ અને માતાને જીવ અભયમતિ થયો. એકવાર રાજા શિકારે ગયો. ત્યાં મુદત્ત નામના મુનિ દેખી અપશુકન માની તેમની ઉપર શિકારી કૂતરા છેડ્યા. મુનિના તપના તેજથી કૂતરાએ શાંત બની મુનિને પ્રદક્ષિણા કરી તેથી રાજા શરમાઈ ગયે. એટલામાં અહંદૂદત્ત નામના શેઠે તે પ્રસંગ જોયો. અને મુનિની ઓળખાણ આપી. મન પર્યવ જ્ઞાની મુનિવરે રાજાના મિથ્યાત્વને નાશ કર્યો. એટલે રાજાએ પિતાજી અને દાદીમા કઈ ગતિમાં હશે તે પૂછયું. મુનિએ લેટના કૂકડાના વધથી જયાવલીના ગર્ભમાં ઉત્પન્ન થયા ત્યાં સુધી હકીકત જણાવી. રાજાને પોતે કરેલ હજારે જેને નાશ ખટકવા લાગે. જ્ઞાની મુનિએ રાજાના મનના પશ્ચાત્તાપને ઉપાય ચારિત્રને સ્વીકાર કરવાને બતાવ્યો. Page #86 -------------------------------------------------------------------------- ________________ બધાએ કરેલ સંયમ સ્વીકાર :- રાજાએ વિચાર્યું કે હું ખરેખર ધન્ય છું કે મને આવા ગુરુ મહારાજનાં દર્શન થયાં. હવે તે ભગવંતની આજ્ઞા પ્રમાણેજ વતીશ. એમ ચિંતવી પૂછ્યું કે, “હે ભગવંત! હું શ્રમણ પણ માટે યોગ્ય છું કે કેમ?” ભગવંતે કહ્યું, “રાજન એ માટે તારા કરતા ચડિયાતે બીજે કોણ હોઈ શકે?” રાજાએ સેવકને એકલી મતિસાગર મંત્રીને બેલાવી કહ્યું કે અભયરુચિકુમારને રાજ્યાભિષેક કરાવે. હું તે શ્રમણપણું સ્વીકારીશ. આ વૃત્તાંત અંતઃપુરમાં રાણીઓના સાંભળવામાં આવ્યો. એટલે પિતાનાં કામે પડતાં મૂકીને રડારોળ કરી મૂકી. સર્વ અંત:પુર વગેરે ત્યાં આવી મુનિ પાસે બેઠું. મુનિએ કહેલ સર્વ હકીકત રાજાએ બધાને જણાવી. હમારી બંનેની પૂર્વભવેની હકીકત સાંભળી અને બંનેને જાતિસ્મરણ થયું. અમે ભૂમિ ઉપર ગબડી પડ્યાં. રાજપત્નીએ રૂદન કરવા લાગી, અને માતા પણ મૂચ્છ પામી. ડીવારે સૌ ભાનમાં આવ્યા. અમે બંનેએ પણ દીક્ષાની માંગણી કરી. રાજા સંમત થયા. વિજયવર્મા નામના પિતાના ભાણેજને રાજ્ય આપી અષ્ટાદ્ધિકા-મહોત્સવ કરાવી અમારી બંનેની સાથે ગુણધર રાજાએ પણ દીક્ષા લીધી. નયનાવલીને અસાધ્ય કર્મ-વ્યાધિ મેં મુનિવરને વિનંતિ કરી કે, હે ભગવંત કૃપા કરી નયનાવલીને પણ ધર્મ પમાડે! ભગવંતે કહ્યું, હવે તે ધર્મ Page #87 -------------------------------------------------------------------------- ________________ કથાને ગ્ય રહી નથી. તેને કર્મ-વ્યાધિ વધી ગયું છે. ત્રીજી નારકીનું પરભવનું આયુષ્ય બાંધી દીધું છે. તેથી તે અવશ્ય નારકીમાં જવાની છે. સંસારને વધારનાર તેના સ્નેહથી સયું”. પછી અમે ગુરૂકુલ વાસમાં રહી શ્રમણપણું સુંદર રીતે પાલન કરી અંતિમ સાધના કરી કાળ કરીને સહસ્ત્રાર નામના આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયા. યશેધરને છેલ્લે ભવ : દેવલોકમાંથી ઍવી હું યશોધર નામને રાજપુત્ર થયા. પૂર્વની મારી માતાને જીવ વિનયમતી નામની રાજકન્યા થઈ હમારા બંનેના વિવાહ થયા, હું પરણવા ચાલ્યું, ત્યારે મારી જમણી આંખ ફરકી. જરૂર કંઈક લાભ થશે એમ મેં વિચાર્યું. રસ્તામાં ગોચરી જતાં મેં મુનિરાજ દેખ્યા. પૂર્વજન્મમાં સાધુધર્મને અભ્યાસ હેવાથી મને જાતિસ્મરણ જ્ઞાન થયું. મને મૂચ્છ આવી, બધા ભેગા થયાં. ભાન આવતાં પિતાજીએ પૂછ્યું, તને શું થયું ! મેં કહ્યું “હે પિતાજી સંસારનું સ્વરૂપ ઘણું ભયંકર છે.” પિતાજી કહે, અહીં સંસાર-સ્વરૂપ વિચારવાને કયે અવસર છે? મેં કહ્યું, હે પિતાજી! આ કથા બહુ મોટી છે, માટે આપ બધાને બેલા. બધા ભેગા થયા, મેં લેટના કૂકડાના વધથી માંડીને, પૂર્વના મારા તથા મારી માતાના સંબંધવાળા નવભવને વૃત્તાંત જણાવ્યો. બધાં વૈરાગ્ય પામ્યા. મેં કહ્યું, “હું મનુષ્યભવ સફલ કરું, તેવી મને રજા આપે.” પિતાજીએ કહ્યું, “તું લગ્ન કર અને પ્રજાનું પાલન કરી જન્મ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સફલ કર.” મેં કહ્યું, “હવે લગ્નની વાત જવા દો.” પિતાજીએ કહ્યું, “સ્ત્રી સાથે લગ્ન કરવામાં કયે દોષ લાગે છે?” મેં કહ્યું, “હે પિતાજી! આને પરિગ્રહ કરે અથવા લગ્ન કરવા એ જેનું ઔષધ નથી એ વ્યાધિ વળગે કહેવાય. કારણ કે તે મેહને રહેવાનું મંદિર, ધીરજ ખૂટાડનાર વિવાદનું સ્થાન, શાન્તિને શત્રુ, અહંકારનું નિદાન, નિર્મળ ધ્યાનનો વૈરી, દુ:ખના સમૂહને ઉત્પન્ન કરનાર, સુખને અંત કરનાર, મહાપાપનું રહેઠાણ છે. લગ્ન કર્યા પછી પાંજરામાં પુરાએલા સિંહની જેમ પુરૂ ગ્રહવાસમાં સીદાયા કરે છે વળી હે પિતાજી! રત્નજડિત સુવર્ણ થાળ વિઝા માટે ન વપરાય. વિષ્ટા જેવા સ્ત્રી-ભેગે છે. માટે બીજા વિચારથી સર્યું. 'પિતાજીએ કહ્યું, એ બરાબર છે, પણ કન્યાનું શું? મેં કહ્યું, તેને પણ આ હકીકત જણાવે, કદાચ તે પણ પ્રતિબંધ પામશે. કન્યા પાસે પુરોહિત મક, પુરોહિતે જે વાત સાંભળી હતી, તે વાત ત્યાં કહેવાની શરૂ કરી, તેટલામાં રાજપુત્રી મૂચ્છ પામી. ભાનમાં આવી કહે છે કે એ માતા યશોધરા તે હું જ છું. ભૂતકાળમાં હું એમની માતા હતી. એમ કહી કુમારે કહેલું તેજ ચરિત્ર પિતે કહ્યું, અને સાથે દીક્ષા લેવા તૈયાર થઈ ગઈ. કુમારને પિતા પણ વૈરાગ્ય પામ્યું અને કહે છે. હે પુત્ર! તું મારે પુત્ર નથી પણ મને ધર્મમાં જોડનાર હોવાથી તું મારે Page #89 -------------------------------------------------------------------------- ________________ ગુરુ છે. હું પણ તમારી સાથે જ દીક્ષા લઈશ. માતા પણ દીક્ષા લેવા તૈયાર થયાં. રાજાએ મહાદાન દેવરાવ્યું, જિનમંદિરમાં મહોત્સવ પ્રવર્તાવ્યા. યશવર્ધન નામના નાના ભાઈને રાજગાદી સંપી, માતા-પિતા-પત્ની તથા બીજા પરિવાર સાથે ઈદ્રભૂતિ નામના ભગવંત પાસે અમોએ દીક્ષા લીધી છે. આ મારા વૈરાગ્યનું કારણ છે. આચાર્ય યશોધરે કહેલું પોતાનું ચરિત્ર પૂરું થયું. ધન કુમારને પણ આ ચરિત્ર સાંભળી દીક્ષાના પરિણામ થયા, માતા-પિતા પાસે રજા લેવા આવે, માતા-પિતાએ અનુમતિ આપી. મહાદાન દેવરાવ્યું, અષ્ટાહિકા-મહાભવ કરાવ્યા. ધન કુમારે માતા-પિતા તથા બીજા પરિવાર સાથે યશોધર આચાર્ય પાસે દીક્ષા સ્વીકારી. ગુરુકુલવાસમાં રહી વિનયપૂર્વક સૂત્રાર્થને અભ્યાસ કર્યો, અને વૈરાગ્યની ઉગ્રતાથી એકાકી વિહાર-પ્રતિમા અંગીકાર કરી, ધનમુનિ કોસાંબી નગરીએ આવી પહોંચ્યા. ધનશ્રીએ કરેલ મારણાનિક ઉપસર્ગ આ બાજુ તે “નંદક મિત્ર ધનશ્રીએ પિતાના પતિ ધનને સમુદ્રમાં નાખી દીધા પછી સ્ત્રી અને ધનના લેભથી ધને કરેલા ઉપકારને અવગણીને કૌસાંબી નગરીએ આવ્યું હતું. અને નંદકને બદલે સમુદ્રદત્ત પિતાનું નામ પલટાવીને રહ્યો હતે. ૧ સંબંધ માટે જુઓ પાનું ૫૧. Page #90 -------------------------------------------------------------------------- ________________ આ ધનમુનિ ગોચરીના સમયે જોગાનુજોગ નંદકના ઘરમાં પ્રવેશ્યા. ધનશ્રીએ પિતાના પતિને ઓળખી વિચાર્યું કે આ સમુદ્રમાં પણ મર્યો નહિ, પણ હવે હું એવું કરૂં કે ફરી એનું મેં મારે જવું પડે નહિ. મુનિ વહેર્યા વિના જ નીકળી ગયા. ધનશ્રીએ વિચાર્યું. નક્કી મને ઓળખી ગયા, એમ વિચારી તપાસ કરવા માટે દાસીને મેકલી કહ્યું, “તું જા અને આ સાધુ ક્યાં રહ્યા છે, તેની ખાતરી કરી મને જણાવ.” મુનિ આહાર લીધા વિના જ ઉદ્યાનમાં આવી દિવસની છેલ્લી પિરસીના સમયે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા, તે દાસી જેઈને આવી અને ધનશ્રીને સમાચાર આપ્યા. હવે ધનથીએ નંદકને કહ્યું કે, તમે બીમાર હતા ત્યારે મેં માનતા માની હતી, તે આજે સ્વપ્નમાં મને દેવીએ યાદ કરાવ્યું છે. આજે મારે ઉપવાસ છે. નંદકને આ રીતે સમજાવી દાસી સાથે ધનશ્રી ઉદ્યાનમાં રાત્રીએ દેવીની પૂજા કરવા ગઈ. તે મંદિર પાસે એક ગાડાવાળે કાષ્ઠ ભરી ગાડું લઈ જતું હતું, અને ત્યાંજ ગાડાની ધરી તૂટી ગઈ. રાત્રિએ ગાડું ત્યાંજ રાખી ગાડાવાળે બળદ લઈ પિતાને ઘરે ગયે. ધનશ્રીએ વિચાર્યું ઠીક થયું, આ સૂકાં કાષ્ઠોથી એને બાળીશ. ચંડિકાના મંદિરમાં જઈ દેવીની પૂજા કરી, રાત્રે મંદિરમાં જ દાસી સાથે સૂઈ ગઈ. મધ્યરાત્રીએ અજ્ઞાન અને ક્રોધથી મૂઢ બની મુનિ નજીક કાઠે ગઠવ્યાં. અને તરત જ અગ્નિ સળગાવ્યા. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ધનમુનિની શુભ ભાવના અને ભાવ અનુકંપા કરૂણતાપ્રધાન મુનિ ભાવના ભાવવા લાગ્યા, કે જેઓ મેક્ષમાં ગયા છે તેઓને ધન્ય છે, ત્યાં હવે કર્મબંધનું કઈ કારણ નથી. આ બિચારે કઈ મેહાધીન જીવ મારા સંગમાં આવી દુર્ગતિમાં જશે. આ સંસારવાસને ધિક્કાર થાઓ. આવી શુભ ભાવનાથી મુનિ મૃત્યુ પામી પંદર સાગરોપમના આયુષ્ય વાળા મહાશુકે નામે દેવલોકમાં દેવ થયા. - ધનશ્રી મંદિરમાં આવી, દાસીએ પૂછ્યું, ક્યાં ગયા હતા! આ તે દેવીના મંદિરને પ્રદક્ષિણ કરવા ગઈ હતી એવો જવાબ દાસીને આપે. દાસીએ અગ્નિને પ્રકાશ દેખે, આ શું હશે? એમ વિચારતાં સૂઈ ગઈ. પ્રભાતે ધનશ્રી ઘર તરફ ચાલી. માર્ગમાં બળી ગયેલા મુનિને દાસીએ તથા ધનશ્રીએ દેખ્યા. દાસીએ પૂછ્યું, અરે ! આવું કેણે કર્યું હશે? ધનશ્રી બેલી આપણને શી ખબર પડે! દાસીએ વિચાર્યું આ મુનિની તપાસ કરવા મને મોકલી હતી, વળી મધ્યરાત્રીએ આ બહાર નીકળી હતી, મેં ત્યારે પ્રકાશ જ હતે. આનું રહસ્ય સમજાતું નથી, પણ મને ખાતરી થાય છે કે આ બાઈએ જ મને પણ આ મહા પાપ-કાર્યમાં જોડી છે, એમ વિચારતાં બંને ઘરે ગયાં. - સવારે ગાડાવાળાએ હાડકાં બાકી રહ્યાં છે, તેવા બળી ગયેલા મુનિને દેખ્યા. રાજા પાસે જઈ હકીક્ત જણાવતાં ક્રોધ કરી રાજાએ કેટવાળને આજ્ઞા કરી કે “હત્યારાને પકડી લાવો.” કેટવાળે મંદિરના પૂજારીને પૂછતાં કહ્યું કે, “આજે રાત્રે અહીં Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭ર સમુદ્રદત્તની પત્ની ધનશ્રી આવી હતી. કેટવાળ સમુદ્રદત્તને ત્યાં પહોંચતાં સામે દાસી મળી. તેને પૂછયું સાર્થવાહની પત્ની ઘરમાં છે? ગભરાયેલી દાસીએ પૂછ્યું કે, “તેનું શું કામ છે?” કેટવાળે ક્રોધથી કહ્યું, અરે પાપિણી ! મુનિનું વૃત્તાંત તું ભૂલી ગઈ !” દાસીએ કહ્યું, “મુનિ ક્યાં રહ્યા છે ! તે સ્થાન જોવા માટે સ્વામિનીએ મને એકલી હતી, બીજુ મને કંઈ ખબર નથી. વળી તે મુનિ બપોરે ભિક્ષા–નિમિત્તે પણ અહીં પધાર્યા હતા. કેટવાળે ઘરમાં જઈ ધનશ્રીને કહ્યું, તમે ચંડિકાના મંદિરમાં સૂતાં હતાં, માટે રાજા પાસે ચાલે. એ સાંભળતાં જ ભયભીત થઈ ધનશ્રી ભૂમિ ઉપર ઢળી પડી. લેકે એકઠા થઈ ગયા. નંદક આ બધું જેઈ બારેબાર ગુપ્તપણે બહાર પલાયન થઈ ગયે. ધનશ્રીને રાજા પાસે લઈ ગયા, ત્યાં કંઈ બેલી શકી નહિ. રાજાની શંકા દઢ થઈ. ડીવારે પૂછ્યું, “તું કેમની પુત્રી છે?” તેણે કહ્યું હું સુશર્મનગરની પૂર્ણભદ્રની પુત્રી છું. અને સમુદ્રદત્તની પત્ની છું! તેના પતિની તપાસ કરાવી, પણ પત્તો ન લાગ્યું. રાજાએ તેના પિતાને પુછાવ્યું, તે જવાબ આવ્યું કે, કુલને કલંક લગાડનાર ધનશ્રી નામે મારી પુત્રી છે. રાજાને ખાતરી થઈ કે આ કાર્ય આણે જ કર્યું છે, છતાં “સ્ત્રીએ અવધ્ય છે એમ વિચારી તેને પિતાના રાજ્યમાંથી બહાર હાંકી કાઢી. તે ભૂખી અને તરસી રખડતી કેઈ ગામમાં મંદિરમાં સૂતી ત્યાં Page #93 -------------------------------------------------------------------------- ________________ ક ક હતી જે દરજી REERIES, A ૪ થા ભવમાં : ધનશ્રી મુનિ બનેલા પિતાના પતિ ધનમુનિની આજુબાજુ કાષ્ટ ગોઠવી અગ્નિ સળગાવે છે. (પૃષ્ઠ-૭૦ ) Page #94 -------------------------------------------------------------------------- ________________ Page #95 -------------------------------------------------------------------------- ________________ હ૩ સર્પે દંશ દીધે. મહા દુઃખી થઈ મરીને વાલુકાપ્રભા નામે નરકમાં સાત સાગરોપમના આયુષ્યવાળી નારકી થઈ. ૧૪૪૪ ગ્રન્થના કર્તા યાકિની મહત્તા સૂનુ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ-રચિત પ્રાકૃત સમરાદિત્ય કથાને ગુજરાતી ચે ભવ સંપૂર્ણ થયે. જય અને વિજય ભાઈને ભવ–પ મે નાટકના રંગમંચ ઉપર જેમ એક જ માનવ-પાત્ર જુદી જુદી ભૂમિકા ભજવે છે–તેમ સંસારના રંગમંચ ઉપર પણ આત્મા વિભિન્ન પાત્રે લઈને આવે છે. પાંચમા ભવમાં એ ચરિત્રનાયકનું બે ભાઈના સ્વાંગમાં પુનરાવર્તન થાય છે. જય એ વડીલ બંધુ છે અને વિજય તેને લઘુબંધુ છે. મોટા ભાઈને ના ભાઈ વહાલે હતે પણ નાના ભાઈ વિજયને માટે ભાઈ “જય અળખામણ હતું ! એકવાર રાજકુમાર જયકુમાર અશ્વકીડા માટે નજીકના ચન્દ્રોદય નામના ઉદ્યાનમાં ગયા, ત્યારે તેમણે એક ધ્યાનસ્થ આચાર્ય સનકુમારને સપરિવાર જોયા. રાજકુમારને આ આચાર્યની લાક્ષણિકતા સ્પશી ગઈયૌવનમાં વૈરાગ્યને આ કવચિત્ જ જોવા મળતું સુભગ સંબંધ રાજકુમાર જયકુમારને વિચાર કરતા કરી ગયે. રાજકુમારને આચાર્યના આંતરિક જીવનમાં ડોકિયું કરવાનું પણ મન થયું. તેણે પૂછયું કે Page #96 -------------------------------------------------------------------------- ________________ –ભગવાન ! આપના વૈરાગ્યનું કારણ જણાવશે? ત્યારે આચાર્યો પિતાનું સવિસ્તૃત જીવન કહી સંભળાવ્યું કે, “હે સૌમ્ય! સ સારનું સ્વરૂપ બહુ વિષમ છે. મારું વૈરાગ્યનું નિમિત્ત જાણવાનું તને કૌતુક હોય તે સાંભળ! આચાર્ય સનકુમારનું ચરિત્ર ચિત્રાંગદ નામે ચાર જ્ઞાની વિદ્યાધર શ્રમણ ભગવંતે મારા અજાણ પણે થયેલા અ૫ કર્મને મહાવિપાક સંભળાવ્યું તેથી મેં તેમની પાસે દીક્ષા લીધી છે. આજ ભરતક્ષેત્રમાં તાંબી નગરીમાં યશવમ રાજાનો નકુમાર નામને પુત્ર હતે. જન્મતાં જ જતિષીઓએ કહ્યું કે, આ કુમાર વિદ્યાધરને અધિપતિ થશે. એક વખત કેટવાળે કેટલાક ગેરેને પકડી વધ કરવા લઈ જતા હતા. અધકડા કરવા જતાં જતાં મેં તેમને જોયા. ચરોએ મને કહ્યું કે, “અમે તમારા શરણે છીએ. અમને બચાવે.” એટલે મેં તેમને છોડાવ્યા. કેટવાળાએ મારા પિતાને ચારે છેડાવ્યાની વાત જણાવી. એટલે, મહારાજાએ કહ્યું કે, કુમારને ખબર ન પડે તે રીતે ચેરને ફાંસી દેવી.” કેટવાળાએ ચારોને મારી નાખ્યા. પરંતુ એ વાતની મને ખબર પડી ગઈ. મને દુઃખ થયું, અને હું નગરમાંથી નીકળી ગયે. હું તામ્રલિપ્તી નગરે ગયે. ત્યાંના રાજા ઈશાનચંદ્ર મારે સત્કાર કર્યો, મને રહેવા ભવન આપ્યું. ત્યાં રાજાની પુત્રી Page #97 -------------------------------------------------------------------------- ________________ હપ વિલાસવતી મારી ઉપર રાગી થઈ. પરંતુ ઈશાનચંદ્ર રાજાની ઘણી રાણી પૈકી એક અનંગવતી નામની રાણીએ મને બેલાવી કામવિકારને વશ થઈ મારી સાથે ભોગ ભેગવવાની માંગણું કરી. હું મહાદુઃખ પામ્યું. મેં કહ્યું, “માતાજી! તમારા મહાકુળને વિચાર કરે. તમે મારા પૂજ્ય છે. હું તમારે પુત્ર છું. મારા વચન સાંભળી તે નાખુશ થઈ. પણ પિતાને ક્રોધ હૃદયમાં છુપાવી મને કહ્યું કે, “મેં તે તારી પરીક્ષા કરી હતી.” હું પ્રણામ કરી મારે સ્થાને આવ્યું. એટલામાં વિનયધર નામના રાજાના વિશ્વાસુ માણસે મારી ઉપર રાગને કારણે આવી કહ્યું કે, “આજે રાજા અનંગવતીને મહેલે ગયા હતા, ત્યારે તેણે નખના ઉઝરડાવાળી તથા રૂદન કરતી રાણીને જોઈ. રાજાએ પૂછતાં બળાત્કાર કરનાર તરીકે તમારું નામ આપ્યું. એટલે ક્રોધમાં આવી રાજાએ તમારે વધ કરવાની આજ્ઞા મને કરી છે. માટે હું આપને વિનતિ કરું છું કે “તમે અન્યત્ર જતા રહે.” મેં વિચાર કર્યો કે, “અહા ! સ્ત્રી જાતિ કેવી માયાવી છે!” વળી મહારાજાને તેની ઉપર અનુરાગ છે. જે હું સાચી વાત કરીશ તે કદાચ રાજા તેને દુઃખ આપે! અને સાચી વાત પ્રગટ નહીં કરે તે મારા કુળને કલંક લાગે છે. ભલે મલિનતા થાય, પણ બીજાને મારાથી પીડા ન થવી જોઈએ. આ તો મારા પૂર્વે કરેલા કર્મનું જ ફળ છે. એમ માની હું સિંહલદ્વીપ જનારા વહાણ ઉપર ચડ્યો. આ બાજુ તામ્રલિપ્તી નગરના રાજા ઈશાનચંદની પુત્રી Page #98 -------------------------------------------------------------------------- ________________ વિલાસવતી જે મારી ઉપર પૂર્વજન્મના સંબંધથી અત્યંત રાગવાળી હતી, તેણે માન્યું કે મારા ભાવિના થનારા ઈષ્ટ પતિને મારા પિતાએ વધ કરાવે છે. એટલે પ્રાણ ત્યાગ કરવા રાત્રે એકલી ચાલી નીકળી. ચેરેએ તેનાં આભૂષણે લઈ સમુદ્ર માર્ગે પ્રયાણ કરનારા અચલ નામના સાર્થવાહને સોંપી દીધી. માર્ગમાં વહાણ ભાંગી ગયું. તેના હાથમાં પાટિયું આવ્યું, તેથી તે તીર ઉપર પહોંચી. ત્યાં નજીકમાં આશ્રમમાં રહેતી વૃદ્ધ તાપસીએ વિલાસવતીને જોઈ એટલે પિતાના આશ્રમમાં લઈ જઈ તાપસીને વેષ પહેરાવી આશ્વાસન આપ્યું. સનકુમાર આચાર્ય કહે છે તે વખતે હું જે વહાણમાં બેઠા હતા તે વહાણ પણ ડૂબી ગયું. દેવગે મારા હાથમાં પાટિયું આવી ગયું. તેને આધારે હું પણ તીરે આવી પેલા તાપસીના આશ્રમમાં આવ્યા. વૃદ્ધ તાપસીએ અમારી હકીકત સાંભળી અગ્નિની સાક્ષીએ હમારા બંનેને વિવાહ કર્યો. ફરી અમે બંનેએ ભાનુદેવ નામના સાથે વાહના વહાણુમાં મુસાફરી શરૂ કરી. ભાનુદેવને કુબુદ્ધિ થઈ અને મને સમુદ્રમાં નાંખી દીધું. પણ પાટિયું હાથમાં આવતાં હું તરત મલયાચલમાં પહોંચે. ત્યાં ચકસેન નામના વિદ્યારે મને અજિતબલા નામની વિઘા આપી. તે વિદ્યાની મેં સાધના કરી. વિદ્યાદેવી મને પ્રત્યક્ષ થઈ કાર્ય પ્રસંગે સ્મરણ કરવાથી કાર્યસિદ્ધિ કરવાનું વચન આપી પિતે અંતર્ધાન થયાં. Page #99 -------------------------------------------------------------------------- ________________ વૈતાઢ્ય પર્વત ઉપર ગગનવલ્લભ નગરના કનકધ્વજ વિદ્યાધર રાજા અપુત્ર મરણ પામ્યા. અજિતબલા દેવીની સહાયથી વિદ્યાધરના રાજા તરીકે મારે અભિષેક થયે, અને શીલનું રક્ષણ કરવા અનેક કષ્ટ સહન કરતી વિલાસવતીને પણ ત્યાં લાવી આપી. ત્યાં રાજ્ય કરતા કરતા વિલાસવતીએ પુત્ર જન્મ આપ્યું. તેનું નામ મેં અજિતબલ રાખ્યું. કેટલાક સમય પછી હું મારા પરિવાર સાથે વિમાનમાં બેસી મારા માતા-પિતાને મળવા માટે તાંબી નગરમાં ગયે. ત્યાં તેઓએ મારો પ્રવેશ મહોત્સવ કરાવ્યો. અને મને તાંબી નગરનું રાજ્ય આપ્યું. પણ હું મારા નાના ભાઈને રાજ્ય સેંપી વિદ્યાધરનું રાજ્ય કરવા લાગે. એકદા ચિત્રાંગદ નામના શ્રમણ ભગવંત ત્યાં પધાર્યા. મેં ત્યાં જઈ વંદન કર્યું એટલે ભગવંતે મને ધર્મલાભ આપી ઉપદેશ આપ્યો કે તે પૂર્વના પુણ્યનું ફળ મેળવ્યું છે. પરંતુ હવે ધમમાં ઉદ્યમ કર. મેં સમ્યકત્વ સહિત અણુવ્રત સ્વીકારી પૂર્વભવમાં મેં શું કર્મ કરેલું કે જેથી વિલાસવતીને વિરહ અને સંતાપ થયે તે પૂછયું. ભગવંતે મારે પૂર્વભવ કહ્યો. અલ્પનિદાન અને તેને મહાવિપાક કાં પલ્યપુર નગરમાં ચન્દ્રગુપ્ત નામના રાજાને તું રામગુપ્ત નામને પુત્ર હતું. આ વિલાસવતી તારી પ્રિયતમા હતી. એકદા તો ઉઘાનમાં કીડા કરવા ગયાં. વાવડીમાં સ્નાન Page #100 -------------------------------------------------------------------------- ________________ કર્યું, પછી કિનારે આવી કુંકુમ અને ચંદનનું વિલેપન કર્યું. એટલામાં હંસ-હંસીનું જેલું આવ્યું. તમે કૌતુકથી પીળા ચંદનવાળા હાથે જ તેઓને ગ્રહણ કર્યા. બંનેને વિરહ-દુઃખ ઉત્પન્ન કર્યું. બંનેને કેસરી રંગ લાગવાથી તેઓ એક બીજાને ઓળખી શક્યા નહીં. વિરહ-વેદનાથી પીડાયેલા બંનેએ વાવડીમાં ઝંપલાવ્યું. પરંતુ જીવિત બળવાન હોવાથી વાવડીમાં કેસરી રંગ ધોવાઈ ગયે. બંને બહાર આવી ગયાં. અને પરસ્પર ઓળખ્યાં. તેથી તેમને જે કર્મ બંધાયું, તેના પરિણામથી તમારે આ ભવમાં પરસ્પર વિગ થયે અને દુઃખ પણ પામ્યાં. વડનું બીજ નાનું હોય છે, પણ વૃક્ષ મહાન થાય છે. માટે કર્મ બાંધતી વખતે સાવધાન રહી કર્મ બાંધતા અટકી જવું. મેં ભગવંતને કહ્યું કે, હવે મારા પર ઉપકાર કરી મને શ્રમણષ આપ ભગવંતે સનકુમારની વિનંતિને સ્વીકાર કર્યો. મેં મારા પુત્ર અજિતબલને રાજ્ય આપી સંયમ અંગીકાર કર્યો. સનકુમાર આચાયે કહ્યું કે, હે જયકુમાર! સંસારમાં વૈરાગ્ય થવાનું આ મારું ચરિત્ર છે. ” બે પ્રકારની અટવી જયકુમારે કહ્યું, હે ભગવંત! આપ ધન્ય છે. પણ આ ભવ-અટવી કેવી રીતે ઊતરવી? અને ઊતર્યા પછી કયાં જવું? ભગવંતે કહ્યું, “સાંભળ! આ અટવી બે પ્રકારની છે. દ્રવ્યઅટવી અને ભાવ-અટવી. તેમાં દ્રવ્ય-અટવીનું આ ઉદાહરણ છેઃ Page #101 -------------------------------------------------------------------------- ________________ જેમ કેઈ સાથવાહે બીજા નગરમાં જવા માટે આઘોષણા કરાવી કે મારી સાથે જે કઈ આવશે, તેને હું નિર્વિદને પહોંચાડીશ. ઘણું લેકે તૈયાર થયાં, ત્યારે સાર્થવાહ માર્ગના ગુણ-દેષ બતાવ્યા. અહીં એક માર્ગ સીધો છે, બીજે વાંકેચૂકે છે, જે સીધે માર્ગ છે, ત્યાંથી જવામાં મુશ્કેલીઓ નડે છે, પણ જલદી પહોંચાય છે. આ માર્ગમાં વિઘ્ન કરનારા વાઘ અને સિંહ રહેલા છે. માર્ગથી ખસે તેને મારી નાખે છે, પણ માર્ગે ચાલી રહેલાને ઉપદ્રવ કરી શકતા નથી. અહીં એક માર્ગમાં સુગંધી શીતળ છાંયડાવાળાં વૃક્ષો હોય છે. બીજા માગે સૂકાં પુષ્પ ફળ રહિત અને હુઠાં ઝાડે છે. પહેલા માર્ગમાં રહેલાં વૃક્ષોને છાંયડે પણ વિનાશ-કારક બને છે તે પછી ફળ-ફૂલના ભેગની તે વાત જ શી કરવી? ત્યાં થેડે વખત પણ વિસામો લેવા ન બેસવું. જ્યારે બીજા પ્રકારના વૃક્ષ નીચે મુહૂર્તમાત્ર વિસામે ભલે લઈ શકાય છે. વળી માર્ગમાં મીઠું મીઠું બેલી ખુશામત કરનારા ઘણું પુરૂષો તમને બોલાવશે. પરંતુ તેના મધુર વચનથી લેભાવું નહીં. આપણે સારે સથવારે બે ઘડી પણ કયારેચ છેડે નહીં. એકલાને નક્કી ભય રહે છે. ત્યાં રહેલા ચેડા પણ અગ્નિને આળસ છેડીને તરત ઓલવી નાંખશે નહીં તે તે બાળી નાખે છે. વળી ઊચે પર્વત આવશે, તેને સાવધાનીથી ઉલંઘન કરો. ત્યાર પછી આગળ વાંસની જાળી આવે છે, ત્યાં દૂરથી જ ખસી જવું. પછી નાને ખાડે આવશે Page #102 -------------------------------------------------------------------------- ________________ તેની પાસે મને રથ નામને બ્રાહ્મણ બેકેલે હોય છે, તે વિનંતિ કરશે કે, “આ ખાડે છેડે પૂરે, પછી આગળ જાવ.” એ કહેનારનું ન સાંભળતા આગળ વધવું. જે પૂરવા જઈએ તે તે ઊંડે ઊંડે થયા જ કરે છે. વળી ત્યાં કિપાક વૃક્ષ ઉપર પાંચ પ્રકારનાં દિવ્ય ફળે છે. તે ખાવાં નહિ. અહીં બાવીશ પિશાચે છે, તેઓની દરકાર ન કરવી. મુસાફરીમાં પ્રયાણ બંધ ન કરતાં ચાલુ જ રાખવું. રાત્રિએ પણ બે પહોર પ્રયાણ કરવું. આમ આ અટવી જલદી પાર પામી શકાશે. એટલે એકાંત દુઃખ વર્જિત નિવૃતિ-નગરી આવશે. ત્યાં કેઈપણ ઉપદ્રવ હેતે નથી. અટવીના દૃષ્ટાંતને ઉપનય અહીં સાર્થવાહ એટલે અરિહંત પરમાત્મા ઘણણું એટલે આક્ષેપણુ-વિક્ષેપણ-સંવેદની-નિર્વેદની કથાઓ દ્વારા મુક્તિ-નગર જવા માટે ઉત્સાહિત કરવા. સાથે પ્રયાણ કરનારા તે ભવ્ય જી. ભાવ-અટવી એટલે ચાર ગતિરુપ દુઃખમય સંસાર. સીધે માર્ગ એટલે સાધુધર્મ વકે માર્ગ તે શ્રાવક-ધર્મ. વાઘ-સિંહ તે રાગદ્વેષ, વૃક્ષને છાંયડો એટલે આસક્તિ થાય તેવાં સ્ત્રી-પુત્ર વગેરે. બોલાવનાર પુરુષ એટલે પાસસ્થા, અકલ્યાણ મિત્રે. સારે સથવારે એટલે શ્રમણ ભગવંતે, દવાગ્નિ એટલે કે, પર્વત એટલે માન, વાંસની જાળી એટલે માયા, ખાડો એટલે લોભ, મરથ બ્રાહ્મણ એટલે ઇચ્છાઓ, કિંધાક-ફળે એટલે પાંચ ઈન્દ્રિયેના વિષ, પિશાચે એટલે રર પરિષહે રાત્રે બે પહોર ગમન Page #103 -------------------------------------------------------------------------- ________________ એટલે બે પહોર સ્વાધ્યાય કરે પણ પ્રમાદ ન કરે. આવી રીતે વર્તનાર સાધુ ભવ-અટવીનું જલદી ઉલંઘન કરે છે. અને એકાંત પીડા વગરનું મોક્ષનગર પ્રાપ્ત કરે છે. આ દષ્ટાંત અને ઉપનય સાંભળી જયકુમારે સમ્યકત્વ અને અનુવતે ગ્રહણ કરી નગરમાં પ્રવેશ કર્યો. અને હંમેશા સનકુમાર આચાર્યની શુશ્રુષા કરવા લાગ્યા. માસ-કલ્પ પૂરો થતાં આચાર્ય ભગવંતે વિહાર કર્યો. આચાર્ય સનકુમારના સમાગમ પછી જયકુમારનું જીવન અનાસક્ત બની ગયું હતું. એકવાર તે સધ્યા સમયે ગવાક્ષમાં બેઠાં બેઠાં નગર–ચર્યા જઈ રહ્યા હતા. એટલામાં અંગરક્ષકે આવીને સમાચાર આપ્યા કે–દેવ! રાજમાતા લીલાવતી અસ્વસ્થ છે. અને તે રૂદન કરી રહ્યાં છે. માતૃભક્ત જયકુમારે કહ્યું–તેમને કહે. હું હમણું જ આવું છું. રાજમાતા લીલાવતીએ બીજા એક સંતાનને જન્મ આપ્યું હતું અને તેનું નામ “વિજય રાખવામાં આવ્યું હતું પૂર્વ ભવને ધનથીને આત્મા જ વિજય રૂપે અવતર્યો હતે. બાલ્યવયથી જ વિજય મેટાભાઈ જયકુમાર ઉપર વેરભાવ રાખત. લેહીના સંબંધે ભાઈ, છતાં તેના જન્મજાત સંસ્કાર શત્રુતાના હતા. અને આ વિષવેલ જેમ મોટી થતી ગઈ તેમ તેના કટુપરિણામના અણસાર પણ આવવા લાગ્યાં. Page #104 -------------------------------------------------------------------------- ________________ રાજમાતા લીલાવતીને તે બંને પુત્રે ઉપર એક સરખે પ્રેમ હતું. પણ ભાઈ-ભાઈ વચ્ચે આ માટે સંબંધ ન હતે. છતાં જયકુમાર તે એટલાં જ ઉદાર અને પ્રેમાળ દેખાતા. એક પક્ષી ન્યાય કયાં સુધી ચાલે? રાજમાતાની અસ્વસ્થતાનું કારણ પણ આજ હતું. જ્યારે જયકુમારે આવીને, માતાને પ્રણામ કરી પૂછ્યું. બેલ, મા ! તે અસ્વસ્થ કેમ છે ! જે હોય તે મને નિઃસંકેચ જણાવ, લીલાવતી બેલ્યાં–બેટા ! કુમાર ! તારી વિનય-ભક્તિથી તે હું ઘણું જ સંતુષ્ટ છું. પણ તને ખબર છે કે–તારા લઘુબંધુના મનમાં કેઈ એ વૈર-ભાવ જાગે છે કે તે તારા આ રાજ્યને સ્વાધીન કરવા તૈયાર થયે છે. અને કેઈ પણ ભેગે એ રાજ્યને લઈને જ રહેશે.” રાજમાતાને આશય જયકુમારને સમજતાં જરાય વાર ન લાગી. રાજકુમાર જયકુમારના મનમાં તીવ્ર મંથન જાગ્યું. જે રાજેશ્વરી તે નરકેશ્વરી” આ કહેવત સાચી જ છે તે મારે આ રાજ્યનું શું કામ? જે રાજ્યના કારણે માતાનું મન ઉદ્વિગ્નતા અનુભવતું હોય અને લઘુબંધુ વિજયને મારા પ્રતિ દ્વેષ થતું હોય તેવા રાજ્યની ખટપટને મારે ન જોઈએ. એટલે જયકુમારે મને મન નિર્ણય કરીને માતાના ચરણે શિર ઝુકાવીને કહ્યું :-માતાજી! તમે ચિંતા ન કરશો. હું રાજ્યારૂઢ થવા Page #105 -------------------------------------------------------------------------- ________________ માંગતું નથી. અને મને બીજી કાંઈ પણ ઝંખના નથી. ભલે, મારો નાનો ભાઈ રાજા બને. આ શબ્દો સાંભળીને રાજમાતા લીલાવતીના ચહેરા ઉપર કાંઈક પ્રસન્નતા ઉપસી આવી ખરી પણ વળતી જ પળે તે બોલી. ના, બેટા. ના, “હું તને રાજ્યને ત્યાગ કરીને ચાલી જવાનું કહેતી નથી.” પણ એટલું જ કહેવાનું કે તું રાજ્યપદે રહે અને યુવરાજ પદ તારા લઘુબંધુને આપ એટલું જ બસ છે.” પણ જયકુમારનું મન રાજ્યની ઝંખનાથી યુક્ત હતું. તેને રાજ્યનો ષડ્યુંત્ર જરાયે ગમતું ન હતું. આ ક્ષણે તેના મનમાં સનતકુમાર મુનિને વાર્તાલાપ ગુંજી રહ્યો. જયકુમારને આત્મા વિરક્તિ ચાહતે હતે. રાજમાતા લીલાવતીએ જ્યારથી ઉક્ત પ્રસ્તાવ મૂક્ય ત્યારથી જયકુમારનું મન એવી પુણ્ય-પળની શેધ કરી રહ્યું હતું કે—કયારે એવી ક્ષણ આવે—જે ક્ષણે બધુ ત્યાગ કરીને ચાલી નીકળું. અને તે પછી નજીકના જ ભવિષ્યમાં મુનિ સનતકુમાર મુનિર્વાદ સાથે વિહાર કરતાં ત્યાં પધાર્યા. મંત્રીશ્વરના મુખેથી આ સમાચાર જયકુમારને મળતાં જ તેઓ વંદન માટે ચાલી નીકળ્યાં અને મુનિ સનત કુમાર પાસે જયકુમાર મુનિજીવન સ્વીકાર્યું. એક તથી જેમ બીજી ત પ્રગટે તેમ જ્યકુમારના મુનિ-જીવનના સ્વીકાર સાથે જ તેમને મંત્રી–પરિવાર અને Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૪ રાજમાતા લીલાવતી પણ એ જ પુણ્ય પંથે ચાલી નીકળ્યાં. હવે વિજયકુમારનુ` એકહથ્થુ સામ્રાજ્ય હતું. કાકી નગરીમાં તેની ધાક હતી. પણ આટલું હેાવા છતાં પણ પાપી પુરૂષો સત્ર ભયથી જ ભરેલા હોય છે. વિજયકુમારના જીવનમાંથી ગભરાટ ગયા ન હતા. તેનું હૃદય હજી પણ કાંઈ શંકા-કુશકાઓથી ભરેલું હતું. વર્ષોંના વહાણાં વીતી ગયાં છે. જયકુમાર મુનિ અને તેમનું સાધુ-સાધ્વી વૃંદ એક દિવસ કાકી નગરીની બહાર ઉદ્યાનમાં પધાયું છે. આર્યાં લીલાવતી જે વૃદ્ધા સાધ્વી છે. તે પણ એ સાધ્વીસધમાં સયુક્ત છે મુનિ જયકુમારની ભાવના, તેમના નાનાભાઈને પ્રતિષેધ કરવાની છે. પરંતુ નાનાભાઈ વિજયની દુષ્ટ ભાવના હજી પણુ બદલાઈ નથી. તે વિચારે છે. અરે ! જયકુમાર હજી પણ જીવંત છે. અને હજી પણ રાજ્યની ખેવના રાખે છે ! જો એમ ન હાત તા તેમનું કાકઢીમાં આવવાનું કાંઈ પ્રયેાજન ખરૂ ? વાપી સર્વત્ર ગ્રંન્તે । વિજયકુમારનું પાપી-હૃદય પાકારી ઊઠયું. બસ, તે જીવે છે માટે જ તે મારે માથે ભય છે. મેં એને જીવતા રાખ્યા એજ ભૂલ કરી. આ આવેલા અવસર મારે ચૂકવા ન જોઈએ. • બહારથી મૈત્રી, ભક્તિ બતાવતા વિજયકુમાર અ‘તરથી શત્રુભાવને છેડતા નથી. અને એવી તક શેાધે છે કે મુનિ જયકુમારને કયારે ખતમ કરૂ. Page #107 -------------------------------------------------------------------------- ________________ બહારથી ધમી પણાને સ્વાંગ સજીને વિજયકુમાર પિતાના ભાઈ કુમાર પાસે રાત્રે આવે. અને ઋષિહત્યાનું ગોઝારું પાતક તે કરીને જ જંપે. સાથેના સાધુઓએ જોયું કે આ હત્યા કરનાર વિજયકુમાર છે. ત્યારે, અહાહા કર્મની ગતિ કેવી વિચિત્ર છે, એ વિચારી ત્યાંથી ચાલ્યા ગયા. જય અણગાર તે મૈત્રીભાવની વિશુદ્ધતાથી, ધ્યાનની સ્થિરતાથી, શરીરની નિર્મમતાથી, જિનવચન પરિણમેલું હેવાથી, લેગ્યાની વિશુદ્ધતાથી પરમપદ નજીક હોવાથી દેહને ત્યાગ કરીને આનત નામના દેવલેકમાં અઢાર સાગરોપમનાં આયુષ્યવાળા શ્રીપ્રભ નામના વિમાનમાં વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. સનકુમાર આચાર્ય આ વૃત્તાંત જાયે ત્યારે, “પિતાના વિનીત અને સારા શિષ્ય જય અણુગાર માટે ઘણે જ ખેદ કર્યો. વિજયરાજા પિતાને કૃતકૃત્ય માનતે મોટા પાપના ઉદયથી મહાવ્યાધિની વેદના ભેગવી આયુષ્ય પૂર્ણ કરી પંકપ્રભા નામની નારકીમાં દશ સાગરોપમની સ્થિતિવાળો મહાર નારકી થયે. વિદ્યાધર કુલીન શ્રી જિનદત્તાચાર્યના સુશિષ્ય ૧૪૪૪ ગ્રન્થના કર્તા યાકિની--મહત્તરાના સૂનુ આ. શ્રીહરિભદ્રસૂરિએ રચેલ સમરાઈચ્ચિ-કહા પ્રાકૃતના ગુજરાતી સમરાદિત્ય કેવલિ કથાને પાંચમો ભવ પૂર્ણ થયે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ધરણ અને લક્ષ્મી (પતિ-પત્ની) ભવ-૬ ડ્રો સંસારમાં એક હાર-જિતની રમત ચાલે છે. આ હાર - જિત એટલે વેર અને પ્રેમની સતત ચાલતી ઘટમાળ-એક વ્યક્તિ કયારેક પ્રિય ભાસે તે બીજી અપ્રિય, અને તે પણ વગર કેઈ ઓળખાણે કે પરિચયે. આમ કેમ? આને જવાબ છે. આત્માએ અતીતકાળમાં રોપેલાં વેર કે પ્રેમનાં બીજો. તે ફળદ્રુપ થતાં તેનાં ફળ બતાવે છે. ગત પાંચમા જન્મના સગા ભાઈ છઠ્ઠા ભવમાં પતિપત્ની બને છે. નામ પડે છે ધરણુ અને લક્ષ્મી. જયકુમાર તે ધરણું બને છે અને વિજયનો જીવ તે લક્ષ્મી. પતિપત્નીના સંબંધથી જોડાયા પછી પણ તે સંબંધ માત્ર નામને જ કરે છે. હકીકતમાં ધરણ લક્ષમી તરફ પ્રેમાળ છે પણ લક્ષ્મીને ધરણું ગમતું નથી. શ્રેષ્ઠિ પુત્રોની સ્પર્ધા આ દંપતી માર્કદી નગરીના નાગરિક છે. આ નગરમાં બીજા પણ અનેક શ્રીમંત વસે છે. વસંતના વાયરા વાયા ત્યારે એક નગર મહેત્સવ યોજાયે, લેકે આનંદ-પ્રમોદ માટે ચાલી નીકળ્યાં. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૭ શ્રેષ્ઠિપુત્ર ધરણ પણ પોતાના રથ સજી રમવા નીકળી પડ્યો અને નગરીના દરવાજે પહોંચતાં તેને રથ અટકી પડ્યો. કારણ તે જ વખતે તે જ નગરના બીજો એક શ્રેષ્ઠિપુત્ર દેવનદી પેાતાના રથ ઢાડતા ઘેાડે ઉદ્યાનમાંથી પાછા નગર તરફ વાળી રહ્યો હતા. ત્યારે નગરના દ્વારે બનેના રથા સામસામા આવીને અટકી ગયા. માર્ગ સાંકડા હતા. એક સાથે ખતે રથા આવ-જા કરી શકે તેમ ન હતું. એમાંથી એકે પેાતાના રથ પાછે વાળ્યે જ છૂટકો હતા, તેમ છતાંયે એ શ્રેષ્ઠિપુત્રોમાંથી એક પણ પોતાના રથ પાછે વાળવા તૈયાર ન હતા. કારણ ખતે એક સરખો હાદ્દો ભેગવતા હતા. કેાઈ એકબીજાથી ઊતરતા ન હતા. બંનેએ પરસ્પર કહ્યું—ભાઈ, તું નીચે ઊતર જેથી મારે રથ હાંકી શકું. પણ એમાંથી એકેય તૈયાર ન હતા. આ ઘટનાથી નગરજનેાએ કહ્યું—તમે આમ સામસામા જીભાજોડી કરી છે. તે કરતાં એમાંથી એક જણ રથ પાછા વાળી લ્યા. તે કેમ સૂઝતું નથી. જુએ ! તમારી પાછળ અમારા રથા પણ રોકાઈ ગયા છે. . કેાઈ ચબરાક નાગરિક એલ્યે ! —ભાઈ! તમે શ્રેષ્ઠિપુત્ર થયા છે. તા કી તમે પોતાના બળે ધનાપાર્જન કર્યું છે? કે પછી બાપ-દાદાની કમાણી ઉપર જ મુસ્તાક છે ? આ વેધક-વાકય બંનેને સચાટ સ્પશી ગયું. નગરના બહુમાન પુરૂષોએ નક્કી કયુ` કે એક વર્ષીમાં જે ઘણું દ્રવ્ય Page #110 -------------------------------------------------------------------------- ________________ પદા કરે તેને જ રથ આવતે વર્ષે આજ મદન વાદશીના દિવસે પ્રથમ પ્રવેશ કરશે. આ વાત બંનેએ માન્ય રાખી. અને સાર્થના વિશાલ કાફલા સાથે ધરણે પ્રયાણ કર્યું. દેવનદી પણ પિતાના સાથે સાથે બીજી દિશામાં ધને પાર્જન માટે નીકળી પડ્યો. મામાં સાથે આગળ વધી રહ્યો છે. એકવાર ધરણે એક આશ્ચર્ય જોયું. એક કુમાર વિદ્યાધરપુત્ર આકાશમાં ઊડવાની કોશિષ કરી રહ્યો હતે. પણ તેમાં તે નિષ્ફળ જ દેખાય. જન્મજાત ગરૂડનું બચ્ચું જેમ આકાશમાં ઊડવા પિતાની પાંખે ફફડાવે અને પાછું જેમ ભૂમિ ઉપર પછડાય તેમ આ બાળ વિદ્યાધરપુત્રને પ્રયાસ હતું. આ જોઈને ધરણને કૌતુક થયું. જિજ્ઞાસા જાગી કે લાવને પાસે જઈને પૂછું કે–ભાઈ ! તું શેની સિદ્ધિ કરવા માંગે છે. વિદ્યાધરને ધરણની મુખાકૃતિ ગમી ગઈ, તેણે કહ્યું ભાઈ! સાંભળ. મારું નામ હમકુંડલ છે. મારા મિત્રે મને આકાશગામિની વિદ્યા શિખવાડી હતી-પણ અત્યારે હું તેમાનું એક પદ ભૂલી ગયો છું –જેને લઈને આમ બન્યું છે. ધરણને હેમકંડલની વાતમાં રસ પડ્યો. તેણે કહ્યું મિત્ર! તું ચિંતા ન કર, તારી કાર્ય સિદ્ધિમાં મારી સહાય જરૂર તને કામ આવશે. સાંભળ! મારી પાસે પદાનુસારી લબ્ધિ છે જેની મદદથી હું લુપ્ત થયેલું પદ મેળવી શકું છું. અને ગુપ્ત રહસ્ય પણ જાણી શકું છું. Page #111 -------------------------------------------------------------------------- ________________ એમ.! હેમકંડલ ધરણની સામે એકીટસે જોઈ રહ્યો, ધરણે ઉત્તરસાધક બનીને હેમકંડલનું કામ સિદ્ધ કરી આપ્યું. પછી હેમકુંડલે ધરણને આભાર માનતાં કહ્યું–મિત્ર! તે મારૂં અતિપ્રયત્ન-સાધ્ય કાર્ય કરી આપ્યું છે તેના બદલામાં ત્રણ મુક્તિ કાજે આ એક દિવ્ય ઔષધિ સ્વીકાર. જે તને ઘણી કામ આવશે. તું તે પરાર્થરસિક પુરૂષ છે તે પરોપકાર કરતે રહેજે. ધરણ સાથે સાથે આગળ વધ્યું. થોડુંક આગળ ચાલ્યા ત્યાં જંગલમાં રૂદનને કરૂણ અવાજ ધરણને કાને અથડાયે. જોયું તો એક ભિલજાતિને યુવક રડી રહ્યો હતે. ધરણે તેને રડવાનું કારણ પૂછ્યું તે તે કહે–ભાઈ? તમે પરાર્થ રસિક લાગે છે. વાત એમ છે કે–અમારા પલિપતિનું નામ કાલસેન છે. આખા જંગલમાં તેમની હાક હતી. તે ગમે તેને રંજાડતે. મનમેળ બીજાના શિકારમાં જ તેને રસ પડતે પણ હવે તે...મરણશય્યાએ પડ્યો છે. અને કેને મારનારને હવે તેને કે બચાવે? કાલસેનની પત્નીઓએ હવે તેના જીવનની આશા મૂકી દીધી છે. અને તે પણ કલ્પાંત કરી રહી છે. - એમ? ધરણે આશ્ચર્ય સહિત પૂછ્યું. ક્યાં છે એ તમારે પહિલપતિ બતાવે મને. અને પેલો યુવાન ભિલ્લ ધરણને પલિપતિ પાસે લઈ ગયે, પલપતિ મૂચ્છિત અવસ્થામાં પિતયે હત–વાતાવરણ ગમગીન હતું. Page #112 -------------------------------------------------------------------------- ________________ ધરણે પિતાની પાસેની પિલી દિવ્યૌષધિને પાણીમાં નાંખીને તેને મંત્રીને કાલસેન ઉપર છંટકાવ કર્યો અને કાલસેન તુરત ઊભું થઈ ગયે. કાલસેને પિતાને જીવનદાન આપનાર ધરણને કહ્યું—“હું આજથી શિકારનું પાપ કાયે જીવનભર છેડી દઉં છું.” ધરણ આ બાજુ પલિપતિ કાલસેનના ઉપચાર-કરવામાં કાયે ત્યાં તે સાર્થને મેટે કાલે તેને મૂકીને આગળ વધી ગયે હતે. પાછળ રહી ગયેલા ધરણે પિતાની પત્ની લક્ષ્મીને કહ્યું જે, સૂર્યાસ્ત થવાની તૈયારી છે, આપણે ઉતાવળા પગલાં ભરીશું તે જરૂર કાલે સવાર સુધી તે સાર્થને પકડી પાડીશું. પણ હમણાં આપણે કયાંય રાત્રિ નિર્ગમન કરી દઈએ. આમ વાર્તાલાપ કરતાં તેઓ શિલિન્દ નામના ગિરિ-તળેટી પાસે આવી પહોંચ્યાં. લાંબી મુસાફરીના લીધે લક્ષ્મી વધુ પડતી શ્રમિત થઈ હતી. તેનું મુખ પ્લાન અને ગલન જણાતું હતું. પિતાની પ્રિયતમાની આ હાલત ધરણ જોઈ ન શકે તેણે વિચાર્યું. “બિચારી લક્ષમી મારે કારણે કેવી થાકેલી છે !” મેં એને તે વિચાર જ ન કર્યો ! ધરણે લક્ષ્મીને આશ્વાસન આપીને સાંત્વના આપવાની કેશિષ કરી. શિલિગ્નની તળેટીમાં એક યક્ષનું મંદિર હતું. ધરણ અને લક્ષ્મી અહીં રાતવાસે રેકાયા. રાત્રિ સમયે લક્ષ્મી Page #113 -------------------------------------------------------------------------- ________________ બેલી-આર્યપુત્ર? મને ઘણું જ તૃષા લાગી છે. પાણી વિના કદાચ મારું જીવન લાંબું નહિ ટકે. અને ધરણું પાણીની શોધ કરીને ગમે તેમ કરીને પણ શોધી લાવ્યો અને લક્ષમીને ખૂબ પ્રેમથી પાયું. અને પછી ધરણ તુરત જ નિંદ્રાધીન થયે. રાત્રિના પાછલા પ્રહરે લક્ષ્મી જાગી. તેણે જોયું કે—ધરણ ગાઢનિદ્રામાં હતું. ચારે બાજુ સૂનકાર હતું. ત્યાં આવા નિર્જનજંગલમાં ચંડરૂદ્ર નામના ચેરે યક્ષના મંદિરમાં પ્રવેશ કર્યો, તેની પાસે કોઈ રાજભંડારમાંથી ચોરેલી કિંમતી રત્નોની મંજૂષા હતી. ચંડરૂદ્ર જ્યાં અંદર ગયે કે તુરત જ દ્વારપાલે દરવાજે બંધ કરી દીધો. લક્ષ્મીએ જોયું કે—કોઈ અજાણી વ્યક્તિ યક્ષના મંદિરમાં પ્રવેશી છે. પણ એ કોણ હશે? એની જિજ્ઞાસા જાગી. તેણે પૂછયું ભદ્ર? તું કેણ છે? અને આવી અંધારી-રાત્રિએ અહીં? કયાંથી અને...... ચંદ્રરૂપણ એજ પ્રતિપ્રશ્ન લક્ષ્મીને કર્યો. લક્ષ્મી કહે– “મારી કથા તે ઘણી લાંબી છે, પણ મારું નામ લક્ષમી છે. મારે પતિ એ જ મારો વૈરી નીવડ્યો છે અને મને આમ જંગલમાં રખડાવી મારી છે તે હાલ અહીં જ નિદ્રાધીન છે. તેને સૂતે મૂકીને ચાલે, આપણે ભાગી જઈ એ. એ દુષ્ટને એનું ફળ ચાખવા દઈએ. જો, આ રત્ન-મંજૂષા તું મારા પતિ પાસે મૂકી દે. ચોરીના આરોપમાં રાજપુરૂષ તેને સવારે પકડી જશે.” Page #114 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રરૂદ્ર, તે આ સાંભળી સ્તબ્ધ જ બની ગયે. નામે લક્ષમી પણ વર્તને રાક્ષસી જેવી તે સ્ત્રી ચંડરૂદ્રને લાગી. ચંદ્રરકને તે સંજોગોએ ચોર બનાવ્યું હતું પણ એ ખાનદાન ઘરને નબીરે હતે. એ આવું કાર્ય કરે જ કેમ? ચંદ્રરૂદ્ર બેલ્ય–આવું ન બેલશે બહેન? હું પણ પરિણીત છું. હું આવું અકાર્ય ન જ કરી શકું. ફરી તમે આવું અમંગલ ન બોલશે. પણ સ્ત્રી-હૃદયને કણ પારખી શક્યું છે? છેવટે લક્ષ્મીએ સ્ત્રી-હઠ પકડી. તેણે ચંદ્રરૂદ્રને કહ્યું–જે તમે મારે સ્વીકાર નહિ કરે તે હું અહીં જ આત્મહત્યા કરીશ, અને ચંદ્રરૂદ્ર સહેજ ગભરાયે. પરિસ્થિતિ પારખી જઈને તેણે લક્ષ્મીને એક આશ્ચર્યજનક વાત કરી. સાંભળ, મારી પાસે એક દિવ્ય-અંજન છે. જે તે આંખે આંજવામાં આવે તે માણસ તે શું દેવ પણ તેને જોઈ શકે નહિ. એવું અદ્દભુત અંજન મારી પાસે છે. “હે...? કયાં છુપાવ્યું છે તમે? લક્ષ્મીએ પૂછ્યું. ચંદ્રઢે કહ્યું –એ મારી પાસે જ છે. અને મેં તેની ગુટિકા બનાવીને કેડમાં રાખી છે. ચંદ્રરૂક એક ચમત્કારિક પુરૂષ છે એ જાણીને લક્ષ્મીને તે તે ખૂબ જ ગમી ગયે. લક્ષમીએ પેલી રત્ન-મંજૂષા ચેર દ્વારા ધરણ પાસે મુકાવી દીધી. ધરણ હજી નિદ્રાધીન હતું. એ ગાળામાં બધું શું બની ગયું તેની ધરણને જરા યે ગંધ આવી નહિ. . પ્રાતઃકાળે ધરણુ જાગે તે પાસે લક્ષમી ન હતી. પાસે પડેલી રત્નમંજૂષા જેઈને ધરણ ચમક્યા પછી-વિચાર્યું કે Page #115 -------------------------------------------------------------------------- ________________ કેની હશે! કોણ ભૂલી ગયું હશે! ત્યાં તે ચોકીદારોએ ધરણને ચેર સમજીને પકડી લીધો. પણ દિવ્ય-અંજન આંજવાના પ્રભાવથી ચોકીદારે ચંદ્રરૂદ્રને જોઈ ન શક્યા. યક્ષ મંદિરના એક ખૂણામાં ઊભેલા ચંદ્રરક પાછળ લક્ષ્મી છુપાઈને આ નાટક બધું જોયા કરતી હતી. અને પિતે રચેલા પંતરા બદલ મનમાં ખૂબ જ રાજી થતી હતી. ચારીના મુદ્દામાલ સાથે ધરણને ચેકીદારએ રાજા સમક્ષ હાજર કરતાં કહ્યું : “દેવ ? એક વણિક-વેષ ધારી ચોરને અમે પકડ્યો છે. તેણે આપના રાજ-ભંડારમાંથી રત્ન-મંજૂષાની ચેરી કરી છે. આ રહી આ રત્ન-મંજુષા અને આ રહ્યો આ ચાર, તેને શું શિક્ષા કરવાની છે?” મારી નાખે એને...” રાજાએ વગર વિચાર્યો હુકમ છેડ્યો. પણ રાજાના નવા કોટવાલ બનેલા કાલસેને જોયું તે—ધરણને ચહેરે ખૂબ જ પરિચિત લાગે. એણે ધરણને ઓળખી લીધું કે ધરણ તે એને પરમ ઉપકારી મિત્ર હતે. જેણે એને જીવનદાન આપ્યું હતું. કાલસેન જાણે એ ઋણમાંથી મુક્ત થવા માંગતે હેય તેમ તેણે ધરણને બચાવી લીધા. ધરણ પિતાની પ્રિયતમાની શોધ માટે તુરત પેલા યક્ષ મંદિર તરફ ચાલી નીકળ્યું. પણ ત્યાં લક્ષ્મી ન મળી. બિચારા નિર્દોષ ધરણુ ઉપર ચરીનું તહોમતનામુ ચઢાવી લક્ષ્મી પ્રસન્ન થતી હતી, તે મને મન બેલીચાલો સારું થયું, મારા માર્ગમાંથી એ ઘેરી ખસી ગયે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૪ એ પછી લક્ષ્મીએ ચંદ્રરૂદ્રને કહ્યું—પ્રિયતમ ? હવે તા તમે જ મારા સર્વસ્વ છે. “ ચાલે, આપણે અહીંથી જલદી ભાગી જઈ એ. ” લક્ષ્મીના આ ઉદ્ગારોથી ચંદ્રરૂદ્રે વિચાર્યું કે—સ્રી—ચરિત્ર સાચે જ અકળ છે. જે પેાતાના સાચા પતિને પણ પ્રેમ કરી શકતી નથી તે સ્ત્રી મને શું ચાહવાની હતી ? એ દુષ્ટા સ્ત્રીને શું ભરોસા શે ?’” એટલે ચદ્રરૂદ્રે કહ્યું- લક્ષ્મી ! તું ખરેખર કૃતઘ્ન છે. તારા દુષ્ટ આચરણ ઉપર તને શરમ આવવી જોઈ એ.” કહીને ચ', એના ત્યાગ કર્યાં. લક્ષ્મીની સ્થિતિ હવે વધુ ગંભીર બની, પતિ અને ચંદ્રરૂદ્ર ખનેથી નિરાધાર બનેલી લક્ષ્મીને શું કરવું તે સમજાયું નહિ. છેવટે તે ફરી ધરણની શેાધમાં નીકળી પડી......... એ જ યક્ષ મંદિરની નજીક આવેલી નદીના તટે રણુ અને લક્ષ્મીના ભેટા થઈ ગયા. અને એકબીજાને મળતાં જ ધરણુ તે લક્ષ્મીને ભેટી જ પડ્યો. અને ક્ષેમકુશળ પૂછ્યા. લક્ષ્મીએ પણ અનાવટી રૂદન કરીને પોતાના સાચા પતિ તરફના ખાટે પ્રેમ વ્યક્ત કર્યો, તે રડતાં ખાલી – સ્વામિનાથ ! તમે મને મૂકીને કયાં ચાલ્યા ગયા હતા ? '' ધરણ એક બાહેશ વ્યાપારી હતા. અને તે ધર્માંપાન માટે નીકળ્યે હતેા. મામાં આવતાં વિઘ્નામાંથી પસાર થતાં થતાં તેનું પ્રયાણુ આગળ વધી રહ્યું હતુ. પણ તેને લાગ્યું કે Page #117 -------------------------------------------------------------------------- ________________ પિતાની પ્રિયતમા લક્ષ્મીના કારણે તેને અનેક કષ્ટને સામને કરે પડે છે, નિર્જન-જંગલમાં લક્ષ્મીને સાથે સાથે ફેરવવી તે કરતાં તેને કયાંય સુરક્ષિત સ્થાને મૂકી દેવાય તે સારૂં. આમ વિચારીને તેણે એક માર્ગ છે “દંતપુર નગરીને નિવાસી સ્કંદદેવ લેકમાં “મામા” તરીકે બધાને પ્રીતિપાત્ર ગણતે હતે. ધરણે એ “મામાને બધી પિતાની આપવીતી કહી, અને ખાસ કરીને લક્ષ્મીને સંતોષ થાય તેમ રાખવા ભલામણ કરી. અને લક્ષ્મીએ કૃત્રિમ પ્રેમ બતાવીને “સ્વામિનાથ !—–જલદી આવજે.” કહી વિદાય આપી. હવે ધરણે ધનોપાર્જન માટેની હરણફાળ ભરી. કારણ તેને બીજે હરીફ મિત્ર દેવનંદી પણ દ્રવ્યપાર્જન માટે નીકળી ચૂક્યું હતું. અને એ વાતને આજે લગભગ એક વરસ થવા આવ્યું. કદાચ તે વધુ કમાઈને-જલદી માર્કદી પાછે ફરે તે ? એટલે અનંગ ત્રદશીની મુદત પહેલાં ધરણું સવા કરોડ દ્રવ્ય ઉપરાંત કમાઈને માકંદી આવી પહોંચે. દેવનંદી પાછળથી આવ્યું અને ધરણની સરખામણીમાં અર્ધકેટી જ લાવ્યું હતું. નગરના પ્રતિષ્ઠિત પુરૂષે ભેગા થયા. અને નક્કી કર્યું કેધરણને રથ જ નગરીમાં પ્રથમ પ્રવેશ કરશે. ધરણને જયજયકાર ધયે. નગરનું પ્રવેશ-મુહૂર્ત સચવાયા પછી ધરણને હવે બીજી કઈ ચિતા ન હતી. ચિંતા માત્ર હતી પિતાની પ્રિયતમા લક્ષ્મીની. તેને મળવાની અને ઘરે પાછી લાવવાની. Page #118 -------------------------------------------------------------------------- ________________ ધરણે હવે સમુદ્ર-યાત્રાની સફરે નીકળવાનું વિચાર્યું. બંને જાતની લક્ષ્મી-પ્રાપ્તિ માટે હવે તે ઉસુક હતે. સમુદ્ર માર્ગે પ્રયાણ કરી તે વૈજયંતી નગરીમાં આવી પહોંચે. અને અહીંથી તેણે બીજી એપ શરૂ કરી. ત્યાં તેનું વહાણ ભાંગી ગયું. એટલે કાષ્ઠ-પાટિયાના સહારે તે એક કપ ઉપર પહોંચ્યા. “ભાગ્યશાળીને ભૂત રળે” ધરણ માટે એવો ઘાટ થયે. આ દ્વીપ સુવર્ણદ્વીપ હતે. અહીંની ભૂમિમાં સુવર્ણ-રજ હતી, એટલે તેણે આ ઘાતુ-ક્ષેત્રમાં સુવર્ણની ઈટ બનાવી તેના સંપુટ બનાવ્યા. તેમાં પિતાનું નામ પણ અંકિત કર્યું. બીજી બાજુ ચીનદેશથી સાર્થવાહ પુત્ર સુવદનનું વહાણ આ તરફ આવી રહ્યું હતું. સુવદને જોયું કે–ડે દૂર કઈ વહાણ ભાંગી જવાથી ભયને સંકેત બતાવનારું નિશાન દેખાય છે. એટલે તેણે પિતાનું વહાણ લાંગયું. અને ધરણુ પાસે પહે. ધરણે કહ્યું, આ સુવણ-ઈટેના સંપુટોનું બહુમૂલ્ય કરિયાણું મારી પાસે છે. તે જે તમે તમારા વહાણમાં ભરી લે તે હું આવું. સુવદને પિતાનું અલ્પમૂલ્યવાળું, કરિયાણું ફગાવી દીધું અને એ સંપુટ તેમાં ભરી દીધા અને સેદાની શરતે પરસ્પર નક્કી કરી. બંને દેવપુર તરફ આગળ વધ્યા. ભાગ્યયોગે એ જ વહાણમાં ધરણની પ્રિયતમા લક્ષ્મી પણ ઉપસ્થિત હતી. ધરણે લક્ષમીને ઓળખી લીધી. ધરણને જોઈ લક્ષ્મી ક્ષોભ પામી જ્યારે લક્ષ્મીને જઈ વરણ ખુશી થયે. Page #119 -------------------------------------------------------------------------- ________________ આ આકસ્મિક મેળાપ થવાથી ધરણે વિચાર્યું કે ખરેખર, સુવદન મારે ઉપકારી મિત્ર છે જેને લઈને જ મારી પ્રિયાને મને સમાગમ થયે... પણ ધરણને મોટું કૌતુક હતું કે–લમી અહીં આવી કેવી રીતે ? એટલે તેણે લક્ષ્મીને પૂછયું—પછી શું શું બન્યું? “સ્વામિનાથ? શું કહું ! તમે મને મૂકીને ગયા પછી હું તમારી વિરહ-વેદનાથી વ્યાકુલ બની ગઈ છું. ખાવા-પીવાનું છેડી દીધું છે. કેટલાંક લેકેએ મારું અપહરણ કર્યું. અને શીલની રક્ષા માટે હું ભાગીને અહીં આવી છું.” ધરણે તે લક્ષ્મીની વાતને અક્ષરશઃ સાચી માની લીધી. ખેર, ધરણને લક્ષમી મલ્યાને સંતોષ હતે. જડ અને આવતી બંને લક્ષમી ધરણને મળી હતી. વહાણ ત્વરિત ગતિએ આગળ વધી રહ્યું હતું. મધદરિયે આવ્યું ત્યાં એકાએક વાતાવરણમાં અંધકાર છવાયે. તેફાન ચઢી આવ્યું. અને સુવર્ણદ્વીપની અધિષ્ઠાત્રી દેવી “સુવણું તાંડવનૃત્ય કરતી બોલી–અરે. દુષ્ટ. સુવદન ? તે મારી આજ્ઞાને અવગણીને, મારી પરવાનગી લીધા વગર જે દ્રવ્ય તારા વહાણમાં ભર્યું છે તે ભયંકર ભૂલ કરી છે. માટે એક મનુષ્યનું બલિદાન આપ. નહીં તે તારું વહાણ ભાંગી નાખીશ.” આ સાંભળીને સૌ ભયભીત બની ગયા. સમુદ્રની દેવી માનવ-બલિ માંગતી હતી. શું કરવું? સી સ્તબ્ધ હતા. Page #120 -------------------------------------------------------------------------- ________________ ધરણ બે –મિત્ર સુવદન! દેવી મારા કારણે જ કે પાયમાન થઈ છે. માટે હું મારી જાતનું બલિદાન કરીશ. મારા કહેવાથી જ તે વહાણમાં દ્રવ્ય ભર્યું છે. બાકી તમે સૌ નિર્દોષ છે.” દેવી સુવર્ણ બેલી–“ધરણ, ત્યારે તે તું જ સમુદ્રમાં પડતું મૂક.” અને ધરણ સઢ પાસે આવીને ઊભે રહ્યો. લક્ષ્મી રડતાં બેલી, “પણ પતિદેવ? તમે આમ આત્મહત્યા કરશે તે મારૂં કેણ? નહિ નહિ એમ નહિ જ કરવા દઉં. પણ લક્ષમી અંતરમાં રાજી થતી હતી કે જે આમ ધરણ મરી જતું હોય તે મજા..... હજી પણ લક્ષ્મીને દુષ્ટ આશય ધરણ સમજવા તૈયાર ન હતું. તેને મન લક્ષ્મી એક સતી સન્નારી સ્ત્રી હતી. ધરણે સમુદ્ર-પ્રપાત કર્યો અને તરત જ દેવીએ તેને ત્રિશુળથી ઊંચકીને ફરી સુવર્ણ–દ્વીપમાં મૂકી દીધે. આજ અરસામાં હેમકુંડલ વિદ્યાધર સુવેલ નગરથી સુવર્ણદ્વીપ તરફ આવી રહ્યો હતો. જે ધરણની સહાયથી હેમકુંડળને આકાશગામિની વિદ્યા સિદ્ધ થઈ હતી તે ધરણને આવા નિર્જન એકાંત દ્વીપમાં જોઈ હેમકુંડલે બધી ઘટના પૂછી–ધરણે બધી વાત કહી. પછી હેમકુંડલ બોલ્ય-ધરણ કાંઈ ચિંતા ન કરીશ. આપણે હવે સાથે જ અહીંથી રત્નદ્વીપ જઈએ. અને હેમકુંડલનું વહાણ રનદ્વીપ આવી પહોંચ્યું. Page #121 -------------------------------------------------------------------------- ________________ આ દ્વીપમાં રત્નાગિરીની તળેટીમાં દેવપુર નગર છે. ધરણ આ નગરની શોભા જેવા નીકળ્યો છે. ત્યાં આ નગરને પ્રખ્યાત શ્રેષ્ઠિ ટેમ્પ રહે છે. તેણે ધરણને જોઈ પૂછ્યું—“મહાનુભાવ? પરદેશી પથિક લાગે છે? શું બંધ કરે છે? કાંઈ માર્ગદર્શન જોઈએ તે માંગ.” આમ કહીને ટેપે ધરણનું આતિથ્ય કર્યું. ધરણના સમુદ્રપાત પછી સુવદનને તે “લક્ષ્મી” સાથે ધરણની અઢળક લક્ષમી પણ મળી ગઈ હતી આવતી લક્ષમીને કણ જતી કરે? સુવદન લેભા-લલચા. અને પારકી લક્ષ્મી પિતાની બની ગયાને આનંદ અનુભવ્યો. નગરમાં ફરતાં ફરતાં-ધરણે લેકેના એથી સાંભળ્યું કે–ચીન દ્વીપથી બંદર કેઈ મોટું જહાજ આવ્યું છે અને કેઈ માટે સાર્થવાહ સુર્વણથી બનેલી સંપુટ ભરીને લાવ્યો છે. લક્ષ્મી જેવી તેની પત્ની છે. લક્ષ્મી જાણે “લક્ષમી ને જ અવતાર છે. ધરણ ૫ શેઠને અતિથિ બન્યું હતું. એટલે ટેમ્પ પણ ધરણની આત્મકથાથી બધે પરિચિત થઈ ચૂક્યું હતું. અને વધુ તે તે બંને પરસ્પર ગાઢ મિત્રતાના નાતે જોડાઈ ગયા હતા. પરસ્પરની સમવેદના બંનેના સંબંધમાં જોવા મળતી હતી. એકવાર આ નવા આવેલા સુવદન સાર્થવાહ વિશે વાત નીકળી. ધરણે તેને મળવાને ભાવ વ્યક્ત કર્યો અને કહ્યુંશ્રેષ્ઠિવર્ય! તમે પણ સાથે ચાલે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ બંને બંદરે આવ્યા. ધરણે પિતાની બંને પ્રકારની લક્ષ્મી વહાણમાં છે તે જણાવી દીધું. –સુવદને શ્રેષ્ઠિ ટેમ્પને અભિવાદન કર્યું. પણ તેની સાથે ધરણને જોતાં જ તેના મનની મેલી મુરાદ પાર નહિ જ પડે તેની ખાતરી થઈ ગઈ ટેપે સાર્થવાહને પૂછ્યું–અરે, સુવદન કયાંથી આવે છે? શું કરિયાણું લાવ્યા છે ? અને ધનોપાર્જનની તમારી યુક્તિ, કે વૃતાંત કહેશે? અને પૂછ્યું–દેવી જેવી જણાતી આ સ્ત્રી કેણ છે? સુવદન હવે બરાબર ગૂંચવાયે? શું જવાબ આપે. છેવટે સાહસ કરીને સુવદને કહી જ દીધું કે –“શેઠજી! આ બધી જ” લક્ષ્મી મેં મારા ભાગ્યથી મેળવી છે, અને આ મારી ધર્મપત્ની તેનું નામ પણ “લક્ષ્મી” છે. ટેપ પણ એક બાહોશ વેપારી હતે તેણે કહ્યું–પણ તેની કઈ તમારી પાસે સાબિતી છે? સુવદન શું પુરા આપે ? તેની પાસે કઈ પુરા ન હતા. છેવટે આ વિવાદ રાજસભામાં પહોંચે. અને ધરણે સુવદનને રદિયે આપતાં કહ્યું-રાજન,–આ સુવર્ણ સંપુટે મારી છે. કારણ તેમાં વચ્ચે મારું નામ અંકિત છે, “લક્ષ્મી” એ મારી ભાર્યા છે. બધું જ પાખંડ ખુલ્લું પડી ગયું. ટેપે એમાં સાક્ષી આપી. રાજાએ આજ્ઞા કરી કે “એ બંને દુષ્ટને હદપાર કરી ધરણને એને સંપૂર્ણ માલ સોંપી દેવામાં આવે.” - રાજાની આજ્ઞા થતાં સુવદનને હવે કાંઈ બલવા જેવું રહ્યું નહિ પણ ધરણના સ્વભાવની સજજનતા તે જુઓ? તેણે રાજાને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ કહ્યું–રાજન! સુવદન મારે ઉપકારી છે. એટલે મારું ધન હું એને સ્વેચ્છાએ આપી દઉં છું.” ધનની સાથે તેણે પોતાની પ્રિયતમા લક્ષ્મીને પણ ત્યાગ કર્યો. આ પછી ધરણે ટેપ શેઠને ઘણે આભાર માન્ય. તેના પ્રત્યુત્તર રૂપે ટેપ શેઠે પણ ધરણનું બહુમાન કર્યું. ધરણને હવે પિતાનું વતન યાદ આવ્યું. તેને હવે માર્કદીની પ્રજાને મળવાની ઉત્કંઠા હતી. - બીજુ અન્ય કામકાજ પતાવીને ધરણુ પિતાના સાર્થવાહ સાથે માર્કદી આવી પહોંચ્યું. રાજાએ સાર્થને દબદબાપૂર્વક નગર-પ્રવેશ કરાવ્યું. પણ લેકને મન મોટું કૌતુક હતું. કારણ ધરણ એકલે જ હતે. લક્ષ્મી સાથે ન હતી, ધરણનાં માતાપિતાએ એને પૂછયું–હે વત્સ ? તારી પત્ની લક્ષમી કયાં છે? તું એકલો કેમ છે? પણ ધરણે એના જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે– પિતાજી? તમે એનું નામ ન લેશે. તેને યાદ કરવાને કશે અર્થ નથી.” ધરણ ગંભીર પ્રકૃતિને હાઈ પુરૂષ સહજ સ્વભાવે તે મૌન રહ્યો. સમય જતાં એકવાર ધરણુ પિતાના મિત્રો સાથે મલય સુંદર ઉદ્યાનમાં ફરવા ગયે ત્યાં એક દંપતીયુગલને જોયું. આ યુગલ પણ ફરવા આવ્યું હતું પણ દશ્ય કાંઈક જુદું જ હતું. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ રીસાઈ ગયેલી પત્નીને તેને પતિ રીઝવી રહ્યો હતો. તે છતાંયે પત્નીએ અબોલાં લીધાં હતાં. આ જોઈને ધરણના મનમાં થયું કે–“કે સ્વાથી સંસાર છે-જુઓ તે ખરા આ સંસારનું નાટક.” આમ-ધરણને પિતાની પત્ની લક્ષ્મીનું ભૂતકાળનું દશ્ય તેના સ્મૃતિપટ ઉપર તરી આવ્યું. એની વિચારધારાએ સંગ ભાવ તરફ વળાંક લીધે. બીજી બાજુ એને આચાર્ય અહદત્તના સત્સંગનું નિમિત્ત મળ્યું. નજીકના ઉદ્યાનમાં આચાર્ય અહંદુદત્તને મુકામ હતે. આચાર્ય અદત્તની પ્રશાંત, સૌમ્ય મુખમુદ્દાથી ધરણ પ્રભાવિત થયે. ધરણે નત મસ્તકે વંદના કરી. આચાર્યશ્રીએ ધરણને આગમનનું કારણ પૂછ્યું અને ધરણે પણ જ્યારે આચાર્યશ્રીને તેમના વિરાગ્યનું કારણ પૂછયું તે તેમણે પિતાની આત્મકથા કહી સંભળાવી. આચાર્ય અહંદૂદત્તની આત્મકથા અચલપુર નગર હતું. જિતશત્રુ રાજા હતા. તેના બે પુત્ર હતા. નામ અપરાજિત અને સમરકેતુ. અપરાજિત યુવરાજ હતે અને નાનો ભાઈ કુમાર હતું. તેને ઉજજયિનીનું રાજ્ય આપ્યું. એકવાર શત્રુરાજા સમરકેસરી સામે ચઢાઈ કરતા જતાં અપરાજિત તેની સામે વિજયી નીવડ્યો અને પાછા વળતાં “ધર્મારામ” નામના ગામ નજીક છાવણી નાંખી. ત્યાં રાહુ નામના આચાર્યને સમાગમ થયે ધર્મ–ચર્ચા થઈ. અને અપરાજિતનું મન વૈરાગ્ય તરફ ઢળ્યું. અને તે દીક્ષિત બન્યા. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ એકવાર ઉજજયિની બાજુ વિહાર કરતાં મુનિ અપરાજિતને જાણવા મળ્યું કે-સમરકેતુ આળસુ બને છે તેના કારણે રાજપુત્ર અને પુરોહિત પુત્ર અભદ્રિક અને નિરંકુશ બનીને જૈન સાધુઓને સતાવે છે. એટલે અપરાજિત મુનિનું મન ભાઈને પ્રતિબોધિત કરવા અધીરૂં બન્યું. તેઓ ગુરૂમહારાજ પાસેથી અનુજ્ઞા લઈ ઉજ્જૈન આવ્યા, અને રાજભવનના પ્રવેશદ્વારે જઈને મેટા અવાજે બોલ્યા. ધર્મલાભ.” આ સાંભળતાં જ અંતઃપુરની સ્ત્રીઓ બહાર આવી. અને બેલી ઋષિરાજ ! તમે અહીં કયાંથી? જલદી બહાર ચાલ્યા જાઓ. નહિ તે રાજપુત્ર આવશે તો તમારું અપમાન કરશે. પણ મુનિએ જાણે સાંભળ્યું જ ન હોય તેમ ઊભા રહ્યા. લાગ્યું કે બધિર હશે ? | મુનિએ ફરી ઊંચા અવાજે કહ્યું –“ધર્મલાભ ? આ સાંભળીને બંને કુમારે ગવાક્ષથી નીચે ઉતર્યા અને પ્રાસાદના દરવાજા બંધ કરી દીધા મુનિએ ત્રીજી વાર “ધર્મલાભ શબ્દ ઉચ્ચાર્યો. બંને કુમારે કુતૂહલ જાગ્યું. તે બેલ્યા–મુનિ ! તમને નૃત્ય કરતા આવડે છે? મુનિ બેલ્યા–હા, પણ ગીત અને સંગીત વગર નૃત્ય ન થાય તેની તમને ખબર નથી? બંને કુમારેએ કહ્યું-ચાલે, અમે ગીત ગાઈશું, વાજિંત્રે વગાડીશું તે તમે નાચશે ને ? મુનિએ તેમના બેસૂરા સંગીતની ભૂલ કાઢી અને તેમના પુણ્ય-પ્રકાથી તેઓ ગભરાઈ ગયા. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મુનિએ ધર્મ અને મુનિની મશ્કરી કરવા બદલ કુમારોને શિક્ષા કરી. અને પુનઃ તેઓ નજીકના શાલ વૃક્ષ નીચે દયાનસ્થ થયા. બંને કુમારની આ દુર્દશા જોઈને સર્વ પરિવાર એકત્રિત થઈ ગયે, આ શું બની ગયું? કેમ બની ગયું? કેણે કર્યું ? તેની કાંઈ સમજણું ન પડી. રાજા સમરકેતુને છેવટે ખબર પડી કે-આ બધું તેના કુમારનું કૌભાંડ છે. અને રાજાએ શાલ વૃક્ષની નીચે ધ્યાનસ્થ બેઠેલાં અપરાજિત મુનિની માફી માંગી. મુનિરાજ ! ક્ષમા કરે. મારા કુમારોએ કરેલા ગેરવર્તાવ બદલ આપની અમે આશાતના કરી છે, આપને નિરર્થક-ક્રોધિત કર્યા છે. હવે તેમને ફરી સ્વસ્થ કરવા અનુગ્રહ કર મુનિરાજ! મુનિ બોલ્યા–મહાનુભાવ? પણ તે માટેની મારી એક શરત છે, તે માન્ય હોય તે જ બની શકશે, મુનિએ કુમારોના ચારિત્ર-સ્વીકારની શરત મૂકી. જો તેઓ સંયમ સ્વીકારે તો જ હું તેમને સ્વસ્થ કરૂં. હવે શું થાય? છેવટે કવિની કદર્થનાના ભયંકર પાપના પ્રાયશ્ચિત્ત રૂપે પ્રવજયા સ્વીકાર કર્યો જ છૂટકે હતો. કુમારે કબૂલ્યા. પરિવારે અનુમતિ આપી અને મને-કમને કુમારોએ મુનિમાર્ગે પ્રયાણ કર્યું. પણ હજી પુરે હિતા-પુત્રને મુનિ બન્યા પછી પણ સંયમમાં પ્રીતિ જોઈએ તેવી જાગી નહિ. ગુરૂ ઉપર પ્રષિ રાખતો. તેની આલોચના કર્યા વગર મૃત્યુ પામી પુરેહિત પુત્ર ઇશાનમાં દેવ થયે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ આરાધના અને વિરાધનાના સંમિશ્રણ રૂપે દેવલેકમાં દેવરૂપે પુરેહિત પુત્ર ઉત્પન્ન થયે. સુદીર્ઘ સમય પસાર થઈ ગયે પછી હવે તેને ચ્યવનનાં ચિહ્નો જણાવા લાગ્યાં. તેની સુગંધી પુષ્પમાળાએ મુરઝાવા માંડી, શ્વેત દેવદૂષ્ય લાલ અને નિસ્તેજ બનવા લાગ્યું. કલ્પવૃક્ષ કંપતું જણાયું. નિદ્રા-સુષુપ્તિનો અનુભવ થવા માંડ્યો. શરીર ધ્રુજવા લાગ્યું. માનસિક ગ્લાનિ થવા માંડી. દષ્ટિ-ભ્રમ થવા માંડ્યો. અને જાણે સમગ્ર વાતાવરણમાં દુઃખના ઓછાયા ઊતરી આવ્યા હોય તેમ ભાસવા માંડ્યું. આ જોઈને દેવાંગનાઓ વિલાપ કરવા માંડી. ત્યારે દેવે કહ્યું– આવા અશુભ એંધાણનું કારણ મને તીર્થંકર પરમાત્મા પદનાભ સ્વામિને પૂછી આવવા દે. એમ કહી તે પૂર્વમહાવિદેહમાં વિહરમાન ભગવાન સમક્ષ ઉપસ્થિત થયે. વંદન કરીને પૂછ્યું. ભગવાન? હું સુલભ બધિ છું કે દુલભાધિ? મારે જન્મ કયાં થશે ? એના જવાબમાં ભગવાને ફરમાવ્યું. “દેવાનુપ્રિય! તારે પુનર્જન્મ જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં કૌશાંબી નગરીમાં થશે અને બેધિ-સમ્યક્ત્વની પ્રાપ્તિ તને દુર્લભ બનશે.” “પ્રભો! એનું કઈ કારણ?” દેવે ભગ્ન-હૃદયે પૂછ્યું. - ત્યારે ભગવાને કહ્યું–મહાનુભાવ! ગતભવમાં તે કરેલો ગુરૂ-ષિ એનું કારણ છે. આ ભૂલ નાની નથી, કૃતનતાનું કઈ પ્રાયશ્ચિત નથી.” Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રભુ ! આ કર્માંય ક્ષીણ કયારે થશે? અને કેવી રીતે તે કૃપા કરીને કહેા. ભગવંત એલ્યા—ખીજા ભવમાં આ કમ ક્ષીણુ પ્રાયઃ થઈ જશે. અને તારો ભાઈ અશાકદત્ત ઉર્ફે ભૂંગા’એમાં નિમિત્ત બનશે. ‘અશાકદત્ત” એનું જન્મદત્ત નામ હતું છતાં લાકે એને ભૂંગા' એ નામથી જ વધુ ઓળખતા હતા. આમ શાથી ? એની પાછળ એનો ઇતિહાસ છે. મૂંગા નામ પડવાનું કારણ સુદી ભૂતકાળમાં કૌશાંબીમાં એક શેઠ હતો, નામે ‘તાપસ' અંતે આ ધ્યાનથી મરીને ભૂંડ બન્યા. ફરી સર્પ અન્યા. અને ગતભવના પુત્રની સ્ત્રી બંધુમતીની કુક્ષિમાં પુત્રરૂપે જન્મ લીધેા. નામ પાડ્યું · અશાકદત્ત ' પણ જન્મથી જ જાણે મૂંગા ! મેલે નહિ. વાસ્તવમાં તે મૂંગેા ન હતો પણ તેને જાતિસ્મરણ જ્ઞાન થયેલું તેથી તેણે જોયું કે જ્યાં એણે જન્મ લીધા છે. તે પૂર્વ જન્મની પુત્રવધૂ છે-તેને માતા' તરીકે કેમ સબાધાય ? અને પુત્રને ‘પિતા’ કેમ કહું ? તેના મનમાં આ મથામણુ ચાલ્યા કરે અને મેલે નહિ. આમ ખાર બાર વર્ષ પસાર થઇ ગયાં. સ્વજનેાએ માની લીધું કે—બાળક મૂ ́ગે છે. અને લેાકેા પણ તેને મૂંગા’ તરીકે સંબાધતા થઈ ગયા. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ એકવાર સુમંગલ મુનિ “મૂંગા'ના નિવાસસ્થાને આવ્યા અને તેમણે “મૂંગાને ઉદ્દેશીને કહ્યું કે—હે તાપસ (શ્રેષ્ઠિ), તારા દીર્ઘ મૌન વ્રતને હવે તું ત્યાગ કર. તું તારા પૂર્વજન્મને જે.” પ્રત્યે ! આપે મને કેવી રીતે ઓળખે? એમ મૂંગે બોલ્યા. આ મૂંગાને બેલતે જોઈને સ્વજનોએ વિસ્મય પામીને ગુરૂ મહારાજને પૂછ્યું કે–આપે બધું કેવી રીતે જાણ્યું? જવાબ હતું કે–જ્ઞાનબલથી આથી અશોકદત્ત (મૂંગા)ને પણ આશ્ચર્યને પાર ન રહ્યો. ઈશાન દેવ રૂપે ઉત્પન્ન થયેલા પુરોહિતના જીવે ભગવંતને પૂછ્યું કે કયાં અને કેવી રીતે પ્રતિબંધ પામીશ?' ત્યારે ભગવંતે કહ્યું કે–અશોકદત્ત અથવા જેનું અપર નામ અમૂક છે તેના દ્વારા તાત્ય ગિરિ ઉપર તારા બે કર્ણ-કુંડલે જોઈને તું બેધ પામીશ. ત્યાર પછી તે ઈશાન દેવ કૌશાંબીમાં ગયે અને મૂંગાને ચિંતામણિ રન આપીને વાત કરી કે તારે મને અવશ્ય પ્રતિબંધ કર. એમ જણાવી તે સ્વર્ગમાં ગયે. કાળાંતરે પુરોહિતના જીવ ઈશાન દેવે દેવાયુષ્ય સંપૂર્ણ કરીને બંધુમતીની કુક્ષિએ મૂંગાના ભાઈ તરીકે જન્મ લીધે. ગર્ભ સમયે બંધુમતીને આમ્રફળ ખાવાને દેહદ થયે. કસમયે આ મનોરથ પૂર્ણ કરે મુશ્કેલ હતું, પરંતુ દેવદત્ત ચિંતામણિ રતનના પ્રભાવથી આમ્રફળ ઉત્પન્ન કરીને છેવટે માતાને મરથ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પૂર્ણ અને જન્મ પછી બાળકનું નામ “ અહ॰દત્ત 'ક પાડવામાં આવ્યું. જન્મ પછી બાલ્યવયે અદત્તને પ્રતિબેોધ કરવા અશે।કદત્ત તેને મુનિ મહારાજ પાસે લઈ ગયા અને કહ્યુંગુરૂ-ચરણમાં માથું ઝુકાવ પણ અહુ દત્ત રડવા લાગ્યા. અશાદત્તને થયું કે માટા થયે સમજશે. પણ નિરક ! છેવટે તેણે પૂર્વ જન્મને વૃતાન્ત કહ્યો. પણ અ દત્તે તેને પ્રલાપ કહીને ગણકાર્યા નહિ. છેવટે અશાકદત્તે સયમ માગે પ્રયાણ કર્યું. અને અદત્તે સસાર માંડ્યો. અશાકદત્ત કાળક્રમે ઉત્કૃષ્ટ સયમ પાળીને મૃત્યુ પામીમદ્ધિક દેવ થયા—ભાઈના સ્વર્ગ વાસના સમાચાર જ્યારે અદત્તને મળ્યા ત્યારે તે ખૂબ જ ઉદ્વિગ્ન બન્યું. પણ તે છતાંયે તેને સ'સારમાં વિરક્તિ ન આવી. દેવ બનેલા અશાકદત્તે જોયું કે—હજી પણ અહુ દત્તની આંતરિક પરિણતિમાં કશેા ફેર પડ્યો નથી તેા તેના પ્રતિમાધ માટે શુ કરવું ? તેને લાગ્યું કેઆ આત્મા કાંઈ સહેલાઈથી સમજે એમ લાગતું નથી એટલે એથી કાંઈક બીજી રીતે પણુ તેને સમજાવવાની કેાશિષ કરાય. દેવે અદત્તના શરીરમાં વ્યાધિ નિકુજ્યેર્યાં. પેટમાં જલેાદર કર્યાં. પગ સાજાથી ભરી દીધા આંખ નિસ્તેજ કરી. શરીરમાં દાહુજવર કર્યાં. આ મહાવેદનાથી અદત્ત ત્રાસી ગયા અને જાણકાર વૈદ્યોને ખેાલાવ્યા. પણ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ આ ઈન અ પાતે આત્મઘાત ન પ લઈને તેઓ પણ કશું કરી શક્યા નહિ. વૈદ્યો નિષ્ફળ ગયા. વેદના અંશ માત્ર ઘટી નહિ. આ જોઈને અહદત્તની પત્નીઓ-પણ ચિતામાં ગરકાવ બની ગઈ. અને અહંદુદત્ત પિતે આત્મઘાત કરવા તૈયાર થયે. આ સ્થિતિમાં પેલે મહદ્ધિક દેવ શબર વૈઘનું રૂપ લઈને ઉપસ્થિત થયે. તેની પાસે અતિ મૂલ્યવાન ત્રણ ઔષધિઓ હતી. દેવે શબર વૈદ્યના સ્વાંગમાં અહંદુદત્તની સામે હાજર થઈ કહ્યું કે-હું-“શબર વૈદ્ય છું. જગતમાં કઈ પણ રોગ મારે માટે અસાધ્ય નથી. કોઈ પણ રોગને હું મટાડી શકું છું.” આ સાંભળી તેની પત્નીઓ બેલી–“જે તમે અમારા પતિને સ્વસ્થ કરશે તે અમે તમને જે જોઈએ તે આપીશું.” દેવે કહ્યું કે સાંભળે! હું એક ધર્મવૈદ્ય છું. પૈસાના લેભે કેઈને ઔષધ આપતું નથી. પણ મારી એક શરત છે તે જે મંજુર હોય તે આ કષ્ટસાધ્ય રોગ નાબૂદ થઈ શકે. બીજે કઈ માર્ગ નથી.” સઘળે પરિવાર બે-હા, અમને તમારી જે શરત હેય તે મંજૂર છે પણ–તમે ઔષધિ-પ્રયોગ કરી અહદત્તને સારે કરે.” વૈદ્ય બેલ્યા–જુઓ, સાંભળે. “ગીને પરેજી પાળવી પડશે. જરા પણ અપથ્ય લેવાશે નહિ, અને પછી પરિવારે અહ દત્તને સમજાવ્યું કે-ભાઈ! આમ શા માટે વગર મતે મરવા નીકળ્યો છે. બધી પંચાત છેડીને જેમ વૈદ્યરાજ કહે છે તેમ કર.” અહંદત્ત મંજૂર થયે. પછી પૂછ્યું–વૈદ્યરાજ? બેલે-મારે શી શી પરેજી પાળવાની છે. આપ કૃપા કરી કહે, Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વૈદ્યરાજ બેલ્યા–આ પરેજી બે પ્રકારની છે લૌકિક અને પારલૌકિક. લૌકિક રીતે તે વાત, પિત્ત, કફ ન થાય તેવું ખાવું. અને પારલૌકિક રીતે અઢાર પાપસ્થાનક જેવાં પાપકર્મ આચરવાં નહિ” ત્યાર પછી વૈદ્ય ઉપસ્થિત વિશાળ જનસમુદાયની હાજરીમાં અહંદુ દત્તની ચિકિત્સા શરૂ કરી. વૈદ્ય એક મંત્ર-મંડલનું આલેખન કર્યું. તેની મળે અહંદૂદત્તને બેસાડ્યો. તેના ઉપર એક શુભ્ર વસ્ત્રથી તેને ઢાંકી દેવામાં આવ્યો. અને પછી માતૃ સ્થાનીય અંબા દેવી જેવી વિદ્યાનું સ્મરણ કરવામાં આવ્યું. તેના મંત્રોચ્ચારને ધ્વનિ ગાજવા માંડ્યો તરફ તેના પડઘા પડ્યા. અને અહંદુદત્ત પણ તેનાથી પ્રતિભાવિત થયે. શબર હૈ અહંદદત્તના શરીરમાંથી કૃત્રિમ વ્યાધિને જોતા જોતામાં દૂર કરી દીધો. લેકેએ આશ્ચર્યચકિત થઈને શબર વૈદ્યની પ્રશંસા કરવામાં કચાસ ન રાખી. લેકમાં તે ઉક્તિ છે કે–વૈદ્ય-વકીલ-વેશ્યા” પૈસા વગર કામ ન કરે. પણ આ વૈદ્યરાજ કેવા પોપકારી ! આ વાત દૂર-સુદુર પ્રસરી ગઈ શબર વેહના અપૂર્વ ઔષધિ પ્રયોગથી અહંદદત્ત તદ્દન સ્વસ્થ થતાં જ તે નિદ્રાધીન થઈ ગયે. તેને જગાડીને શબર વૈદ્ય કહ્યું—“મહાનુભાવ! મેં તને શારીરિક વ્યાધિથી તે મુક્ત કર્યો છે. પણ તારી પાપકર્મથી ઉપાર્જિત આંતરિક વ્યાધિને તે જે તેની તને કેમ કાંઈ ચિતા નથી?” આ રીતે સમજાવીને શબર વેલ્વે સમ્યગૂ-જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ત્રણ લેકોત્તર ઔષધિનું સેવન કરવા કહ્યું. અને તેને એક માત્ર માર્ગ ભાગવતી પ્રવજયાને સ્વીકાર છે.” ઉપસ્થિત સઘળા પરિવારે વૈદ્યરાજની વાતને સહર્ષ વધાવી લીધી. અને અહંદુદત્ત પણ વિચાર્યું કે હું પણ મારા ભાઈનું જ અનુસરણ કરૂં! એમ લૌકિક રીતે પિતાના મનને મનાવીને તેણે પ્રવજ્યા સ્વીકારી. અહદત્ત મુનિ બન્યા પછી પણ તેનું ચિત્ત ચંચળ રહ્યા કરતું. કદી તે સંસારમાં પાછું જવા વિચાર તે કયારેક તે સંયમમાં શિથિલ બનતે, તેનું મન દ્વિધા અનુભવતું. પણ લેકલાજે તે સંયમ પાળતે. અહંદરના પૂર્વ પરિવારને આની ખબર પડી કે તેણે પેલા દેવ રૂપ શબર વૈદ્યની શોધ કરી શબર વૈદ્ય પણ પુનઃ પૂર્વવત એ જ પ્રગ અજમાવ્યું આમ વારંવાર અર્ડદ્દત્ત જ્યારે દીક્ષાથી શિથિલ બનતે ત્યારે શબર વૈદ્ય તેને પુનઃ સ્થિર કરતા. છેવટે શબર વૈદ્ય અઈદ્દત્તના પ્રતિબંધ માટે એક પ્રયોગ કર્યો. દેવ વેશે પિતાની માયાજાળથી અગ્નિજવાળાઓ વિકુવી અને પછી તેને બુઝાવવા ઘાસને ભારે તેમાં નાંખવા માંડ્યો, આ જોઈને અદત્ત બેલ્યા–કે “વિરાજ? તમે આ શું કરે છે? તમારી આ બાલિશ–ચેષ્ટા મને સમજાતી નથી.” દેવ કહ્યું – મને પણ તમારૂં ગાંડપણ સમજાતું નથી. સંસાર એક દાવાનલ છે તેને બુઝાવવા તમે પુનઃ ગૃહવાસ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સ્વીકારવા માંગે છે. તે તેથી તે ગૃહસ્થાશ્રમમાં પુનઃ જવાથી તમારી તૃષ્ણાઓ કાંઈ શમવાની નથી. બલ્ક વધશે જ. તો આટલી સરળ વાત તમને કેમ સમજાતી નથી? અહંદર શું બેલે? તેને પિતાની ભૂલ સમજાઈ ગઈ. શબર વૈદ્ય અહંદત્તને સમજાવવા–એકથી અનેક ઉપાય કર્યા. વૈદ્ય અહંદદત્તની વારંવાર કાળજી લે, જ્યારે પણ તેનું મન હેજ ઢીલું બને કે તુરત વૈદ્ય હાજર થતે. અને જુદા જુદા પ્રયોગો દ્વારા અહંદૂદત્તને સ્થિર કરતે. એકવાર શબર વૈદ્ય નિષ્કટક માર્ગ છેડીને તીક્ષણ કાંટાવાળા માર્ગે ચાલવા લાગ્યા. આ જોઈને મુનિ બોલ્યા. તમે કાંટાળા માગે કેમ જાએ છે? વૈદ્ય કહ્યું- હું પણ તેજ તમને કહેવા માંગું છે કે તમે મોક્ષના ધારી માગને ત્યાગ કરીને શા માટે સંસારના માર્ગે આથડે છે? અહંદુદત સમજી ગયા. છેવટે અહંદ વિચાર્યું કે-કહે કે ન કહે આ શબર વૈદ્ય કાંઈ માનવી જણ નથી. એટલે મુનિએ વિદ્યને પૂછ્યું– “તમે કોણ છો?” તમારૂં અસલ સ્વરૂપે પ્રગટ કરે. - ત્યારે વૈદ્ય કહ્યું કે- ભદ્ર? હું તારો ભાઈ અશોકદર જ છું. પણ તું મને ઓળખી શકતું નથી. મુનિએ પ્રતિપ્રશ્ન કર્યો કે–વૈદ્યરાજ ! તમે મારા ભાઈ હવાને દાવો કરે છે પણ તેની કાંઈ ખાતરી ખરી? વૈદ્ય દેવે કહ્યું તમોને હજી પણ પ્રતીતિ થતી નથી? તે જુએ-તમારા પ્રતિબોધ માટે જ મેં વૈતાઢ્ય ગિરિ ઉપર કુંડલ Page #135 -------------------------------------------------------------------------- ________________ wારાના રાજકારણ રાજ છે ૬થા ભવમાં : લક્ષ્મી “ર” “ર” કહીને પિતાના જ પતિ ધરણમુનિ પર ચેરીને આપ આપે છે. (પૃષ્ઠ-૧૧૪ ) Page #136 -------------------------------------------------------------------------- ________________ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ યુગલ રાખેલા છે. તે જોવાથી મારી વાત તમને સમજાશે. તે પછી દેવે મુનિને વૈતાઢ્ય ઉપર લઈ જઈ રત્ન-ખચિત કર્યું કંડલ બતાવ્યા અને તે જોતાં જ અહંદુદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું. અહંદૂદત્તને હવે કાંઈ પૂછવા જેવું ન રહ્યું. હાથ, કંકણ અને આરસી જેવું સ્પષ્ટ હતું. મુનિ સંયમમાં સદા માટે સ્થિર બન્યા. અને શબેર ઘેવે પિતાનું કર્તવ્ય બજાવ્યાને ગર્વ લીધે, અને સ્વસ્થાને ગયે. ધરણની દીક્ષા હવે મૂળ વાત ઉપર આવીએ તે, “હે ધરણુ! તે જ હું પુરોહિતકુમાર છું. ધરણ આચાર્ય અહદતને પૂર્વ વૃતાન્ત સાંભળીને પ્રતિબંધ પામીને અહંદર મુનિ પાસે દીક્ષિત થયા. ધરણે દીક્ષા બાદ અનેક તપશ્ચર્યા કરી પિતાને દેહ કુશ બનાવી દીધું. ધરણ મુનિની વેરિણી ભાર્યા લક્ષ્મીને દેવપુરમાંથી દેશવટે મળ્યા બાદ ભટકતી ભટકતી તે તામ્રલિપ્તિ આવી. ગૃહસ્થા શ્રમના એક વખતના-પતિ અને અત્યારે મુનિ ધારણ ઠષિના આગમનની લક્ષમીને ખબર પડી કે તુરત તેના મનમાં વેરને વહિ પ્રજવલિત થઈ ઊઠ્યો. હજી પણ તે ધરણ પ્રત્યેની ઘર ભાવનાને બદલે લેવા વિચારતી હતી. અને તેને આ તક મળી ગઈ. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ લક્ષ્મીએ પેાતાના પતિ-મુનિ ઉપર મૂકેલ આરે પ ધ્યાનસ્થ ધરણની સામે લક્ષ્મીએ એક નાટક ખેલ્યું. તેણે પોતાનાં સ્વણુ -આભૂષણા શરીર પરથી ઉતારીને ધરણના ચરણે ધરી દીધાં, પેાતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હાથ-પગે નખના અનાવટી ઘા કર્યાં અને પછી ‘ચાર' ‘ચાર’ કરીને તેણે બૂમરાણ મચાવી. આ સ્ત્રીને આ નાદ સાંભળીને રાજ્યના કેટલાક સિપાઈ આ ત્યાં દોડી આવ્યા જોયું તે સાધુ દેખાતા એક માણસ ઊભા છે, તે વેષધારી પાખ’ડી હોવાની તેમને શકા ગઈ. લક્ષ્મીએ મનાવટ એવી કરી હતી કે—તે ‘ચાર’ લાગ્યા. આગ'તુક સિપાઈ આએ મુનિને આ બાબત પૂછ્યું તો તે મૌન રહ્યા. કાટવાળાને વધુ શકા ગઈ કે જરૂર મુનિ ધૃત લાગે છે. અને તેમને બાંધીને શૂળીના માચડે લઈ જવામાં આવ્યા. તે સમયે—ધરણુ મુનિના ધમ તેમના રક્ષણ માટે આવી પહેાંચ્યા અને શૂળીમાંથી સિંહાસન થયું. દેવાએ તેમના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. સત્ર આ સુસમાચાર વાયુવેગે પ્રસરી ગયા. રાજા પોતે મુનિનાં દર્શને આવ્યા. અને આ ઘટના પાછળનું રહસ્ય પૂછ્યું. ભગવન ! આપની ઉપર આવે આરપ કેમ આવ્યે ? પણ ધરણ મુનિએ મૌન ચાલુ રાખ્યું. કદાચ આની પાછળના ભેદ ખેાલવામાં એમને અનથ દેખાય હાય ! Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ મંત્રીએ સિપાઈઓ મારફત સાર્થવાહ મુવદનની પત્નીલક્ષ્મીની શોધ કરી તે લક્ષમી કયાંય પલાયન થઈ ગઈ હતી. પણ તેના બદલે સુવદનને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યું. રાજાએ સુવદનને તેની પત્ની લક્ષમી માટે પૂછયું તે કહે– રાજન્ ! લક્ષમી હકીકતમાં મારી સ્ત્રી નથી. પણ એ ભાગેડુ સ્ત્રી છે. અને પછી અથથી ઇતિ બધી વાત કહી. છેવટે સુવડને પણ દીક્ષા અંગીકાર કરી. બીજી બાજુ પાપિણું લક્ષ્મી તે જંગલમાં ભાગી છૂટી. પણ પિતાના કુકર્મોનું ભયંકર રીતે ફળ ભેગવતી રીબાઈ રીબાઈને મરીને પાંચમી નારકીમાં ઉત્પન્ન થઈ. ધરણુ મુનિ પંડિત મરણ પામીને ૧૧માં દેવલેકમાં ૨૧ સાગરોપમના આયુષ્યવાલા વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. ધરણ અને લક્ષ્મીની આ ભવ પૂરતી લેણદેણ પૂરી થઈ પણ એને તંતુ ચાલુ રહ્યો જે આગામી ભમાં જણાશે. - વિદ્યાધર કુલીન આચાર્ય શ્રી જિનદત્તસૂરિનાં શિષ્ય ૧૪૪ ગ્રન્થના કર્તા, યાકિની મહત્તરાના સૂનુ ભવ વિરહક આચાર્ય શ્રી હરિભદ્ર સૂરિએ ચેલ સવેગની રંગભૂમિ સમાન સમરાઈચ કહા-પ્રાકૃતનું ગુજરાતી સમરાદિત્ય કેવલિ ચરિત્રને છઠ્ઠો ભવ સંપૂર્ણ થયે. Page #140 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૬ સેન–અને વિષેણ પિત્રાઈ ભાઈને ભવ-૭ મે આજ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંપા નામે નગર છે. ત્યાં અમરસેન રાજાની જયસુંદરી રાણના ઉદરે ધરણુ મુનિને જીવ દેવલેકમાંથી આયુષ્ય પૂર્ણ કરી ગર્ભમાં ઉત્પન્ન થયે. પુત્રનું સેન નામ પાડવામાં આવ્યું. આ બાજુ લક્ષ્મીને જીવ નારકમાંથી નીકળી સંસારમાં ભમતાં આગલા ભવમાં ધર્માનુષ્ઠાન કરવાથી ત્યાં જ અમરસેન રાજાના નાનાભાઈ હરિની તારપ્રભા નામે ભાર્યાના ઉદરે વિષેણ નામે કુમાર થયે. સેનકુમાર વિષેણુ ઉપર પ્રીતિ રાખવા લાગે પણ વિષેણુ અપ્રીતિ રાખતે હતે. સાધ્વીજી મહારાજને કેવલજ્ઞાન અચાનક તેજ નગરમાં જય જ્યારવ શબ્દ પ્રગટ થયે. પુષ્પવૃષ્ટિ થવા લાગી. આકાશમાંથી દે ઊતરવા લાગ્યા. રાજાએ તપાસ કરાવતાં જાણવા મળ્યું કે સાધ્વીજી મહારાજને કેવલજ્ઞાન થયું છે. રાજા પરિવાર સહિત વંદન કરવા આવ્યું. અને વંદન કરી ભૂમિ ઉપર બેઠે. ધર્મકથા શરૂ થઈ. તે જ વખતે બંધુદેવ અને સાગર નામે બે બંધુઓ પણ ત્યાં આવ્યા. તેમણે સાધ્વીજી મહારાજને કહ્યું કે, બધાને આશ્ચર્ય થાય તેવું મેં આજે જોયું છે. તે આ પ્રમાણે છે – ઘણા સમય પહેલાં મારી પત્નીને હાર એવા હતે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ પરંતુ આજે અચાનક હમારા મકાનની દીવાલમાં ચીતરેલ મોર પાંખો ફફડાવી નીચે ઊતરી ચાલતે ચલતે હમારી પાસે આવી મુખમાંથી હાર કાઢી પિતાને સ્થાને દીવાલમાં સ્થિર થઈ ગયે. તે પછી આકાશમાંથી દેવે આ તરફ આવવા માંડ્યા. એટલે આ આશ્ચર્ય પૂછવાં હું અહીં આવ્યો . કેવલજ્ઞાની સાધવીજીએ ફરમાવ્યું. જીવે પોતે કરેલાં અશુભ કર્મ ઉદયમાં આવે ત્યારે જળ પણ અગ્નિ બની જાય છે. મિત્ર પણ શત્રુ બને છે. અને જે શુભ કર્મને ઉદય થાય તે તેનાથી વિપરીત બને છે. જેમકે ઝેર અમૃત બની જાય. દુર્જન સજજન બની જાય, અપયશ પણ થશમાં પલટાઈ જાય છે. રાજાએ પૂછયું કે, આ કેના કર્મના ઉદયે બન્યું છે? સાધ્વીજી કહે, “હે સૌમ્ય સાંભળો, આ મારા જ કર્મના ઉદયે બન્યું છે, તે તમે બધા સાંભળે. સાધ્વીજી મહારાજના પૂર્વભવ ભરતક્ષેત્રમાં શંખવર્ધન નામે નગરમાં ધન નામે શેઠ હતા. તેમને ધનપતિ અને ધનાવહ નામે બે પુત્રો અને ગુણશ્રી નામે પુત્રી હતી. તે પુત્રી તે હું પિતે જ હતી. પિતાએ મને પરણાવી પરંતુ મારા પતિ તરત જ મરણ પામ્યા. મને વૈરાગ્ય થશે. અને હું વિવિધ પ્રકારનાં તપ આદિ ધર્માનુષ્ઠાન કરવા લાગી. ત્યાં ચંદ્રકાંતા નામે સાધ્વીજી મહારાજ આવ્યાં. મને ધર્મ સંભળાવ્યું તેથી મેં શ્રાવકેનાં બારવ્રતે સ્વીકાર્યા. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કેટલાક કાળ પછી મારા માતા-પિતા મૃત્યુ પામ્યાં. મેં દીક્ષા લેવા ભાઈઓને પૂછ્યું. ભાઈઓએ રજા ન આપતાં ઈચ્છા પ્રમાણે ધર્મ કરવા કહ્યું. પછી મેં જિનમંદિર કરાવ્યું, પ્રતિમાઓ ભરાવી અને અધિક અધિક દાન-પુણ્ય કરવા લાગી. સંધ્યાકાલે રોજ નિયમિત ભાભીઓને બેસાડી ધર્મની હિત-શિક્ષા આપવા લાગી. એક દિવસ ભાઈઓ અને ભાભીઓની પરીક્ષા લેવાનું મને મન થયું. પરીક્ષા કરવા જતાં તીવ્ર કર્મ બાંધ્યું મોટાભાઈ સાંભળે તેમ મોટી ભાભીને હિત-શિક્ષામાં કહ્યું કે, “હે ભાભી! બહુ કહેવાથી શું? સાડી ચોખ્ખી રાખવી જોઈએ. અર્થાત્ શીલનું રક્ષણ બરાબર કરવું જોઈએ.” મારા ભાઈએ એ સાંભળી વિચાર્યું, મારી પત્ની દુશ્ચારિણું છે. નહીંતર મારી બહેન આવી શિખામણ શા માટે આપે ! પછી જ્યારે સૂવા આવી, ત્યારે પતિએ રેકી અને કેપ કરી કહ્યું કે, તું મારા ઘરમાંથી બહાર જા.” મેં શું અપરાધ કર્યો હશે? એમ વિચારતી આંખમાંથી આંસુ પાડતી માનસિક દુઃખથી આખી રાત્રિ ભાભીએ જેમ તેમ પૂરી કરી. પ્રભાત સમયે કરમાયેલા મુખવાળી ભાભીને જોઈને. અજાણું થઈને જાણે કંઈક જાણતી ન હોય તેમ કપટથી મેં પૂછયું, “હે ભાભી આજે તમારું મુખ કેમ કરમાયેલું છે?” રૂદન કરતા ભાભીએ કહ્યું કે “મને અપરાધની ખબર નથી પણ મારા પતિએ કોપથી કહ્યું કે, મારા ઘરમાંથી બહાર નીકળ.” Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯, મેં કહ્યું, “હે ભાભી! તમે ધીરજ ધરે. હું સર્વ ઠીક કરી દઈશ.” પછી ભાઈ પાસે જઈ અજાણી થઈ પૂછ્યું, તે ભાઈએ કહ્યું કે, “તે દુષ્ટ શીલવાળી સ્ત્રી માટે ન જોઈએ.” મેં પૂછ્યું, “તે શી રીતે જાણ્યું કે આ દુષ્ટ શીલવાળી છે!” ભાઈએ ખુલાસે કર્યો, મેં તે તારી પાસે ગઈ કાલે ઉપદેશ આપતી વખતે સાંભળવાથી જાણ્યું છે. ત્યારે મેં હસીને કહ્યું કે, મેં તે સામાન્યથી ભગવાને આમાં બહુ દોષ બતાવ્યું છે, તેથી આ ઉપદેશ આપ્યું હતે.” તે સાંભળી ભાઈ શરમાઈ ગયે. અને પૂર્વવત્ ભાર્યા સાથે વ્યવહાર કર્યો. મેં વિચાર્યું આ ભાઈ તે મારા ઉપર વિશ્વાસ રાખનાર છે. પણ હવે બીજા ભાઈની પરીક્ષા કરવા બીજી ભાભીને કહ્યું કે, વધારે શું કહેવું! ભાભી!” હાથ બરાબર ચેખા રાખવા. આ ભાઈએ પણ પિતાની પત્ની સાથે પહેલા ભાઈની જેમ તે જ પ્રમાણે વર્તન કરવાથી આ ભાઈ પણ મારામાં વિશ્વાસ રાખનારે છે, તેવી ખાતરી મને થઈ. પણ કપટથી ભાભીઓને આળ ચડાવવાના દેષથી મેં તીવ્ર કર્મ બાંધી લીધું. કેટલાક કાળ પછી મેં ભાઈઓ તથા ભાભીઓ સાથે દીક્ષા લીધી. સારી રીતે પાલન કરી અમે સર્વે દેવકમાં ગયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મારા બંને ભાઈ એ આ જ ચંપા નગરીમાં બંધુદેવ અને સાગર નામે બે ભાઈઓ થયા. પછી હું દેવલેકમાંથી ચ્યવી ગજપુર નગરમાં સવાંગસુંદરી નામે કન્યા થઈ. મારી બંને ભાભીએ પણ દેવલેકમાંથી એવી Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કેશલપુર નગરમાં શ્રીમતી અને કાતિમતી નામે બે બહેને થઈ. હું યુવાન થઈ ત્યારે મારા પિતાએ મને બંધુદેવ સાથે પરણવી. મારા પતિ મને તેડવા આવ્યા. મારા પતિએ રાત્રે વાસ ભુવનમાં પ્રવેશ કર્યો. તે વખતે પૂર્વભવમાં કપટથી બાંધેલું કમ ઉદયમાં આવ્યું. કેઈ વ્યંતરને વિચાર આવ્યું કે હું બંધુદેવને ઠગું. તરત જ અન્ય પુરૂષનું રૂપ કરી બારીમાં મુખ બતાવી બેભે કે, “હજી આજે સર્વાંગસુંદરી કેમ આવી નથી!” બંધુદેવને વાસ ભુવનમાં પુરૂષાકૃતિ જેવાથી શંકા થઈ કે મારી પત્ની દુષ્ટ શીલવાળી છે, કે પુરૂષ અહીં નિત્ય આવતે હશે !” આમ વિચારી મારા પતિ કોઈને પૂછયા વિના પિતાની ચંપા નગરીએ પહોંચી ગયા. મને સાંભળવા મળ્યું કે મારા પતિએ કેશલપુરમાં શ્રીમતી નામની કન્યા સાથે લગ્ન કરી લીધાં. અને તેના ભાઈએ શ્રીમતીની બહેન કાન્તિમતી સાથે લગ્ન કર્યા છે. મેં વિચાર્યું કે ખરેખર સંસાર આવા જ પ્રકારનું છે. અહીં સંસારમાં દુ:ખે સુલભ છે આથી યશોમતી નામે પ્રવર્તિની પાસે મેં દીક્ષા લીધી. - હું ગુરૂણી સાથે વિહાર કરતી આજ ચંપા નગરીમાં આવી. પૂર્વભવના સંસ્કારથી શ્રીમતી અને કાન્તિમતી શ્રાવિકા મારી ઉપર ભક્તિવાળી બની. મને વિનંતિ કરી કે “અમારે ત્યાં આપે અવારનવાર પધારવાની કૃપા કરવી. જેથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ અમારું કુટુંબ ધમ બને.” પ્રવર્તિનીએ મને આજ્ઞા આપી. જેથી હું ત્યાં જવા લાગી. આ સમયે કપટથી બાંધેલું બીજું પાપકર્મ મને ઉદયમાં આવ્યું. કેઈ વ્યંતરે વિચાર્યું કે, તેઓને સાધ્વીજી ઉપર કે ભાવ છે તે પરીક્ષા કરૂં. એક દિને હું તેમને ત્યાં ગઈ ત્યારે કાતિમતી હારને પરોવતી હતી. તે ઊભી થઈ મને પ્રાસુક આહાર વહોરાવવા હાર મૂકી અંદર ગઈ તેજ વખતે ચિત્રમાં રહેલે મર નીચે ઊતર્યો અને તે હાર પિટમાં ગળી જઈ પિતાના સ્થાને જઈને રહ્યો. હું આવું અસંભવિત જોઈને ઉપાશ્રય ચાલી ગઈ. આ બાજુ કાન્તિમતી હારને ખેળવા લાગી. પરિવારને પૂછતાં કહ્યું કે “સાધ્વી સિવાય અહીં કેઈ આવ્યું નથી. કાતિમતી પરિવારને કહે, “અરે આવી અસંબંધ વાત કેમ બોલે છે?” તેઓ તે તૃણમણિ, સુવર્ણ-પથ્થરમાં સમાન ભાવવાળા છે. વળી પરિવારને ઠપકે પણ આપે છે, તેમને માટે આ વિચાર કદી કરશે નહીં. આ વાત લેકમાં ફેલાઈ ગઈ. મેં પણ એવું જોયું હતું તેવું પ્રવર્તિનીને કહ્યું. તેમણે કહ્યું, કર્મનાં પરિણમે વિચિત્ર હેય છે. શાસનની અવહેલના ન થાય માટે તારે તપ-સંયમમાં વધુ પ્રયત્ન કરવો જોઈએ. મેં પણ ગુરુજીની પ્રેરણું પામી સુંદર ભાવના ભાવી. તેથી ચિત્ત વિશુદ્ધ બન્યું. મેહ વિલીન થયે. આત્મા ઉત્તમ ધ્યાનમય બની ગયે. કર્મ રાશિ હચમચી ગઈ. અપૂર્વકરણ થયું. જીવ વીર્ય પ્રગટયું. શુભ પરિણામની વૃદ્ધિ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ થઈ અને મને કેવલજ્ઞાન પ્રગટ થયું છે. કર્મો ક્ષય પામ્યાં એટલે કારણને અભાવ થવાથી, વ્યંતરે ચિત્રના મયૂર પાસે હાર મુકાવ્યો છે. આ સાંભળી રાજા અને બંધુદેવે સાધ્વીજીને કહ્યું, “અહે આપે મહાન દુઃખને અનુભવ કર્યો. કેવલજ્ઞાની ભગવંતે ફરમાવ્યું, ચારે ગતિનાં દુખની ગણના કરવા કોણ સમર્થ છે ! નારકી અને તિર્યંચનાં દુસ્સહ દુ:ખની જેમ મનુષ્યપણામાં ગર્ભવાસમાં જે દુઃખ છે તે પણ અસહ્યા છે. યુવાન માણસને સ્ત્રી-ભેગનું જે સુખ છે, તેને વિચાર કરીએ તે ખસ-ખૂજલીના દરદવાલાને ખણવામાં જે સુખ જણાય છે, તેવું જ સમજુ માણસને જણાય છે. આ સમયે કેવલજ્ઞાની સાધ્વીજી મહારાજને પૂર્વભવ સાંભળી સેનકુમારના પિતા અમરસેન રાજાએ પિતાના બંધુ હરિને રાજ્ય સેંપી જિનાયતમાં મહેસવ કરી બંધુદેવ સાથે આચાર્ય પુરૂષચન્દ્ર પાસે દીક્ષા અંગીકાર કરી. ' સેનકુમાર ઉપર વિણકુમારને દ્વેષ હરિપેણ રાજાએ સેનકુમારનાં લગ્ન શંખરાજાની શાન્તિમતી નામની કન્યા સાથે ધામધૂમથી કર્યા. તે જોઈ વિષેણુમારને પૂર્વભવના કર્મના દોષથી ઈર્ષ્યા થઈ કે “આ સેનકુમારને મારી નાખું.” વિષેણુકમારે ચાર મહાદુર્જનેને ગુપ્તવેષે સેનકુમારને મારી નાખવા મકલ્યા. પણ સેનકુમારના પુણ્યથી તેઓ પકડાઈ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ગયા અને જાહેર થઈ ગયું કે આ કામ વિણકુમારનું છે. રાજાએ વિષેણકુમારને રાજ્યમાંથી દેશવટે આપવાનો હુકમ કર્યો. સેનકુમારે સજજનતાથી હરિષેણ રાજાના પગમાં પડી વિષેણને માફી અપાવી મુક્ત કર્યો. એક વખતે નગરમાં અચાનક મદોન્મત્ત થયેલ હાથી સાંકળ તેડી બંધનતંભ ઉખેડી દોડાદોડી કરવા લાગે, સેનકુમારને જોતાં જ હાથીને મદ ગળી ગયે. હાથી ઉપર બેસી સેનકુમાર તેને બંધન સ્થાને લાવી બાંધી દીધે. નગરમાં તેના વખાણ થવા લાગ્યા. તેથી ફરી વિષેણુકુમાર દુભાયે કે આને માર્યા વિના મને શાંતિ થવાની નથી. એકદા સેનકુમાર બગીચામાં શાન્તિમતી સાથે બેઠે હતું. ત્યાં અચાનક વિણકુમારે જઈ સેનકુમાર ઉપર ઘા કર્યો, પણ સેનકુમારે હાથ મરડીને શસ્ત્ર ખેંચી લીધું. આથી વિષેણુકુમાર વિલ થઈ જતો રહ્યો. આ પ્રસંગથી સેનકુમારે શાન્તિમતી સાથે પરિવાર ન જાણે તેમ પરદેશ , તરફ પ્રયાણ કર્યું. તે સમયે સાનુદેવ નામને સાર્થવાહ તાપ્રલિપ્તી નગર જ હતું. તેણે પરિવાર વિનાના એનકુમારને પ્રિયા સહિત જેઈ સાથે સાથે આવવા આમંત્રણ આપ્યું. આગળ જતાં અટવી આવી ત્યાં સાથે કાર્યો. ત્યાં અણધારી ભીની ધાક સાથે ઉપર પડી. સેનકુમાર તરવાર લઈ દેડ્યો, તેથી બીજી Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ દિશામાં ભીલેએ લૂંટ ચલાવી. તે સમયે શાતિમતી શીલ બચાવવા ગભરાઈને અટવી તરફ દેડી ગઈ અને ત્યાં કઈ તાપસીઓના આશ્રમમાં આવી પહોંચી. વિશ્વપુરના રાજા સમરકેતુને ભલે સાથેના સેન કુમારના પરાક્રમની જાણ થતાં સેનમારને વિનંતિ કરી પિતાની પાસે આવવા આમંત્રણ આપ્યું. અને રાજાએ પરિવારને આજ્ઞા કરી કે આ સેનકુમારની યેગ્ય સાર-સંભાળ રાખવી. અને તેમની પત્ની શાન્તિમતીની શોધ કરી. પ્રિયમેલક તીર્થને પ્રભાવ એવામાં કેઈએ સમાચાર આપ્યા કે આજ કાદંબરી અટવીમાં પ્રિય મેલક નામનું તીર્થ છે. ત્યાં પ્રિયમેલક વૃક્ષ છે, એ વૃક્ષ પાસે જવાથી વિયેગી જીવને પ્રિયને સમાગમ થાય છે. આ બાજુ કર્મની વિચિત્રતા અને ભવિતવ્યતાના ગે તાપસીઓ સાથે શાન્તિમતી એ વૃક્ષ પાસે આવી. સેનકુમાર પણ ત્યાં આવ્યો. અચાનક મેળાપ થતાં પતિ-પત્ની બંનેએ સમરકેતુ રાજા પાસે આવી કેટલોક સમય પસાર કર્યો. ત્યાં શાન્તિમતીએ પુત્રને જન્મ આપે. તેઓએ દાદા-સંબંધી એ પુત્રનું અમરસેન નામ પાડ્યું. આ બાજુ ચંપા નગરથી મંત્રીપુત્ર સમાચાર લાવ્યા કે, વિષેણ સામે તેનું અપમાન કરે છે, પ્રજાને પડી રહ્યો છે. હે કુમાર! આપ જતા રહ્યા પછી હરિણુ રાજાએ આપની બહુ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨પ તપાસ કરાવી પણ સમાચાર કંઈ મળ્યા નહિ. એટલે એમને વૈરાગ્ય થ અને વિષણુને રાજ્ય સોંપી કેટલાક પરિવાર સાથે દીક્ષા લીધી છે. પ્રજા કાબેલ નેતા વિનાની થવાથી પીડાવા લાગી છે. આ વાત સાંભળી વિષેણના રાજ્યમાં શું ચાલી રહ્યું છે તે વિશેષ રીતે જાણવા માટે સેનકુમાર ગુપ્તચર મોકલ્ય. ગુપ્તચરે આવી જણાવ્યું કે, વિષણુના રાજ્ય વહીવટથી પ્રજા કંટાળી ગયેલ જાણી, અચલપુરના રાજા મુકતાપીઠે રાજ્યને કબજે લઈ લીધું છે. અને વિણ ભાગી ગયેલ છે. સેનકુમારે કહ્યું, મારા પિતાનું રાજ્ય પડાવી લેનાર કેણ છે એમ કહી યુદ્ધ માટે તૈયારી કરી. વિણકુમારને ફરી રાજ્યગાદી ઉપર બેસાડવા સમરકેતુ રાજાના સૈન્ય સાથે પ્રયાણ કરતા સેન કુમાર દેશના સીમાડા સુધી આવી પહોંચ્યા. અને મુકતાપીઠને ઘેરી લીધું. અને પૃથ્વી ઉપર ઢાળી દીધે. મુક્તપીઠ હજી મૂચ્છિત હેવાથી સેનકુમારે જાતે આવી વીંજણથી વાયરે નાખે. ચેતના આવી ત્યારે કહે છે કે, હે રાજન! તમારે સંતાપ ન કરે, વિણ જેવા જ તમે પણ મારા ભાઈ છે. એમ કહી માનપૂર્વક પિતાના મુકામે લઈ જઈ ઘા ઉપર પાટા બાંધ્યા. આરામ થાય એટલે સન્માન કરી પિતાના રાજ્યમાં મોકલી આપ્યા. - હવે વિષેણુકુમારની તપાસ કરાવવા નકુમારે પુરુષને મેકલ્યા. અને કહેવડાવ્યું કે “તમારું રાજ્ય આવીને સંભાળે Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પુરુષોએ આવીને સંદેશા સંભળાવ્યો. જવાબમાં તેણે અભિમાનથી કહ્યું કે, ‘“બીજાએ ઉપાર્જન કરેલ રાજ્ય હું સ્વીકારતા નથી.” અમાત્યે વિચાયુ` કે આ સેનકુમારનેા જન્માંતરને શત્રુ જણાય છે. એટલામાં સેનકુમારના કાકા અને વિષેણુના પિતા હરિષેણુ નામના આચાર્ય સેનકુમારને સ`સારમાંથી ઉદ્ધાર કરવાની ભાવનાથી વિહાર કરતાં ત્યાં પધાર્યા. હરિષણ આચાના સમાગમ બગીચામાં મુકામ કરેલ છે. એવા સમાચાર મળતાં આચાય હરિષણુ પાસે સેનકુમારે આવી વંદના કરી. ભગવંતે ધમ લાભ પૂર્વક આશીર્વાદ આપ્યા. કુમારના રોમાંચ ખડા થયા અને આનંદાશ્રુ આવ્યાં. ભગવંતે કહ્યું, તારા ચાલ્યા જવાના નિવેદના કારણે મને શ્રમણપણું પ્રાપ્ત થયું છે. સ્વભાવથી નિર્ગુણુ એવા આ સંસારમાં આ જ ગ્રહણ કરવા ચાગ્ય છે. તે સિવાય કઈ સાર નથી, કલેશે અને દુ:ખોથી ભરપૂર મનુષ્યનું જીવિત છે, ધન મેળવવા અધમ પુરુષાર્થ કરવા પડે છે. પરને પીડા કરનારી અને દુઃખેથી મેળવી શકાય તેવી સપત્તિઓ હાય છે. અણધાર્યા મૃત્યુના પ્રભાવ સત્ર અસ્ખલિત વર્તી રહ્યો છે. ઘેાડી પણ ભાષાની કટુતા કેવા અનથ કરે છે, તે ઉપર ગુરૂ ભગવંતે મને કહેલું દૃષ્ટાંત સાંભળે, એમ કહી હરિષણ આચાર્ય સેનકુમારને એક પ્રેરક દૃષ્ટાંત સ`ભળાવ્યું : - Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ વાણીની કટ્ટુતા ઉપર માતા-પુત્રનું દૃષ્ટાંત વ માનપુર નગરમાં સફ્રૂડ નામના કુટુંબી હતો, તેને ચન્દ્રા નામે ભાર્યાં અને સ્વગ નામે પુત્ર હતા. પૂર્ણાંકના ઉદયથી સદ્ધડ મૃત્યુ પામ્યા, વિધવા ચન્દ્રાએ આજીવિકા માટે બીજાના ઘરે ઘરકામ શરુ કર્યું. સ્વ-પુત્ર લાકડાં લેવા જગલમાં જતા અને મહેનત-મજૂરી કરી માતા-પુત્ર અને આજીવિકા ચલાવતાં હતાં. એક દિવસે સ્વગ જંગલમાંથી ભૂખ્યા-તરસ્યા ઘરે આવ્યો, તે સમયે તેની માતા ત્યાં હાજર ન હતી. કારણ કે શેઠને ઘરે જમાઈ વગેરે પરાણા આવવાથી ચન્દ્રાને કામ હાવાથી શેઠે તેને રોકી હતી. ચન્દ્રા પુત્રને માટે ભેજન શીકા ઉપર લટકાવીને ગઈ હતી. સ્વર્ગ ઘરમાં માતાને ન જોવાથી ભૂખ-તરસથી પીડાયેલા ક્રોધે ભરાયેા. શેઠને ઘરે માણસેા કામમાં વ્યગ્ર હાવાથી કઈ પણ ખલા ન મળતાં થાકી ગયેલી ચન્દ્રા દીન મુખવાળી ઘરે આવી. માતાને દેખતાં જ ગુસ્સામાં પુત્રે માતાને કહ્યું કે, k મારા જમવાના સમયે તું કયાં ગઈ હતી? શેઠે તને શુળી ઉપર ચડાવી હતી!” માતા પણ થાકેલી અને ખાલી હાથે આવી હતી, જેથી તેણે પણ ક્રોધથી જવાબ આપ્યો કે, 6 તારા હાથ કપાઈ ગયા હતા ? શીકા ઉપરથી લઈને તારે ખાવું હતું ને ? આ સમયે ક્રોધથી દુચન ખેલવાના કારણે બંનેએ અશુભ ક બાંધી લીધું. કેટલાક સમય પછી ભવિતવ્યતાના ચાળે ગુરુ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મહારાજ પાસે ધર્મ પામ્યાં. શુભ પરિણામ થતાં શ્રમણુપણું લઈ વિધિ પ્રમાણે પાળી બને દેવ થયાં. અરુણદેવ દેવની ( પતિ-પત્ની ) સ્વગમાંથી આયુ પૂર્ણ થયે તામ્રલિપ્તી નગરમાં કુમારદેવ નામે શેઠને ઘરે પ્રથમ સ્વર્ગ નામના પુત્રને જીવ અરુણદેવ નામે પુત્ર થયે. માતા ચન્દ્રાના જીવ ચ્યવીને પાટલાપથ નગરમાં યશાદિત્ય નામે શેઠને ઘરે ધ્રુવિની નામે પુત્રી પણે ઉત્પન્ન થયા. ભવિતવ્યતાના યેાગે પૂર્વભવના પુત્ર અરુણદેવ સાથે વિવાહ થયા. અરુણદેવ પોતાના મિત્ર મહેશ્વર સાથે સમુદ્ર લંધન કરતા વહાણુ ભાંગી જવાથી પાટિયાના આધારે ફરતા ફરતા પાટલાપથ નગરમાં આવ્યો. મહેશ્વરે યાદ કરાવ્યું કે અહીં તારું' સાસરુ' છે, તે ત્યાં જઈ એ. અરુણદેવે કહ્યું કે, આવી અવસ્થામાં ત્યાં જવું ાગ્ય લાગતું નથી. મહેશ્વરે કહ્યું, તા પછી આ દેવકુલમાં રહે, હુ બજારમાંથી કંઈ ખાવાનું લઈ આવું! અરુણદેવ થાકેલા હેાવાથી સૂઈ ગયા, એટલે તેને નિદ્રા આવી ગઈ. આ સમયે પૂર્વભવની માતા ધ્રુવિનીનું પૂર્વભવનું તારા હાથ કપાઈ ગયા હતા' એ ખેલેલું કર્મ ઉદયમાં આવ્યું. તે ઉદ્યાનમાં હતી. ત્યારે ચાર હાથમાંથી કડા ન નીકળવાથી બંને હાથ કાપી કડા લઈ પલાયન થઈ ગયા. કાલાહલ થતાં કોટવાલ ચારની પાછળ દોડ્યો, ચાર પણ કોટવાલને જોઈ દેવકુલમાં પેસી ગયા. આ સમયે અરુણુદેવને Page #153 -------------------------------------------------------------------------- ________________ કર ૭ મા ભવમાં : સેન મુનિને પિતરાઈ ભાઈ વિષેણ મારવા આવ્યા. પરંતુ ક્ષેત્ર દેવી તલવાર ઝૂંટવી લે છે. ( પૃષ્ઠ ૧૩૩ ) Page #154 -------------------------------------------------------------------------- ________________ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯, પૂર્વભવમાં “શેઠે તને શૂળી ઉપર ચડાવી હતી. એ બેલેલું કર્મ ઉદયમાં આવ્યું. એટલે ચેરે સૂતેલા અરુણદેવ પાસે કહાં–જેડી સાથે છરી મૂકીને અંધારામાં શિખર ઉપર ચડી ગયે. કેટવાલે મુદ્દામાલ જોઈ અરુણદેવને માર મારતાં રાજા પાસે લઈ ગયા. રાજાએ શૂળી પર ચડાવી વીંધી નાખવાને આદેશ આપે. એટલામાં મહેશ્વર નામને મિત્ર નગરમાંથી ભેજન લઈ દેવકુલમાં આવ્યું. પિતાના મિત્ર અરુણદેવની તપાસ કરતાં જાણવા મળ્યું કે કેટવાલ એક ચરને પકડી શુળી ઉપર ચડાવવા લઈ ગયા છે. મહેશ્વર ગભરાયે અને શૂળીના સ્થાને ગમે તે ત્યાં શૂળીથી વીંધાએલી ભયંકર અવસ્થા અનુભવી રહેલા પિતાની મિત્રને દેખે. મહેશ્વર પિતાના જ મિત્રની આવી અવસ્થા જોઈ વિલાપ કરતે મૂચ્છ પામ્યા. ભાન આવતા દેખનારાઓએ, કૌતુક અને દયાથી કારણ પૂછયું, કે આ ચેર કેણ છે! - મહેશ્વરે ભાંગેલા-તૂટેલા ગદ્ગદ સ્વરે કહ્યું કે, આ તે આજ નગરના યશાદિત્ય શેઠને જમાઈ છે, અને તાપ્રલિપ્તી નગરના શેઠ કુમારદેવને પુત્ર અરુણા છે. ચાર ને મિત્ર આજે જ વહાણુ ભાંગી જવાથી આ નગરમાં આવ્યા હતા. આવી દુઃખી અવસ્થામાં સાસરે જવું ઠીક નહિ એમ કહેવાથી હું દેવકુલમાં સુવાડી બજારમાં ભેજન લેવા ગયે હતે. પાછું આવી જતા નહિ મળવાથી કૌતુકથી અહીં આવ્યું તે તેની આવી અવસ્થા? એમ કહીં ફરી મહેશ્વર મૂચ્છ પામે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ' ૧૩૦ આ હકીકત વાયુવેગે ફેલાઈ યશાદિત્ય શેઠ પિતાની પુત્રી દેવિનીને લઈને ત્યાં આવ્યું. જમાઈને ઓળખવાથી અને દુઃખી થઈને બળી મરવા તૈયાર થયા. સાચી વાત જાણતાં રાજા ત્યાં આવી કેટવાલને ઠપકો આપવા લાગ્યા. કેટવાલ કહે અમે મુદ્દામાલ સાથે દેખવાથી પકડી લાવ્યા છે, બાકી અમે કઈ જ્ઞાની-ચોગી નથી. રાજા શેઠને આશ્વાસન આપે છે કે, આમાં દૈવજ અપરાધી છે, આમાં અમારી બુદ્ધિ કામ કરતી નથી. તમે આત્મહત્યા કરવાની વાત છેડી દે. મન પર્યવ જ્ઞાની અમરેશ્વર આચાર્યની પધરામણી " આ વૃત્તાંતથી ઘણા પ્રાણીઓને પ્રતિબંધ થશે, એમ જાણી મન:પર્યવ જ્ઞાની આચાર્ય મહારાજા ત્યાં પધાર્યા. દેવોએ ત્યાં સુગંધી જળની વૃષ્ટિ કરી, પુષ્પ વરસાવ્યાં, અને સુવર્ણ કમળની વિમુર્વણ કરી. અમરેશ્વર આચાર્યો તે સુવર્ણ કમળ ઉપર બેસી ધર્મદેશના આપી કે અઢાર પાપસ્થાનકેને ત્યાગ કરે, ક્ષમાને આદર કરે, કર્મબંધ સમયે ચેતી જાઓ. નહિ તે આ અરુણુદેવ-દેવિની જેમ દુઃખ ભેગવવાં પડશે. ' રાજા વગેરેએ આચાર્ય ભગવંતને પૂછ્યું કે એમણે તેવું શું પાપ કર્યું હતું? જ્ઞાન વડે સૂર્ય સરખા આચાર્ય ભગવંતે અને પૂર્વભવ કહ્યો. ત્યાં બેઠેલી પર્ષદા વૈરાગ્ય પામી, વીંધાયેલા અરુણુદેવ અને દેવિનીને જાતિ-મરણ જ્ઞાન પ્રગટ ૧ દરેકના મનની વાત જાણી શકે એવા જ્ઞાનવાળા. -- -- - -- - - - Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ થયું. બંનેનાં શુભ પરિણામ થયા. અને અનશનના-પચ્ચખાણું કરવાના ભાવ થયા.પચ્ચખાણના લાભ ગુરુ મહારાજે બતાવ્યા. - વિશુદ્ધ પચ્ચકખાણ ભવ પરંપરાને નાશ કરે છે. દુર્ગતિને ઉચછેદ કરે છે, સદ્ગતિને વેગ કરી આપે છે. દેવક અને મનુષ્ય લેકનાં સુખો આપે છે. પરંપરાએ નિવણ-મક્ષ સુખ પ્રાપ્ત કરાવી આપે છે. રાજા અને શેઠની સંમતિથી બંનેને અનશનને પચ્ચખાણ કરાવી ઉપદેશ આપ્યું કે, હવે સર્વ દુઃખના કારણભૂત મમત્વભાવને ત્યાગ કરે. સર્વ જીવોને વિષે મૈત્રીભાવ ધારણ કરે. પૂર્વના દુષ્કૃતની નિંદા કરે, તીર્થકર ભગવતે ઉપદેશેલાં જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રત્યે બહુમાન કરે. રાજાએ ગુરુ મહારાજને પૂછયું કે, તેઓએ પૂર્વભવમાં ચારિત્ર લીધું હતું છતાં આવું કર્મ કેમ ઉદયમાં આવ્યું! ભગવંતે ફરમાવ્યું કે તેઓએ ઘણું કર્મો ખપાવ્યાં છે. બંનેને આટલે જ કલેશ ભેગવ બાકી હતે. દરેક જીવે કરેલાં દુષ્કતને યાદ કરી પશ્ચાત્તાપ કરે જોઈએ. ફરી બીજીવાર તેવાં પાપ ન થાય તેવી શુદ્ધિપૂર્વક પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. નિદા-પશ્ચિાત્તાપથી અગ્નિની જેમ કર્મ બીજ બળી જાય છે. તેથી ફરી વિપાકરૂપ અંકુરે ઉત્પન્ન થતો નથી. તે સાંભળી રાજા પ્રતિબંધ પામે. ઉચિત દાનાદિક કાર કર્યા. મિત્ર-મહેશ્વર તથા યશાહિત્ય શેઠ સાથે રાજાએ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર રીક્ષા લીધી. આ હકીકત સાંભળી કડાંના ચોરનાર કટક નામના ચેરે ત્યાં આવી ગુને કબૂલ્ય અને પશ્ચાત્તાપ સહિત આત્મ નિંદા કરતા કહ્યું કે, હે ભગવન ! મને જે કરવા યોગ્ય હોય તે ફરમાવે. ગુરુ ભગવંતે ચેરને સમચિત અનશન વિધિ કો. નવકાર મંત્ર આપ્યું. અને અનશન કરાવ્યું. અરુણદેવ વિની-તથા ચાર એ ત્રણે આયુષ્ય પૂર્ણ કરી દેવલોકમાં ઉત્પન્ન થયાં. હરિષણ આચાર્ય પાસે સેનકુમારની દીક્ષા સેનકુમારે આ દૃષ્ટાંતથી વૈરાગ્ય પામી દીક્ષાની ઈચ્છા બતાવી. આચાર્ય ભગવંતે અનુમતિ આપતાં ફરમાવ્યું કે, આ સંસાર છોડવા એગ્ય જ છે. તારે માટે દીક્ષા ગ્ય જ છે. તારી ઈચ્છા પૂર્ણ કર. સેનકુમારે પિતાના પુત્ર અમરસેનકુમારને રાજ્યાભિષેક કરાવ્યું. મહાદાન દેવરાવ્યું. આઠ દિવસને મહત્સવ કરાવ્યું. અને પ્રશસ્ત મુહૂર્ત શાન્તિમતી રાઈ તથા કેટલાક પરિવાર સાથે દીક્ષા લીધી. હરિ પણ આચાયે દીક્ષા દ જ્ઞાન આપ્યું તથા અર્થોનું અવધારણું કરાવ્યું, સેન મુનિએ કિયાઓનું સેવન કર્યું. અને ગુરુ વર્ગની આજ્ઞા લઈ જિનકલ્પ સ્વીકાર્યો. ગામમાં એક પાત્ર અને નગરમાં પાંચ રાત્રિ-દિવસ એમ વિચસ્તાં કલાક એન્નિવેશમાં પધાર્યા. અને એક સ્થાને પ્રતિમા સ્વીકારી હારાસ્ય ધ્યાનમાં રહ્યા. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પૂર્વકના દેષથી રખડતા વિપણે તે મુનિને ખ્યા. તેણે વિચાર્યું કે, અહો! ફરી આને દેખવાને મારે વખત આવ્યો. આણે મને આજ સુધી સુખે જીવવા નથી દીધે, પિતા પાસે મને હલકે ચિતરી પ્રજાને મારી સામે અણગમે કશ છે. અને રાજ્યભ્રષ્ટ પણ મને તેને જ કર્યો છે, માટે આ પાપીને મારી નાખું. એમ વિચારી અર્ધ રાત્રિ સમયે તલવાર લઈ સેન મુનિ ઉપર ઘા કરવા ગયે. પણ ગુણરાગિણી ક્ષેત્ર દેવતાએ કોપાયમાન થઈ તલવાર ઝૂંટવી લીધી અને કહ્યું કે, અરે ૧ વાસી-ચંદન ક૯૫” સમાન આ મહાત્માને ઉપસર્ગ કરે છે ! એમ કહી લાત મારી લેહી વમતે કરી નીચે પાડી નાખે. ત્યાં આવેલા ભીલેએ તે વિષેણુને મારી નાખ્યું. તે વિષેણ તમપ્રભા નામની નરકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળે નારક થ.. સેણુ અણગાર ઉપશમ ભાવને ભાવતાં સંલેખણઅનશન કરી દેહ-પંજરને ત્યાગ કરી નવમા સૈવેયક દેવકમાં ત્રીશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. - વિદ્યાધર કુલીન શ્રી જિનદત્ત આચાર્યના સુશિષ્ય ૧૪૪ ગ્રન્થના કતાં યાકિની મહત્તા સૂનુ આ. શ્રી હરિભદ્રસૂરિએ રચેલ સમરાદિત્ય કેવલિ કથાને સાતમા ભવ સમાપ્ત થયે. ૧ વાંસલાથી શરીર છોલનાર અને બાવન ચંદનથી વિલેપન કરનાર એ બંને ઉપર સમાન દષ્ટિવાળાને “વાસી-ચંદને-ક એવી ઉપમા અપાય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ગુણચન્દ્ર અને વાનમંતર વિદ્યાધર આઠમે ભવ સેન અને વિષેણ પિતરાઈ ભાઈને સાતમે ભવ કો. હવે આઠમા ભાવમાં ગુણચન્દ્ર અને વાનમંતર વિદ્યાધરને સંબંધ કહીશ. ' આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરીમાં મંત્રીબલ નામે રાજા તથા પદ્માવતી નામે રાણી હતાં. આ બાજુ સેનને જીવ નવમા શૈવેયક-નિવાસી દેવનું આયુષ્ય પૂર્ણ કરી પદ્માવતી રાણીની કુક્ષિમાં ઉત્પન થયે. તેજ રાત્રિમાં રાણીએ સ્વપ્નમાં મહાસરેવર દેખ્યું. જાગીને હર્ષથી પિતાના પતિ પાસે જઈ નિવેદન કર્યું. રાજાએ કહ્યું, “હે સુંદરી! તને રાજહંસ, જે મહાન પુત્ર થશે” તે સાંભળી રાણી વિશેષ રાજી થઈ સારા તિથિ, કરણ, મુહૂર્ત, વેગ સમયે દશ દિશાને પ્રકાશિત કરતાં સુકોમળ અંગવાળા પુત્રને રાણીએ જન્મ આપ્યો, દાસીએ રાજાને વધામણ આપી કે “પદ્માવતી દેવીએ પુત્રને જન્મ આપે છે.” તે સાંભળી રાજાએ તુષ્ટ થઈ પારિતોષિક આપ્યું, કેદીઓને છેડી મૂકવા વગેરે ઉચિત કાર્યો, કરાવ્યાં. નગર લેક-સમુદાયે આનંદ પામી વધામણા કર્યા. અને રાજાએ કુમારનું ગુણચન્દ્ર નામ સ્થાપ્યું. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩પ ગુણચન્દ્ર પૂર્વના પુણ્યફળને અનુભવ કરતે ઉત્તમ બહેતર કળાઓ શીખે. યુવાન થતાં પાંચે ઈન્દ્રિયના વિષયે પ્રાપ્ત થવા છતાં પણ સિદ્ધિભાવ નજીક હોવાથી વિષય સંગથી વિમુખ બન્યા. આ બાજુ પૂર્વભવને પિતરાઈ ભાઈ વિષ્ણુને જીવ નરકમાંથી નીકળી સંસારમાં ભ્રમણ કરી ચક્રવાલપુર નગરમાં વાનમંતર વિધાધર પણે ઊપજે. કેઈ સમયે અધ્યામાં ગુણચન્દ્ર કુમારને જોઈ પાપ કર્મના ઉદયથી તેને મારી નાખવાના વિચારવાળે થયે. પરંતુ કુમારના પુદ ગગનરતિ નામના ક્ષેત્રપાલે તે દુષ્ટ વાનમંતરને ભગાડી દીધું. આ આ બાજુ શંખપુર નગરના શાખાયન રાજાની નવી નામે કન્યા સાથે મૈત્રીબલ રાજાએ ગુણચંદ્ર કુમારનું પાણિગ્રહણ કર્યું. પૂર્વ પુણ્યના ઉદયથી રનવતી સાથે સુખને અનુભવ કરતા કુમારને કેટલાક સમય પસાર થયે. . " " કઈ સમયે સીમાડા પર રહેલે વિગ્રહ નામનો રાજા ઉદ્ધત રીતે વર્તવા લાગે. મિત્રીબલ રાજા યુદ્ધ કરવા જવા તૈયાર થયા. પરંતુ ગુણચંદ્ર કુમારે પિતે જવા માટે વિનંતિ કરતાં રાજાએ રજા આપી. કુમાર પ્રયાણ કરી ત્યાં પહોંચે એટલે વિવાહ રાજા કિલ્લામાં ભરાઈ ગયા. કુમારે નગરને ચારે બાજુથી ઘર ઘાલી ત્યાં મુકામ કર્યો. વાનમાર વિધાધર અચાનક ત્યાં આવ્યું. અને ગુણચંદ્ર કુમારને દેખી ફરીઅપના ઉદયે કુમાર ઉપર દ્વેષ જાગે, Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વિનિમંતરે વિચાર્યું કે હું વિગ્રહ રાજાને સહાય કરૂં જેથી ગુણચંદ્ર ઉપરનું મારું વેર વળે. પરંતુ ગુણચંદ્ર યુદ્ધમાં વિગ્રહ રાજાને હરાવ્યું અને બંદીવાન બનાવ્યું જ્યારે વાનમંતર નિરાશ થયે. પરંતુ વિચાર્યું કે અયોધ્યામાં જઈ ગુણચંદ્રકુમાર મરાયા છે એવી વાત ફેલાવું જેથી મારા વેરને બદલે કંઈક વળે, ધાનમંતરે અધ્યામાં આવી છેટી અફવા ફેલાવી. આથી રાજકુટુંબ તથા રાણીવાસમાં મોટે કોલાહલ થઈ ગયે. વિધર્મ આચાર્યને સમાગમ આ સમયે પથ્થર અને સુવર્ણ તરફ સમભાવ રાખનાર ચાર જ્ઞાનને ધારણ કરનાર મહાલબ્ધિવંત વિજયધામનામના આચાર્ય ગુણચંદ્રને પ્રતિબંધ કરવાને સમય જાણી સાધુઓ સાથે ત્યાં ઉઘાનમાં પધાર્યા. કુમારને ખબર મળતાં જ તે મુખ્ય પરિવાર તથા વિગ્રહ રાજા સાથે વંદન માટે ત્યાં આવ્યું. તે સમયે કોઈ વિદ્યાધર પણ ત્યાં આવી ગુરુ પાસે બેઠે. અને ગુરુ મહારાજને પૂછયું કે “આપશ્રીને ધર્મપ્રાપ્તિ શી રીતે થઈ તે અમને જાણવાની જિજ્ઞાસા છે.” ગુરુ મહારાજ કહે સાંભળ વિજયધર્મ આચાર્યનું ચરિત્ર આજ ભરતક્ષેત્રમાં મિથિલા નગરમાં હું વિજયધમ નામે રાજા હતે. અને મારી ચંદ્રધામ નામે રાણી હતી. તેનું એકદા કોઈ મંત્રસિદ્ધ વિદ્યારે મંત્રવિધાન કસ્યા માટે ગુપ્ત પરસિ હરણ કર્યું. મને એ સમાચાર મળતાં જ હું મેહથી Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ મૂચ્છ પામી ગયે. એ દુઃખ દેખવા અસમર્થ બનેલા મારા ત્રણ દિવસે એ રીતે પસાર થયા. ચોથે દિવસે મંત્રસિદ્ધ પુરુષે આવીને મને કહ્યું કે, “હું રાજન ! મંત્ર વિધાન કરવા માટે હું તારી ભાર્યાને લઈ ગયે છું. આ સાધનામાં એ કલ્પ-વિધાન છે, જેથી તારી પાસે યાચના ન કરી. પરંતુ તેનું શીલ ખંડન થયું નથી, માટે તું સંતાપ ન કર. છ માસની અંદર તને તેની સાથે મેળાપ થશે.” એમ કહીને તે અદશ્ય થઈ ગયે. હું ફરી મૂચ્છ પામી ગયે, પરિવારે મને આશ્વાસન આપ્યું. એમ કરતાં દુઃખને અનુભવ કરતાં મને લગભગ છ મહિના પલ્યોપમ જેવા ગયા. એકદા અચાનક કોઈએ આવી મને વધામણ આપી કે હે દેવ ! તીર્થંકરદેવની પધરામણ થઈ છે. એ સાંભળી મારાં રોમાંચ ખડા થઈ ગયા વધામણી આપનારને યથોચિત દાન આપ્યું. અને થોડા ડગલાં જિનવર સન્મુખ જઈને નમસ્કાર કરીને મેં સમવસરણ તરફ જવાની તૈયારી કરી. શ્રી હી કર દેવનું સમવસરણ એ ત્યાં નગરની ઉત્તર દિશામાં ઈન્દ્રની આજ્ઞાથી દેવોએ સમવસરણ રચ્યું હતું. વાયુકુમાર દેએ એક જન–પ્રમાણુ ભૂમિમાંથી ધુળ વગેરે કથરે દૂર કર્યું. મેઘ કુમાર દવેએ શીતળ સુંગધી જનની અને મહુવાઓએ પવન વડે પંચવર્ણવાળાં પુષમી વૃદ્ધિ કરી, વૈમાનિક દવેએ પહેલે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ રત્નમય કાટ, યેાતિષ્ણુ દેવાએ બીજે સુવર્ણમય અને ભવનપતિ દેવાએ રજતમય ત્રીજો ક્રટ બનાવ્યેા. વ્યંતર દેવાએ દરેક કેટમાં તારા વગેરેની સજાવટ કરી. વળી વ્યંતર દેવાએ મધ્યભાગમાં અશાકક્ષ બનાવ્યું. તે વૃક્ષની નીચે રત્નમય સિંહાસન તેમજ મણિરત્ન-ડિત પાદપીઠ બનાવ્યું. પછી ત્રણે ભુવનના નાથને સૂચવનાર એવાં ત્રણ છત્રા - બનાવ્યાં. સુવર્ણ દડવાળા જાએાથી યુક્ત ઇન્દ્રધ્વજનુ' દેવાએ નિર્માણ કર્યું. ઉજ્જવળ એવા ચામરા તથા ગંભીર સ્વરવાળી દેવદુંદુભિ બનાવી. વ્યંતર દેવાએ સુવર્ણ કમળમાં સ્થાપેલ સૂ જેવું તેજસ્વી ધચક્ર અને ભામડળ બનાવ્યું. પૂર્વ દ્વારથી તીર્થંકર પ્રભુએ પ્રવેશ કર્યાં, અને તીને નમસ્કાર કરી પ્રદક્ષિણા દઈ પૂર્વાભિમુખે પ્રભુ બેઠા. બાકીની ત્રણે બાજુએ જિનવરનાં જેવી જ ક્રિષ્ય ત્રણ પ્રતિમાઓ ધ્રુવે એ વિષુવી ભગવંતની બંને બાજુએ ચામરથી વિભૂષિત ઈન્દ્રો ઊભા રહ્યા. દક્ષિણ-પૂર્વ અગ્નિ ખૂણામાં મુનિએ-ગણધરવૈમાનિક દેવીએ તથા સાધ્વીજીએ-પૂદ્વારથી પ્રવેશ કરી અગ્નિખૂણામાં ઊભાં રહ્યાં. દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી નૈઋત્ય દિશામાં ભવનપતિ, વ્યંતર અને જ્યેાતિક દેવીએ ઊભી રહી. પશ્ચિમ દ્વારથી પ્રવેશ કરી જ્યાતિષી, વ્ય’તર, અને ભવનવાસી દેવા વાયવ્ય દિશામાં બેઠા. ઉત્તર દિશાના દ્વારથી વૈમાનિક દેવા, મનુષ્યે અને મહિલા સમુદાય ઈશાન ખૂણામાં બેઠા. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ - બીજા કેટની અંદર સર્વે જાતિવરવાલા તિર્થ સર્ષનેળિયે, મૃગ-સિહ, ઉંદર-બિલાડા વગેરે નિર્ભયતાથી બેઠા. ત્રીજા કેટમાં દેનાં વાહને સ્થાપન કર્યા. સમવસરણમાં રાણીના સમાચાર એટલામાં મારા એક કલ્યાણમિત્રે વધામણી આપી કે મેં ત્યાં આપની રાણીને પણ દેખ્યાં છે. એટલે હું જલદી હાથી ઉપર બેસીને સમવસરણ તરફ ચાલે. સમવસરણ પાસે આવી પરિવાર સહિત ઉત્તર દ્વારથી મેં પ્રવેશ કર્યો. શ્રી તીર્થકર પરમાત્માનાં દર્શન થતાં જ હર્ષપૂર્વક સ્તુતિ કરીને ગણધરમુનિઓને નમસ્કાર કરી ત્યાં હું એગ્ય સ્થાને બેઠે. શ્રી તીર્થ કર પ્રભુએ બતાવેલ ધર્મ માર્ગ પ્રભુએ ભવસમુદ્રમાં નાવ સમાન ધમની અગત્યતા જણાવી તેની સાચી ઓળખાણ કરાવી. આ જીવ આદિ અને અંત વગરને છે. તેમજ પ્રવાહથી અનાદિના કર્મના સંયોગવાળે છે. પાપથી આ જીવ દુઃખી થાય છે, અને ફરી ધર્મ કરવાથી આ જીવ સુખી પણ થાય છે. 1 શ્રતધામથી ચારિત્રધમ નક્કી થાય છે, તે કલ-છેદ અને તાપ એ ત્રણ પ્રકારથી સુવર્ણ પરીક્ષાની જેમ શુદ્ધ થમ જાણી શકાય છે. | (i) કષ-પ્રાણિવધ, જીવ-હિંસા વગેરે પાપને જે ધર્મમાં નિષેધ હેય, અને ધ્યાનભક્તિ, તપસ્યા, શાઓનું Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પઠન-પાઠન વગેરે વિધિ જ્યાં કહેવામાં આવ્યું હોય, તે ધર્મની કસેટી-કષ પરીક્ષા કહેવાય. ( ii ) બાહ્ય અનુષ્ઠાન વડે જે બાધા ન પામે અને જે પિતે શુદ્ધ હેય તે છેદ પરીક્ષા કહેવાય. | ( i ) જીવ કર્મને કર્તા અને કર્મને ભક્તા છે. વળી હિંસા એ કર્મબંધનું કારણ છે. અને અહિંસા વગેરે કર્મ છોડવાના કારણ હતું જેમાં બતાવ્યા હોય તે તાપ પરીક્ષા ગણાય. - આ કષછેદ-તાપથી શુદ્ધ ધર્મ તે ધર્મપણને પામે છે. પંડિત પુરૂષ સૂમ દષ્ટિથી ધર્મની પરીક્ષા કરે છે. તેઓ મન-વચન કાયાથી બીજાને પીડા કરતા નથી. અને વૈરાગ્ય ભાવનાનું સતત ધ્યાન કરે છે. જુદા જુદા સંયમ યેગમાં હંમેશા પ્રવૃત્તિ કરે છે. આવા શુદ્ધ ધર્મને ગ્રહણ કરી ભાવથી તેની આરાધના કરી અનંતા છ શાશ્વત એક્ષને પ્રાપ્ત કરે છે. શ્રી તીર્થંકર પરમાત્માએ કરાવેલ ધર્મને પરિચય થવાથી કેટલાક જ સમ્યકત્વ પામ્યા. કેટલાકે દેશવિરતિરૂપ શ્રાવકધર્મ સ્વીકાર્યો. અને વળી કેટલાકે તે ચારિત્રાવરણીય કર્મને પશમ થવાથી સર્વ સંગને ત્યાગ કરી શ્રમણપણું અંગીકાર કર્યું. સમવસરણમાં રાણુને દેખી આ સમયે સમવસરણમાં મેં મારી ચંદ્રધર્મા નામે શા જઈ મેં વિચાર્યું કે આ મારી પત્ની અહીં કયાંથી? Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ તે સમયે મંત્રસિદ્ધ પુરુષે કહેલી વાત મને યાદ આવી. મેં વિચાર્યું કે હું તીર્થંકર પ્રભુને જ આનું કારણ પૂછું કે, મેં પરભવમાં એવું શું પાપ કર્યું હશે ! કયા કર્મને કારણે મારી રાણીનું હરણ થયું. અને મને રાણીના વિરહનું અત્યંત દુઃખ જોગવવું પડ્યું? પ્રભુએ કહેલે વિજયધર્મ આચાર્યને પૂર્વભવ કે આજ જ ખૂલીપના ભરતક્ષેત્રમાં વિધ્ય પર્વત પાસે તું પશિઅન નામને ભિલોને આગેવાનો હતે. અને શ્રીમતી નામે તારી પત્ની હતી. તું ક્યાં અને છને સંહાર કરતે હતે. એકદા તે ઉનાળામાં તે પ્રદેશમાં સાધુઓના સમુદાયને છે. તેમની નજીક જઈ તે પૂછયું, કે તમે આ જંગલમાં કેમ હા ! એ કહ્યું અમે માગ ભૂલ્યા છીએ. તે સાંભળી તરત જ બીમતી બોલી. “હે સ્વામિન્ ! આ તપસ્વીઓને માર્ગ બતાવે, અને આકરા તાપથી કંટાળેલા અને ભૂખ્યાને મૂળ વગેરે આપે.” ૪ પાનીના શબ્દોથી પ્રેરણા મેલા મેં ફળ-કંદ વગેરે લાવી જુઓને આપવા માંડ્યાં. ત્યારે સાધુઓએ કહ્યું, “હે ભાગ્યશાળી! આ જીવવાળાં સચિત્ત ફળે અમને કલ્પે નહીં. ત્યારે તે કહ્યું, તે પછી બીજું કંઈ ગ્રહણ કરે, નહિ તે અમને દુઃખ થશે. તારા ભાવ જાણી સાધુઓએ ખપે તેવી અચિત્ત વસ્તુ લીધી, પછી તે તેમને માર્ગે ચડાવ્યા. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સાધુઓએ તમને જિનેશ્વર ભગવતેએ ફરમાવેલ ધર્મ સંભળાવ્યું. તમે બંનેએ તે ધર્મ સ્વીકાર્યો, મોક્ષ સુખના કારણભૂત એ નમસ્કાર મંત્ર પણ તમને આપ્યું. અને તમને શીખવ્યું કે પંદર દિવસમાં એક દિવસ બધા પાપવાળા આરંભનો ત્યાગ કરી એક જ સ્થળે બેસી નમસ્કાર-મંત્રનું સ્મરણ કરવું. અને કેઈ ઉપસર્ગ આવે તે પ્રતિકાર ન કરે. એક દિવસ તમે બંનેએ એક સ્થાને બેસી આરાધના શરૂ કરી. એટલામાં એક દૂર સિંહ ત્યાં આવ્યું. તે તરત જ હાથમાં ધનુષ લીધું, પણ શ્રીમતીએ ગુરુ-વચન યાદ કરાવ્યું, કે આપણે એને પ્રતિકાર ન કર. સિહે તમારા બંને ઉપર હુમલે કર્યો. વિશુદ્ધ ચિત્તવાલા તમે બંને ગુરુ ઉપદેશનું પાલન કરી સમાધિથી મરણ પામી સૌધર્મદેવલેકમાં ઉત્પન્ન થયાં. - સૌધર્મ દેવલેકમાંથી આયુ પૂર્ણ કરી પશ્ચિમ મહાવિદેહમાં તમો બંને સમરમૃગાંક અને અશોકદેવી નામે રાજા-રાણી થયાં. તે પૂર્વના ભિલના ભાવમાં ઘણું જીવને સંહાર કરેલ, તે કર્મના ઉદયથી શ્રીબળ નામના રાજાના હાથથી યુદ્ધમાં તું મરાયે, અને રૌદ્ર ધ્યાનથી મારીને તું સત્તર સાગરોપમના આયુષ્યવાળે નારકી થયે. - તારી રાણી અશકદેવીએ તારા સ્નેહમાં મહિત બની નિયાણું કર્યું કે “જે સ્થાનમાં મારા પતિ ઉત્પન્ન થયા હોય, ત્યાં જ હું ઉત્પન્ન થાઉં.” આવું નિયાણું કરી કિલષ્ટ ચિત્તવાળી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ અગ્નિમાં પ્રવેશ કરી તેજ નારકીમાં તેટલા જ આયુષ્યવાળી નારકી થઈ. ત્યાં અસહ્ય દુખે સહન કરી સત્તર સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. નારકીમાંથી નીકળી પુષ્પરાવર્તન ભરત ક્ષેત્રમાં તમે બંને પતી-પત્ની થયાં. એકદા તમારે ઘરે સાધ્વીજી આહાર વહોરવા પધાર્યા, પૂર્ણભાવથી પ્રાસુક ભિક્ષા વહેરાવી, તમે એમના નિવાસનું સ્થાન પૂછ્યું. પછી નિરંતર ઉપાશ્રયે પરિચય વધતાં જવા લાગ્યાં. જિન કથિત ધર્મ સ્વીકાર્યો. દારૂ, માંસ તથા અભક્ષ્ય વસ્તુ નહિ ખાવાનાં પચ્ચક્ખાણ કર્યા. શ્રાવક ધર્મનું પાલન કરી મૃત્યુ પામી પાંચમાં બ્રહ્મદેવલેકમાં તમે બંને દેવ થયાં, ત્યાંથી ચ્યવી અહીં તમે રાજા-રાણું થયાં છે. - હે રાજન ભિલના ભાવમાં કરેલાં કર્મો નારકીમાં ભેગવતાં બાકી રહેલા કર્મથી તારી રાણીને તને અહીં વિયેન થયું છે. શ્રી તીર્થંકર પ્રભુએ કહેલ પિતાના સાત ભ સાંભળી વિજયધમ રાજાએ ત્યાં જ દીક્ષા લીધી. તે જોઈ રાણીએ પણ દીક્ષા લીધી-સંયમ પાળતાં મને ચાર જ્ઞાન ઉત્પન્ન થયા છે. હે ગુણચંદ્રકુમાર ! તેજ હું વિજયધામ આચાર્ય તને બે કરવાને સમય જ્ઞાનથી જાણીને હું અહીં આવ્યો છું, ગુણચંદ્રકુમાર તથા વિગ્રહ રાજાએ વ્રતો સ્વીકાર્યા ગુણચંદ્રકુમાર તથા વિગ્રહ રાજાને વિજયધમ આચાર્યનાં પૂર્વના સાત ભલે સંભળી પૂર્ણ વૈરાગ્ય થશે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ગુરુમહારાજ પાસે શ્રાવકનાં વતે સ્વીકાર્યા. વિજયધર્મ આચાર્ય વ્રતે આપી ઉદ્યાનમાંથી વિહાર કરી ગયા. અને ગુણચંદ્રકુમારે વિગ્રહ રાજા સાથે અધ્યા તરફ પ્રયાણ કર્યું. વાનમંતર વિદ્યાધરે ફેલાવેલા ખોટા સમાચાર - ગુણચંદ્રકુમારને વિગ્રહ રાજાએ યુદ્ધમાં મારી નાખે. છે, એવા ખોટા સમાચાર વાનમંતરે અયોધ્યા નગરમાં ફેલાવ્યા. ગુણચંદ્રકુમારની પત્ની રત્નાવતી એ સમાચાર સાંભળી અગ્નિ પ્રવેશ કરવા તૈયાર થઈ ગુણચંદ્રના પિતા મૈત્રીબલ રાજાએ આવી સાંત્વન આપ્યું કે, “મેં આજે પવનગતિ નામના લેખવાહકને મેક છે. તે પાંચ દિવસમાં પાછા આવી જશે માટે તારે સંતાપ ન કરે.” રત્નાવતીએ કહ્યું, “જેવી પિતાજીની આજ્ઞા' તે પણ હું ત્યાં સુધી શાંતિકર્મ કરીશ, મહાદાન આપીશ. દેવનું પૂજન કરીશ અને આહાર લેવાને બંધ કરીશ. સુસંગતા સાધ્વીજીને સમાગમ આ સમયે રત્નાવતીએ તાંબી રાજાની પુત્રી અને કેશલ રાજાની પત્ની સુસંગતા નામની સાધ્વીજીને જોયાં. તેને દેખીને રત્નાવતી આનંદ પામી, પિતાના મુકામે તેડી ગઈ - સાધ્વીજીએ ચતુર્ગતિ રૂપ સંસારમાં કમરૂપ વ્યાધિથી ઘેરાયલા અને જન્મરૂપ મહા વેદનાથી પીડાતા જીનું સ્વરૂપ બતાવ્યું, અને મુનિવરને કુશળ વેઈ સરખા ઓળખાવ્યા. તેવા Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ગુરુ મહારાજને પેાતાના આત્મા સમર્પણુ કરવાથી જીવે મેહવ્યાધિથી મુક્ત અને છે. પરમાથી વિચારીએ તે જગતમાં સુખી જીવા અલ્પ છે. જ્યારે દુઃખીએ ઘણા છે. તેમાં પણ કેટલાક પૌદગલિક પદાર્થીની પ્રાપ્તિથી પાતે સુખી છે એમ માને છે, બાકી તેએ પણ કમ-વ્યાધિથી દુઃખી જ છે. સર્વૈજ્ઞ રત્નવતીએ કહ્યું કે, આપે જે ક્રમાવ્યું, તેજ પ્રમાણે પરમાથથી તેા છે. પણ મને આ પુત્રના અકુશળ સમાચાર દુઃખ ઉત્પન્ન કરે છે. સાધ્વીજીએ કહ્યું, આય પુત્રને અત્યારે અકુશળ નથી, રત્નવતીએ પૂછ્યું કે, આપે કેવી રીતે જાણ્યું ? સાધ્વીજીએ કહ્યું, સ્વર-વિશેષથી મે જાણ્યું છે. ભગવતનાં વચનામાં ક્ક પડતા નથી. સ્વર-મંડલ વીતરાગે કહેલું છે. તે પ્રમાણે મે' કહ્યું છે. તેની નિશાની સાંભળ, આવા પ્રકારના સ્વર-વાળી નારીના ગુપ્ત પ્રદેશમાં મષ ( તલ જેવા કાળા ડાઘ ) હાય છે, એમ સ્વર મ`ડલ-શાસ્ત્રમાં કહેવુ છે. રત્નવતીએ કહ્યું, તમારી વાત ખરાબર છે. વળી રત્નવતીએ પૂછ્યું, કે કયા કર્મીના યાગથી આ વિપાક મને ઉદયમાં આવ્યે ? સાધ્વીજીએ કહ્યું, ઘેાડા અજ્ઞાન-વનથી મે' પણ જે અનુભવ કર્યાં તે તું સાંભળ એમ કહી સાધ્વીએ પેાતાની વાત શરૂ કરી. સુસંગતા સાધ્વીજીનું આશ્ચર્યજનક ચરિત્ર કેશલ દેશના નરસુંદર રાજાની હું રાણી હતી. એકદા ૧૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ રાજા અશ્વકીડા કરવા ગયા. ત્યાં કેઈ અટવીમાં પહોંચી ગયા. ત્યાં કેઈ અપૂર્વ સ્ત્રીને દેખી. તેણે રાજાનું સ્વાગત કર્યું. રાજાએ પૂછયું કે, તું કેણ છે? અને એકલી કેમ છે? તેણે કહ્યું કે, હું મનેહરા નામે યક્ષિણી છું. મારા પતિ મને તરછોડીને ગુસ્સે થઈને ચાલ્યા ગયા છે, તે તમે મારે સ્વીકાર કરો. રાજાએ કહ્યું, તું પરસ્ત્રી છે, પરસ્ત્રીને સંગ કરો દુષિત છે. આલેક અને પરલેક વિરુદ્ધ આવી વાત તું છોડી દે. હે રત્નાવતી! તે મારા સ્વામીનાં વચનથી ગુસ્સામાં આવી બેલી, “જે તમે મારી વાત માન્ય નહિ કરે તે હું તમને નકકી મારી નાખીશ.” એમ કહી હઠ કરડતી મારા પતિ સામે દેડી. પણ મારા પતિ-રાજાએ પણ હુંકાર કરી કહ્યું કે “અરે પાપિણી? હું તારો અવશ્ય નિગ્રહ કરીશ.” તેવામાં રાજાની શોધમાં નીકળેલું સન્ય ત્યાં આવી પહોંચ્યું, અને યક્ષિણ અદશ્ય થઈ ગઈ. રાજા કુશળતાથી કેશલા નગરીમાં આવી પહોંચ્યા. અવસરે યક્ષિણ સાથે બનેલ વૃત્તાંત મને કહ્યો. મેં મારા પતિને કહ્યું કે, “હજુ પણ તે યક્ષિણ ઉપદ્રવ કરશે, તે શું થશે ?” મારા પતિએ મને ધીરજ આપી, તે પણ મારા મનમાંથી તે શંકા દૂર થઈ નહિ. યક્ષિણીની માયા-કપટનો હું ભેગ બની એકદા મારા સ્વામી વાસભવનમાં હતા, અને હું ત્યાં દ્વાર સુધી પહોંચી, તે ત્યાં કે મારા જેવી જ સ્ત્રી તેમની Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ સાથે પલંગ પર રહેલી મારા જોવામાં આવી. હું ક્ષોભ પામી પાછી વળી, ત્યારે રાજાએ મને દેખી. અને કહ્યું, “અરે પાપિણું ! ક્યાં ભાગી જાય છે? મેં તારી માયા જાણે છે. તે દેવી ! આ પાપિણની નિર્લજજતા તે જે.” એમ કહી તે મારી પાછળ દોડ્યા, અને મને કેશથી પકડી લીધી. મારું શરીર ધ્રુજવા લાગ્યું. તે વખતે હું બોલી કે, “હે આર્યપુત્ર! આ શું કરો છો ?” મારા વચનની અવગણના કરી, પેલી કપટી સ્ત્રીને આદરથી બોલાવી અને કહ્યું, “હે દેવી! આ પાપણીનું સ્ત્રીચરિત્ર જે. આપણે જેવી મંત્રણા કરી હતી તેવું જ તેણે કરી બતાવ્યું છે. તારે વેષ લઈને મને છેતરવા આવી હતી, માટે એ દુષ્ટાને ખરી શિક્ષા કરવી જોઈએ.” આ વખતે તે મારા જ રૂપે રહેલી યક્ષિણ બેલી, “હે આર્ય પુત્ર! એ દુષ્ટાને આપણું નગરમાંથી કાઢી મૂકે?” તેના વચનથી રાજાએ પહેરીને બેલાવી કહ્યું કે, “દેવીના રૂપને ધારણ કરનારી આ દુષ્ટ યક્ષિણીને નિર્દય રીતે કદર્થના કરી જલદી નગરમાંથી બહાર કાઢી મૂકે.” રાજાની આજ્ઞાથી પહેરગીરાએ મને ઘણે માર મારી બેઆબરૂ કરી. જેમ કેઈ વ્યભિચારી સ્ત્રીને કાઢી મૂકે તેમ મને પણ કાઢી મૂકી. અને કહ્યું કે, “હે પાપે ! હવે જે ફરી રાજભવનમાં પ્રવેશ કરીશ, તે તારું મેત થશે. સાધ્વીજી બેલ્યાં બહેન રતનવતી! નિરપરાધી એવી મારી ઉપર જુલમ ગુજરવાથી મને ઘણું દુઃખ થઇ મેં વિચાર્યું, “અહો નિરપરાધી પ્રાણુઓ પણ પિતાના જ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પૂર્વના પાપથી આવી રીતે કદર્થના પામે છે.” હવે જીવવાથી મને સર્યું. પર્વતના શિખર ઉપરથી પડતું મૂકી આ જિંદગીને અંત લાવું. એમ વિચારી પર્વત પાસે આવી. તેવામાં ત્યાં સાધુ મહાત્મા મારા જેવામાં આવ્યા. સુનિરાજને વંદના કરી, તેમણે ધર્મલાભ આપતાં હિતોપદેશ આપ્યો કે, પૂર્વના દુષ્કૃત ભેગાવ્યા વિના તેમાંથી છૂટી શકાતું નથી. આ સંસારમાં શ્રી વીતરાગ પ્રભુનું વચન જ શરણરૂપ છે. મેં કહ્યું, “હે ભગવંત! મેં શું પાપ-કર્મ કર્યું હતું, કે જેને આ વિપાક ઉદયમાં આવ્યું ! ” ભગવંતે કહ્યું, હે વત્સ ! જેને વિપાક છેડો જ બાકી રહેલ છે. તે તારી પૂર્વની હકીકત તું સાંભળ : – સુસંગતા સાધ્વીજીનો પૂર્વભવ આજ ભરતક્ષેત્રમાં બ્રહ્મપુર નગરમાં બ્રહ્મસેન રાજા હતા. તે રાજાને અતિમાન્ય વિદુર નામે બ્રાહ્મણ હતા. તેને પુરંદરયશા નામે પત્નીથી તું આ પહેલાના નવમા ભાવમાં ચંદ્રયશા નામે પુત્રી હતી. તારાં માતા-પિતા જૈન ધર્મમાં ભાવિત મતિવાળાં હેવાથી તને ધર્મની પ્રેરણા આપતાં પણ અનાદિના ભવ-સંસ્કાર હોવાથી તેને ધર્મ પરિણમતું ન હતું. બંધુસુંદરી નામની સ્ત્રિી સાથે તને પ્રીતિ થઈ. તમે બંને સખીભાવે રહેવા લાગ્યાં. એકદા તું બધુસુંદરી પાસે ગઈ તેણે ઉદાસ જોઈ તે તેને કારણ પૂછ્યું. તેણે કહ્યું, “હે સખિ! મારા પતિ મારી ઉપર Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ 66 વિરક્ત થયા છે. અને મદિરાવતી નામની કેઈ સ્ત્રીમાં આસક્ત થયા છે' તે વખતે તે કહ્યું કે, તું ખેદ છેાડી દે, તેના ઉપાય કર. અહીં ઉપલા નામે પરિત્રાજિકા નગરની બહાર રહે છે. તે આ વિષયમાં ચતુર છે’’ આમ કહી તે પરિત્રાજિકાને તું ખંધુસુંદરીને ઘરે લાવી. પરિત્રાજિકાએ બધુસુંદરીને કહ્યું, “તું ધીરજ રાખ, હું તારા પતિને તેની રાખેલ સ્રી સાથે અપ્રીતિ કરાવીશ. ” મધુસુ'દરીએ તેને આભાર માન્યેા. પરિત્રાજિકાએ વિધિપૂર્વક પ્રયાગ કર્યાં. ઔષધિના અચિત્ત્વ સામર્થ્યથી તેના પતિએ મદિરાવતીના ત્યાગ કર્યાં. તે વખતે મદિરાવતીએ જે શેક કર્યાં તેનાથી તે આકરુ` ક` ખાંધ્યું. તું આયુષ્ય પૂર્ણ કરી તારા કના દોષથી રહાથિણી થઈ. તારા પતિ ગજેન્દ્રને તું અપ્રિય થઈ, મહા કલેશ અનુભવી મૃત્યુ પામી તું વાનરી થઈ, ત્યાં પણ વાનરયૂથના પતિ વાનરે તારા ત્યાગ કર્યાં. ત્યાં મદારીએ પકડી લેાઢાની સાંકળથી આંધી. ત્યાં તું મહાદુ:ખને અનુભવ કરી મૃત્યુ પામી તરી પણે અવતરી, તે જન્મમાં પણ ઋતુકાળે સ કૂતરાને અપ્રિય થઈ. ત્યાં તારા શરીરમાં અનેક કીડાએ ખદબદી રહેલા અને ઘા પડેલા શરીરની મહા વેદના અનુભવી, તું મૃત્યુ પામી બિલાડીપણે ઉત્પન્ન થઈ. ત્યાં તું દરેક બિલાડાને ન ગમતી આગમાં ભરખાઈ ને મૃત્યુ પામી ચક્રવાકી થઈ. ત્યાં પણ હમેશા પ્રિયતમના વિરહના કારણે મહા મુસીબતે આજીવિકા મેળવતી દુઃખથી * Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મરીને ચંડાલ સ્ત્રીપણે જન્મી. ત્યાં તે પતિને અણગમતી હેવાથી પતિએ ત્યાગ કરી. જેથી મદનદુ:ખથી પીડાએલી મરીને ભિલડી પણે ઉત્પન્ન થઈ. તે જન્મમાં પણ ભિલેને અપ્રિય બનવાથી પલ્લીમાંથી દૂર કરાઈ. રખડતી મહા મુસીબતે આજીવિકા પ્રાપ્ત કરતી, દુર્બળ દેહવાળી એકદા માર્ગ ભૂલેલા સાધુઓએ તને દેખી. સાધુઓને દેખી તને પણ હર્ષ થયા. સાધુઓએ તને માર્ગ પૂછયે, તે સાથે જઈ રસ્તે બતાવી શુદ્ધ મનથી અહો! આ પ્રશાંત મુનિઓને ધન્ય છે. આમ હૃદયમાં સારી ભાવના ભાવી, ભક્તિથી વંદન કરી વિચાર્યું, ભાગ્યશાળી હોય તેમને જ આવા મુનિઓને વેગ થાય છે. આવી વિચારણુ દ્વારા તે ઘણું અશુભ કર્મને ક્ષય કર્યો, અને બધિ-બીજ પ્રાપ્ત કર્યું. અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, કોમળતા, નમ્રતા, સરળતાના પરિણામથી અને સાધુઓના સંપર્કના પ્રભાવથી તથા આત્માના શુદ્ધ પરિણામ અને સ્વભાવથી તે સુમનુષ્યપણાનું આયુષ્ય બાંધ્યું. સાધુઓ વિહાર કરી ગયા. પણ તેમના સ્મરણની તારી શુભ ભાવના તૂટી નહીં. પણ સત્સમાગમને આનંદ, તેમને માર્ગ બતાવવાના લાભનું તારું ચિંતન ચાલુ રહ્યું. ત્યાંથી આયુ પૂર્ણ કરી તું નવમાં ભાવમાં તાંબી રાજાની પુત્રી તથા કેશલ રાજાની રાણી થઈ છે. તે પૂર્વે પરિત્રાજિકાને બેલાવવાનું જે કાર્ય કર્યું હતું. તે અલ્પ કર્મ પણ મહા વષમ થયું છે. આવા કર્મનું વિષ જે પ્રતિકાર કરવામાં ન આવે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨. તે અનંત ભવ સુધી પણ નડે છે. તે કર્મને ભેગવવાના આ રહેલ કર્મથી યક્ષિણીના રૂપથી છેતરાયેલ રાજાએ તારી કદર્થના કરી છે. - તે સાધુના વચનથી"મારે મોહ અંધકાર દૂર છે. અને હૃદયમાં વૈરાગ્ય પ્રગટ થયે. તત્કાળ મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, વૈરાગ્યની વૃદ્ધિ થઈ. સાધુ ભગવંતને મેં પૂછ્યું, “હવે આ કર્મ-વિપાક સંપૂર્ણ કયારે નિર્મૂળ થશે?” સાધુએ કહ્યું, હે વત્સ! આજ એક જ રાત્રિ-દિવસમાં. ફરી મેં ભગવંતને પૂછયું, હે ભગવંત!! તે યક્ષિણને મારા આ કેવી રીતે જાણશે? ભગવંતે કહ્યું, હે વત્સ! આજ રાત્રે તારા સ્વભાવનું અનુકરણ કરનારી આ બીજી કઈ સ્ત્રી છે એમ તારા પતિને શંકા થશે. તરત જ રાજા એ વાત મંત્રીઓને જણાવશે. મંત્રીએ ઉપાય બતાવશે કે વીતરાગ પ્રભુની પ્રતિમાનું લંઘન કરા! જે સાચી તમારી પત્નીuહશે, તે નહિ કરશે. રાજા એ પ્રયોગ કરાવશે અને પછી જાણશે કે આ સાચી રાણું નથી. રાજા તરવાર લઈને સામે થતાં જ યક્ષિણ અદૃશ્ય થઈ જશે. રાજા ખૂબ સંતાપ પામી કાલે સવારે અહીં આવશે, તને દેખવાથી સુખી થશે, માટે તારે હવે સંતાપ ન કરે. મેં કહ્યું, હે ભગવંત! આપનાં દર્શનથી મારે સંતાપ ગયે છે. હવે તે આ સંસારરૂપ કેદખાનાથી મારું ચિત્ત વિરકત થયું છે. બધા જ સંગે આ સંસારમાં વિયેગમાં પરિણમે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ભગવંતે કહ્યું, હે વત્સ ! તેમ જ છે. એમ કહી મને નમસ્કારમહામંત્ર શિખ. હું પર્વતની ગુફામાં જઈનમસ્કાર મહામંત્રના ધ્યાનમાં લીન બની. પ્રભાત થતાં જ રાજા પિતે ત્યાં આવી પહોંચ્યા. મને જોઈ આંખમાં આંસુ લાવી મને સાંત્વન આપવા લાગ્યા, અને પિતે દુઃખી થઈ શેક કરવા લાગ્યા. ' મેં કહ્યું, હે સ્વામિન ! આપ તે ફક્ત નિમિત્ત બન્યા છે, પણ જન્માંતરમાં મેં જે વિગ કરાવવાનું પરિવ્રાજિકા દ્વારા કર્મ બાંધ્યું હતું. તે મારા જ કરેલાં કર્મને જ આ વિપાક છે. રાજાએ પૂછ્યું, શી રીતે! કયું કર્મ ! એટલે મેં મારા પૂર્વ નવ ભવેની વાત ભગવત પાસે સાંભળેલી અનુભવેલી તે કહી બતાવી. અને નજીક ગુફામાં રહેલા સાધુ ભગવંત પાસે મારા પતિને સાથે લઈ દર્શન કરાવ્યાં. રાજાએ પણ ભગવંતને વંદના કરી. ભગવતે ધર્મલાભ આવે. રાજાએ કહ્યું, મેં રાણી પાસે એના પૂર્વ નવ ભવેને સમગ્ર વૃત્તાંત સાંભળ્યો. તે સાંભળીને મને સંસાર પ્રત્યે ત્રાસ થયે છે, કે આટલા જ માત્ર દુષ્કતને આટલે માટે વિપાક થયે? તે હું તે તેના કરતાં અનેક દુષ્કતે કરનાર છું, તે મારું શું થશે. અને હવે મારે શું કરવું! - ભગવંતે ફરમાવ્યું, હે રાજન ! જે કરવા યોગ્ય છે તે સાંભળ. રાજાએ કહ્યું, ફરમાવે. ભગવંતે કહ્યું કે, સાવવ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ પાપવાળા યેગથી વિરમવું, કરેલા પાપને પશ્ચાત્તાપ અને ભવિષ્યમાં ન કરવાનાં પચ્ચખાણ કરવાં. જેથી પરંપરાએ પરમ પદની પ્રાપ્તિ થાય. રાજાએ કહ્યું, હે ભગવંત! આપની આજ્ઞા સ્વીકારું છું, એમ કહી મારા તરફ નજર ફેરવી કહ્યું કે, ગુરુ વગર ધર્મ થઈ શક્તા નથી. મેં કહ્યું, હે સ્વામિન ! આપના માટે એ યોગ્ય જ છે. ત્યાર પછી મહાદાન દેવરાવ્યું, આઠ દિવસને મહોત્સવ કરાવ્યો. સુરસુંદર નામે કુમારને રાજ્ય ગાદીએ સ્થાપન કરી હમ બંનેએ ઘણું પરિવાર સહિત દીક્ષા સ્વીકારી. ઈતિ સુસંગતા સાધ્વીના પૂર્વ નવ ભ. સમાપ્ત. રત્નાવતીએ સાધ્વી પાસે સ્વીકારેલ ધર્મ સુસંગતા સાધ્વી કહે છે રત્નાવતી ! મેં નજીવા કાર્યથી જે કર્મ બાંધ્યું હતું તે ઉદયમાં આવ્યું છે, માટે જ જ્ઞાની ભગવંતે ફરમાવે છે કે “બંધ સમયે ચિત્ત ચેતીરે, શ્ય ઉદયે સંતા૫ રનવતી રાણુએ સુસંગતા સાધ્વીજીનું ચરિત્ર સાંભળી સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. નમસ્કાર મહામંત્ર શીખી. અણુવ્રત-ગુણવત-શિક્ષાવ્રત સ્વીકાર્યા. અને પિતાના પતિ ગુણચંદ્રકુમારની આવવાની પ્રતિક્ષા કરે છે. અને આહાર વિના ધર્મ ધ્યાનમાં તત્પર એકાગ્ર રહે છે. રત્નાવતીને પિતાના પતિ ગુણચંદ્રકુમારના વિયોગમાં ધર્મધ્યાન-નમસ્કાર મહામંત્રને ગણતાં ચાર દિવસ આહાર Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ વિના પસાર થયા. પાંચમા દિવસે ગુણચકુમારે આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા. રત્નવતીને સાધ્વીજીનાં વચનની ખાતરી થઈ. રાજાએ બહુમાન પૂર્ણાંક રાજકુમારના નગર પ્રવેશ કરાવ્યો. ગુણચન્દ્રકુમારને પોતાની પત્ની રત્નાવતી ચાર દિવસથી આહાર વિના શાક કરતી જાણી તરત જ પાસે આવે છે, અને મળે છે. અને પોતે ચાર જ્ઞાનવાળા વિજયધમ આચાય પાસે જે ધમ પામ્યા હતા, તે વીગત કહી. વળતાં રત્નવતીએ પણ સુસ’ગતા સાધ્વી પાસે ધર્મ પામી તે કર્યું. અને પેાતાના પતિ ગુણચંદ્રકુમારને સાધ્વીજી પાસે તેડી લાવી. સાધ્વીજીએ કહ્યું, હું કુમાર ! કુશલાનુબંધી પુણ્યવાળા જીવેા પર પરાએ મેાક્ષ સુખને પ્રાપ્ત કરે છે. જો કે પુણ્ય અને પાપ અને ક્ષય થાય, ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થાય છે, તે પણ તેનું કારણુ પુણ્ય જ છે, કુશલાનુબંધી પુણ્યના ઉદય થયા વિના મેાક્ષને અનુકૂળ ભાવ પ્રાપ્ત થતા નથી. આમ સાધ્વીજી પાસે પ્રેરણા લઈ પતિ-પત્ની બંને ધર્માંમાં ભાવિત બન્યાં. કેટલાક સમય બાદ રત્નવતીએ પુત્રને જન્મ આપ્યું. કૃતાર્થ બનેલા મૈત્રીબલ રાજાએ ગુણચન્દ્રકુમારને રાજ્ય આપી દીક્ષા લીધી. ગુણચન્દ્રના ધર્મ ગુણુના પ્રભાવથી સામંત-મ`ડલ પણ ધર્મીમાં અનુરાગી બન્યું. ગુણચન્દ્ર રાજાને રાજ્યનું પાલન કરતાં તથા દેવ ગુરુની ઉપાસના કરતાં કેટલેક કાળ પસાર થયે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ નદીને દેખીને ગુણચંદ્રના વૈરાગ્ય એક વખતે ગુણુચન્દ્ર રાજા વર્ષા ઋતુની શૈાભા જેવા વનમાં ગયા. ત્યાં વરસાદના પૂરથી સબાજુ વિસ્તારવાળી, કાંઠાઓને તાડી નાખતી, વૃક્ષાને પાડતી, તૃણુ કાષ્ઠ અને કચરાથી વ્યાસ, મલિન જલવાળી, જલચર, જંતુઓથી ભરપૂર, મર્યાદા રહિત માટા આવાં વડે ખાલજીવોને ભય પમાડનારી નદીને જોઈ. ઘેાડીવાર તે સ્થાને ઊભે રહ્યો. પછી પેાતાના નગરમાં પાછા ફર્યાં. વર્ષા ઋતુ ચાલી ગઈ અને શરદ ઋતુ શરૂ થઈ, તે વખતે રાજા ફરીથી અશ્વક્રીડા કરવાને પાછો વનમાં ગયા. આ વખતે તેજ નદી અલ્પ જળવાળી, મ`દ પ્રવાહવાળી અને સ્વચ્છ જળવાળી તથા જલચર જંતુઓથી રહિત જોઈ ગુણચંદ્ર રાજાને વિચાર સ્ટ્રૉં કે, આ નદી ઉપરથી કેવા એધ મળે છે. પહેલા જે નદી ભયંકર લાગતી હતી, તે આજે કેવી શાંત મની ગઈ છે. મનુષ્યની સમૃદ્ધિનું પણ આવું જ સ્વરૂપ છે. જ્યારે મનુષ્ય ધન-યૌવનમાં મસ્ત અને છે, ત્યારે તેને આરંભ વર્ષાઋતુની નદીના વેગ જેવો હોય છે. મહા આરંભ વાળે કલ્યાણરૂપી કાંઠાને તાડી નાખે છે, ધમ કાઁરૂપી વૃક્ષેાને પાડી નાખે છે. પેાતાના આત્માને હોળી નાખી મલિન બનાવે છે. અધર્મી જીવાને સહવાસ કરાવે છે. ધી જીવાના વિયેગ કરાવે છે. મર્યાદા રૂપી કાંઠાનું ઉલ્લંઘન કરાવે છે. અને સ્વ-પરનું અહિત કરાવે છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પણ જો આ શરદ ઋતુની નદીની જેમ રહીએ તે પેાતાના શુદ્ધ સ્વભાવમાં રહેવાય છે. પાપ મિત્રોના ત્યાગ કરી શકાય છે. સાધુ અને ધર્મીંજનાના સગ થાય છે. આ પ્રમાણે વિચાર કરવાથી રાજાનું હૃદય નિર્મળ બને છે અને તેવા પ્રકારના કમ – પરિણામના ચેગે વૈરાગ્યવાસિત થાય છે. અને રાજા ગુણચન્દ્ર સ'સારના ત્યાગ કરવાની ભાવનાવાળા અને છે, ગુણચન્દ્ર રાજા પેાતાના સ્થાનમાં આવી રત્નવતીને આ ભાવના જણાવે છે. રત્નવતી તા સુસંગતા સાધ્વીજીના સમાગમથી વૈરાગ્યવાસિત બની જ હતી. તેથી પાતે અનુમતિ આપી કહ્યું, “ હે સ્વામિન્! આપને મનારથ પૂર્ણ કરે. કાળક્ષેપ કરવા હવે નકામા છે. જીવલેાકની સ્થિતિ અતિ ચંચળ છે. માટે આ જ કરવા ચૈાગ્ય છે. હું પણુ આપની સાથે જ તૈયાર છું. "" રત્નવતીએ દીક્ષા માટે સંમતિ આપી એટલે પેાતાના પુત્ર ધૃતિબલ કુમારનો રાજ્ય ઉપર અભિષેક કરાવ્યેા. પછી ઘોષણાપૂર્વક મહાદાન દેવરાજ્યું. જિનમ દિશમાં પૂજા-મહેાત્સવ કરાવ્યા. રત્નવતી રાણી તથા મુખ્ય અમાત્ય આદિ પરિવાર સાથે કાશી નગરમાં બિરાજમાન વિજયધમ આચાર્ય પાસે પહોંચી ગયાં. રત્નવતી અને પરિવાર સાથે દીક્ષા પ્રશસ્ત તિથિ, કરણ, મુદ્દતે કાશી નગરના રાજાએ પણ ઘણા દ્રવ્યના વ્યય કરી મહોત્સવ કર્યાં. પરિવાર સહિત ગુણચંદ્ર Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ રાજાએ તથા રનવતીએ દીક્ષા સ્વીકારી. સૂત્ર તથા કિયાકલાપને અભ્યાસ કર્યો. યોગ્ય સમયે એકાકી વિહાર-પ્રતિમા ગુરુની સંમતિથી સ્વીકારી વિચરતા કેટલોક સમય પસાર થયે, વાનમંતરે કરેલ ઉપસર્ગ એકદા કલ્લાક સંન્નિવેશમાં પ્રતિભાધારી ગુણચંદ્ર મુનિને વાનમંતરે દેખ્યા. જોતાની સાથે જ તેના હૃદયમાં વૈરભાવ જાગૃત થયે. અતિરૌદ્ર ધ્યાનવાળા વિદ્યાધર વાનમંતરે પર્વતમાંથી મોટી શિલા મુનિ ઉપર નાખી. મુનિની કાયાને પીડા થઈ પણ પરિણામની સ્થિરતા તેવી જ ટકી રહી. તેથી તે વધારે કપાયમાન થયે. લેકમાં ફજેતી કરવા કેઈના ઘરમાંથી ચોરી કરી તે માલ મુનિ પાસે મૂક્યા અને કોટવાલને ખબર આપ્યા. - કોટવાલ આવી મુનિને જોઈ વિચારમાં પડ્યો. રાજાને જણાવ્યું. રાજાએ ત્યાં આવી મુનિને ઓળખ્યા. રાજાએ કહ્યું, અહો આ તે આપના સ્વામી ગુણચન્દ્ર રાજાએ સર્વ સંગને ત્યાગ કરી મનુષ્યપણું સફળ કર્યું છે. માટે આ સમાચાર આપનાર માણસની તપાસ કરે. કોટવાલે તપાસ કરી, પણું થાનમંતર અદશ્ય થઈ ગયે. રાજાને ઘણું દુઃખ થયું કે આવા મહાત્માને દુઃખ આપનારની કેવી દુષ્ટતા. ' ' શોક કરતા રાજાને જઈ મુનિ ગુણચંકે કહ્યું, હે મહારાજા! “શિક કરે છેડી દે. પિતાનાં કરેલાં કર્મનું જ આ ફળ છે. જીવો પિતે કરેલાં કર્મના પરિણામથી જ સુખ દુ:ખ પામે છે. ” . Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ચારે ગતિમાં દુઃખ વળી હે રાજન! પાપ કર્મથી છ સાતે નારકીમાં નિરંતર સાગરોપમે સુધી શથી ભેદાય છે. તાપથી શેકાય અને રંધાય છે. પરમાધામીઓ શરીરના તલ જેવા ટુકડા કરે છે. જૂઠ બેલનારની જીભ ખેંચી નાખે છે. ચોરી કરનારને તીક્ષણ શસ્ત્રથી ભેદે છે. ગીધડાઓનાં ટેળાએ ચાંચથી કેચે છે. પરદાર ગમન કરનારને કાંટાળા શાલમલિ વૃક્ષ સાથે બાથ ભીડાવે છે. પરિગ્રહ આરંભના દોષથી જીવો પશુ-પક્ષીઓ વડે કરુણ રીતે ખવાય છે. વળી પરમાધામીએ પિતાના જ શરીરનું માંસ તેને ખવડાવે છે. મદિરા પાન કરનારને તપાવેલા સીસા અને તાંબાને રસ પિવડાવે છે. * તિર્યંચ ગતિમાં પણ વધ, છેદન, ભેદન, બંધન, ભૂખ, તરસ, તાપ, ઠંડી, વસાદ વગેરેનાં તીવ્ર દુઃખે અનેક વખત પરાધીનપણે આ જીવોએ ભેગવ્યાં છે. મનુષ્યપણુમાં પણ હે રાજન ! પરવશતા, દરિદ્રતા, નપુંસકપણું વગેરે અનેક દુઃખે છે ભગવે છે, તેની આગળ આ દુઃખ તે નામમાત્ર જ છે. રાજા કહે, “હે ભગવંત! તમે તે મનુષ્યપણું સફળ કર્યું છે. ખરેખર તેજ દુષ્ટ આત્મા શોચવા ગ્ય છે કે, જેણે આપને ઉપસર્ગ કર્યો છે. ભગવતે ફરમાવ્યું, હવે બીજાની ચિંતાથી સયું. આત્માની વિચારણા કરે. રાજાએ તે વાત સ્વીકારી અને વિજયધર્મ આચાર્ય પાસે દીક્ષા સ્વીકારી ગુણચંદ્ર મુનિ ત્યાંથી વિહાર કરી ગયા. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ વાનમંતરનું નરક ગમન વાનમંતરને મુનિ વધ પરિણામ કરવાથી અશુભ કર્મ ઉદયમાં આવ્યું. અને તેને તીવ્ર વ્યાધિ ઉત્પન્ન થયે. સ્વભાવ પલટાઈ ગયે. જે ઉપાય કરે છે, તે વિપરીત પણે પરિણમે છે. તેથી મહા મેહ થવાથી શરીરે વિષ્ટા આદિ અશુચિ પદાર્થોને લેપ કરે છે. કાંટાની શય્યામાં શયન કરે છે. આકંદ કરે છે અને અતિ રૌદ્ર ધ્યાનથી મારીને મહાતમા નામે સાતમી નારકીમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળે નારકીપણે ઉત્પન્ન થયે. ગુણચંદ્ર મુનિનું સર્વાર્થસિદ્ધમાં ગમન ગુણચંદ્ર મુનિ ઉત્તમ સંયમનું સેવન કરતા કર્મો ખપાવતા, અનિત્યાદિ બાર ભાવના ભાવતા, સર્વજીને ખમાવી, નિર્જીવ ભૂમિમાં જઈ વીતરાગ ભગવંતને વંદના કરી કાયાની ચેષ્ટાઓ રિકી પાદપપગમન નામનું અનશન કરી દેવ દેવીઓથી સ્તવાતા સર્વાર્થસિદ્ધ નામના મહા વિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ચોદસે ચુમ્માલીશ પ્રૌઢ ગ્રન્થકર્તા યાકિની મહતરા સૂનુ ભવવિરહક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ રચેલ સંવેગની રંગભૂમિ સમાન સમરાદિત્ય કેવલીને આઠમો ભવ સંપૂર્ણ થયા. Page #186 -------------------------------------------------------------------------- ________________ સમરાદિત્ય અને ગિરિર્ષણ ચંડાલ નવમો ભવ આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઉજજયિની નગરમાં પુરુષસિંહ નામે રાજાને સુંદરી રાની કુક્ષિમાં સમરાદિત્ય નામે પુત્ર સૂર્યના સ્વપ્નથી સૂચિત થયે. - પેલે વાનમંતર વિદ્યાધરનો જીવ નારકમાંથી નીકળી જુદી જુદી તિર્યંચ ગતિમાં રખડતે છેલ્લા શિયાળપણે મૃત્યુ પામ્યું. અને આજ નગરમાં ગ્રંથિક નામે ચંડાળની યક્ષદેવા નામની ભાર્યાની કુક્ષિમાં ગિરિ નામે ચંડાળ થયે. સમરાદિત્ય પુણ્યનો અનુભવ કરતે, પૂર્વના સુકૃતના ચગે ધર્મના અનુરાગવાળે થયે. શાસ્ત્રોનાં તત્ત્વોની વિચારણાના યોગે વેરાગ્ય પામે. એકવાર શાસ્ત્રોમાં તલ્લીન બનતાં જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. છતાં લોકોને તે વાતની ખબર પડી નહીં. સિદ્ધિ-ગતિ નજીકમાં હોવાથી વિષ છોડવા લાયક છે, પ્રશમ અને શીલ ગુણ આદરવા ગ્ય છે. એ દૃઢ નિશ્ચય હોવાથી સમરાદિત્યકુમારને રાજ્ય ઉપર આદર નથી અને શરીરની ટાપટીપ કરવામાં પણ રસ નથી. જ્યારે સંસારથી વિરકત તે કુમાર શુભ ધ્યાનમાં સમય પસાર કરે છે. ' વૈરાગી કુમારને દેખી પુરુષસિંહ રાજાને ચિંતા થઈ કે, અહો! આ કુમાર અલૌકિક બુદ્ધિ હોવા છતાં, સુંદર રૂપ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ પ્રાપ્ત કરવા છતાં, નવીન યૌવન હોવા છતાં, અતિ મનહર રાજકન્યાઓને દેખવા છતાં વિકારે તેને સ્પર્શતા નથી. રાગથી તેની સામે જોતે પણ નથી. માટે કંઈ ઉપાય કરે જોઈએ. ચતુરાઈવાળા વ્યસની મિત્રની સેબત કરાવું કે જે કામના ઉન્માદવાળા હોય. તેઓના સંગથી જરૂર એ રાગી બનશે. એમ વિચારી દુર્વ્યસનીઓમાં અગ્રેસર એવા અશોક, કામાંકુર, લલિતાંગ નામના ત્રણ મિત્રોને ભલામણ કરી કે તમારે કુમારને વિશેષ કામમાં લાલસાવાળે બનાવો. તેઓએ કહ્યું જેવી દેવની આજ્ઞા.” કેટલાક દિવસોમાં તેઓ વિશ્વાસપાત્ર બન્યા. અને કુમારને અનુકૂળ થઈ શાસ્ત્રની ગાથાઓ ભણવા લાગ્યા. એમ કરતાં કરતાં વચ્ચે વચ્ચે શુંગારવાળાં ચિત્રો બતાવે છે, સ્ત્રી-કથા કરે છે, કામદેવની સ્તુતિ કરે છે, પરંતુ વૈરાગ્યવાન કુમાર તે આ બધાને કેમ પ્રતિબેધવા એ ઉપાય ચિંતવે છે. તેઓને વિરોધ નહિ કરતે અને દાક્ષિણ્યતાથી નાટક પણ જેતે મિત્રોની વાત સ્વીકારતે હેય તેમ તેણે મિત્રોને પણ અતિ વિશ્વાસમાં લીધા. મિત્રોની કામશાસ્ત્રમાં રસિક બનાવવાની પ્રેરણા : એકવાર માંહોમાંહે સર્વ મિત્રોએ મંત્રણા કરી. અશકે કામશાસને પ્રશ્ન કર્યો કે આ કામશાસ્ત્ર શી વસ્તુ છે? કામાં કર કહે અરે મિત્ર! એમાં પૂછવાનું શું છે! આ તે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ત્રણે વર્ગ ધર્મ–અર્થ અને મોક્ષને સાધી આપનાર છે. કામશાસ્ત્ર જાણકાર પત્નીના ચિત્તની પ્રસન્નતા મેળવે છે. અને તેનું રક્ષણ કરીને શુદ્ધ પુત્ર મેળવે છે. અને તેથી તે ધર્મપુરુષાર્થને અધિકારી થાય છે. જે તેનાથી વિપરીત પણે વર્તે તે પત્નીના ચિત્તની રક્ષા ન કરી શકે. એટલે અશુદ્ધ પુત્ર થવાથી નરકગતિમાં જવું પડે. માટે ધર્મ-અર્થ અને મોક્ષરૂપ ત્રણેને સાધી આપનાર કામશાસ્ત્ર છે. લલિતાંગ કહે, વાત બરાબર છે, તેમાં કોઈ સંદેહ નથી. એટલામાં અશોકે કહ્યું, “સમરાદિત્યકુમાર કહે તે પ્રમાણ કામાં કુમારને પૂછયું કે, કૃપા કરીને કહો “આ વાત બરાબર છે?” સમરાદિત્ય કુમારે બતાવેલી કામશાસ્ત્રની અધમતા કુમારે કહ્યું, તમે નારાજ ન થશે. આ વિષયમાં સત્ય અને સાચે માર્ગ સાંભળે. પરમાર્થ થી કામશાસ્ત્ર બનાવનાર અને સાંભળનાર અજ્ઞાની છે. કારણ કે, કામે એ સ્વભાવથી જ ખરાબ અને નિર્ગુણ છે. ભેગો વિષની ઉપમાવાળા અને પરિણામે દુર્ગતિમાં લઈ જનારા છે. દુષ્ટ ચેષ્ટાવાળાઓને જ કામ પ્રિય હોય છે. તેઓ પરમાર્થથી સ્વ-પરનું હિત કે અહિત જાણી શકતા નથી. ભાવિમાં મારું શું થશે! તે ચિતવતા નથી. અશુચિ-દુર્ગધી-મલિન-બીભત્સ એવા વિષ્ટા-મૂત્ર-રક્ત વગેરેથી પૂર્ણ મહિલામાં મનહર બુદ્ધિ કરનારા અશુચિ-સ્થાનમાં જેમ ડુક્કર-ભૂંડે પ્રવતે તેમ પ્રવર્તે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ કામી પુરુષ નિર્વાણ માર્ગના શત્રુ, અજ્ઞાનીઓને બહુમાન્ય, વિવેકીઓને નિંદનીય એવી ન કરવા ગ્ય ચેષ્ટા કરે છે. તેથી તેઓ હાસ્યપાત્ર બને છે. ઉન્માદ-ગાંડપણ પ્રાપ્ત કરે છે. લેકમાં નિદાને પાત્ર બને છે. અને અંતે નરકમાં જાય છે. એકાંતે સ્ત્રીના ચિત્તને કેઈ પ્રસન્ન કરી શકતું જ નથી. જે સ્ત્રીને પિતે પ્રસન્ન કરી એમ માને છે, તે જ સ્ત્રીને બીજે કઈ પણ પ્રસન્ન કરતે દેખાય છે. અરે ગમે તે નીચ પણ સ્ત્રીને પ્રસન્ન કરી શકનારે દેખાય છે. માટે વસ્તુતઃ આ સાર વગરની વાત છે. ' વળી ખસના વ્યાધિવાળાને ખણવાથી સુખ લાગે છે, પણ અંતે તે ખણવાથી વેદના-બળતરા ઊભી કરે છે. તેમ કામો ભગવતી વખતે સારાં લાગે પણ ભગવ્યાં પછી અનર્થની પરંપરા ચાલ્યા જ કરે છે. અત્યંત કામ સેવનારાઓને ક્ષય વગેરે ભયંકર રોગ ઉત્પન્ન થતાં પ્રત્યક્ષ દેખાય છે. કામની સાથે સંબંધવાળા છે, જ્યાં સુધી કામને ન છોડે ત્યાં સુધી તેને છેડી શકવા કેઈ સમર્થ થઈ શક્યું નથી. - સમરાદિત્ય કુમારની આ વિચારણા સાંભળી અશોક વગેરે મિત્રે વિસ્મય પામ્યા અને કહ્યું કે, હું કુમાર ! તમે કહ્યું તે સાચું છે, પણ દુનિયાના લક-માર્ગનું સેવન કર્યા વિના પરમ માર્ગના અધિકારી થઈ શકાતું નથી. માટે શરૂમાં હમ તમને લગ્ન કરવા પ્રાર્થના કરીએ છીએ. તમારે મિત્ર ઉપર વાત્સલ્ય રાખી અમારી વાત માનવી જોઈએ. Page #190 -------------------------------------------------------------------------- ________________ મિત્રોના ત્રણ પ્રકાર સમરાદિત્યકુમારે કહ્યું, મિત્રે ત્રણ પ્રકારના હોય છે. (૧) જઘન્ય-નિત્યમિત્ર : જે હંમેશા લાલન-પાલન કરાતે હોય, પણ સંકટ સમયમાં બેવફા થઈ ફરી જાય. કરેલા ઉપકારને પણ ભૂલી જાય. હંમેશની પ્રીતિ ક્ષણવારમાં નાશ કરે તે જઘન્ય-મિત્ર કહેવાય. - (૨) મધ્યમ-૫વમિત્ર: જે મિત્ર કઈ કઈ વખતે જ મળતું હોય, પર્વ દિવસે કે ઉત્સવમાં લાલન-પાલન કરાતે હોય, પરંતુ તે પણ સંકટ સમયે સહાય ન કરે તે તે મધ્યમ-મિત્ર કહેવાય. (૩) ઉત્તમ જુહાર મિત્ર: જે મિત્ર કે ઈવાર રસ્તામાં દેખાય, ત્યારે જ માત્ર કુશલ સમાચાર પૂછે, પણ સંકટ સમયે ત્યાગ નહિ કરતા, સહાય કરે તે ઉત્તમ-મિત્ર ગણાય. આ પ્રમાણે ત્રણ પ્રકારના મિત્રનું સ્વરૂપ જાણ્યા પછી ઉત્તમ મિત્રોની સેબત કરવી જોઈએ તે તેને ઉપાય સાંભળ :– (૧) જઘન્ય-મિત્ર–તે આપને દેહ–મૃત્યુ વખતે આત્માને છેડી દે છે. (૨) મધ્યમ-મિત્ર–તે આપણા સ્વજન-સંબંધીઓ કઈ પ્રસંગે જ કામ આવે છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ (૩) ઉત્તમ-મિત્ર–તે ધમ-જે આ ભવ પરભવ એકાંતે વાત્સલ્યવાળો હોય છે. આ પ્રમાણે વિષયસુખે સ્વભાવે અસાર છે, પરમાર્થમાં મૂઝાવનાર છે, ફળ ભેગવતી વખતે ભયંકર વેદના આપનાર છે, તેમ જાણીને મનુષ્યભવ મેળવીને અચિંત્ય-ચિન્તામણિ રત્ન સમાન, મોક્ષ સાધી આપનાર, વીતરાગ પ્રભુએ ફરમાવેલ, સપુરુષોએ આરાધેલ ઉત્તમ મિત્ર રુપ ધર્મમાં તમે અનુરાગી બને. મિત્રોને પ્રતિબંધ-આ સાંભળતા ભવિતવ્યતાના ગે, કુમારના સહવાસથી મિત્રોની એહવાસના નષ્ટ થઈ. અને સમ્યકત્વના પરિણામ ઉત્પન્ન થયા. ત્રણે મિત્રોએ પરસ્પર એક વિચારના થઈ સમરાદિત્યકુમારને પૂછ્યું કે, હવે અમારે શું કરવું! તે આદેશ ક. કુમારે કહ્યું, વિષય-રાગને ત્યાગ કરે. ભવનું સ્વરૂપ ચતવવું. ખરાબ સંબત છેડવી. સાધુઓની સેવા કરવી. યથાશક્તિ દાન-શીલ-તપ અને ભાવથી આત્માને ભાવિત બનાવો. મિત્રોએ કુમારની વાત રાજી થઈને સ્વીકારી. પરિણામે યથાશક્તિ ધર્મના અનુષ્ઠાન ત્રણે મિત્રે કરવા લાગ્યા. વસંત-ઉત્સવમાં કુમારને જવાને રાજાને આદેશ એકદા વંસત સમયે ઉદ્યાનમાં ઉત્સવ જેવા આમંત્રણ આપવા નગરનું મહાજન સજા પાસે આવ્યું. રાજાએ વિચાર્યું, કુમારને વૈરાગ્ય રૂ આજે શૃંગારરસને અનુભવ થવાથી Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઓસરી જશે. તરત જ કુમારને બેલાવી બહુમાન પૂર્વક કહ્યું કે, હે વત્સ આ નગરમાં એવી મર્યાદા છે કે, વસંતઋતુના મહોત્સવમાં રાજાએ મહોત્સવ નિહાળવા. મેં તે આવા પ્રસંગો દર વર્ષે અનેકવાર જોયા છે. આ વર્ષે તારે આ પ્રસંગે લાભ લેવાને છે. કુમારે કહ્યું, “જેવી પિતાજીની આજ્ઞા.” રાજાએ કુમારને માટે રથ વગેરે તૈયાર કરવાને આદેશ આપે. અશાક વગેરે મિત્રો સાથે સમરાદિત્યકુમાર રથમાં બેસી નૃત્યમંડળીઓને જો ઉઘાન તરફ ચાલ્યા. રસ્તામાં રાસ મંડળીઓ નૃત્ય કરી રહી છે, ચારે તરફ કુંકુમ-ગુલાલ ઊડી રહ્યો છે. વિવિધ વાજિંત્રો વાગી રહ્યાં છે. ભેગી લકે આનંદ માની રહ્યા છે. રાજકુમાર વિચારે છે કે, અહે? મોહરાજાનું કેવું સામર્થ્ય છે! અહે? અકાર્યમાં કેવી રસિકતા છે? પ્રમાદની કેવી ચેષ્ટા છે! અહા સંસારની કેવી વિલાસિતા છે! આમ વૃદ્ધિ પામતાં વૈરાગ્યથી શુભ ભાવના ભાવતે, “હે દેવ ! આ દેખે” એમ સારથિથી કહેવાતે કુમાર રથમાં આગળ ગયે. દશ્ય ૧ લું વ્યાધિ–રોગને પ્રભાવ ત્યાં માર્ગમાં એટલા ઉપર અપવિત્ર દેહવાળા, લાળ ગળતા, પગમાં સેજાવાળા, સડી ગએલી નાસિકાવાળા, ચારે બાજુથી માખીઓ વડે ઘેરાયલા, મહા કેહવાલા આંખમાં આંસુ સારતા અને રડતા કેઈ પુરુષને કુમારે દેખે. કરુણા હૃદયવાળા Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ કુમારે લેકેને પ્રતિબંધ માટે સારથિને પૂછયું, અરે ! સારથી! આ કઈ જાતનું દશ્ય છે! સારથિએ કહ્યું, હે દેવ આ દશ્ય નથી, આ તે વ્યાધિથી દુઃખી થતે પુરુષ છે. કુમારે પૂછયું, આ વ્યાધિ વળી શું છે! સારથિએ કહ્યું, હે દેવ! સુંદર શરીર પણ વ્યાધિ થાય એટલે આવું થઈ જાય છે. કુમાર કહે, તે પિતાજી આવા દુષ્ટ વ્યાધિને કેમ નભાવી લે છે ! સારથિ કહે, એ વ્યાધિ પિતાજીથી વધ કરવા ગ્ય નથી. લોકોને બંધ કરવા માટે કુમારે તલવાર માગી. અને “અરે! દુષ્ટ વ્યાધિ! આને છોડ અથવા યુદ્ધ કરવા તૈયાર થા!” એમ બેલતે રથથી ઊતરે છે. અને તેની સન્મુખ જવા તૈયાર થાય છે. એટલે તે પ્રસંગે કૌતુક જેવા નગરલોકો એકઠા થઈ ગયા. સારથિ કહે, આ વ્યાધિ નામને કઈ દુષ્ટ માણસ નથી. પણ કર્મ–પરિણામના ફળરૂપ વ્યાધિ સર્વ જીવોને સામાન્ય હોય છે. કુમારે નગર લેકને પૂછયું કે, શું આ વાત બરાબર છે ! નગરલેકેએ કહ્યું, હા, દેવ ! એ પ્રમાણે જ છે. કુમ પૂછ્યું, હે સારથિ ! આ વ્યાધિને પ્રભાવ કેના ઉપર ચાલી શકતા નથી ? સારથિએ કહ્યું, હે દેવ! ધર્મનું સેવન કરનારા અને અધર્મથી દૂર રહેલા ઉપર વ્યાધિને પ્રભાવ ચાલી શકતું નથી. કુમારે કહ્યું, હે સારથિ! જો એમ જ છે, તે અહીં ક ઉપાય કરો! સારથિ કહે. “ધર્મ કરવા સિવાય તેને બીજે કઈ ઉપાય નથી. કુમારે નગરલેકને પૂછયું કે, આ વાત બરાબર છે ! નગરલકે કહે કે, હે દેવ! એમ જ છે. કુમારે Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કહ્યું, જે એમ જ છે. તે પછી સર્વજીને સાધારણ, એકાન્ત ઉપાય વિદ્યમાન છતાં આપણે તેને વિચાર કેમ કરતા નથી! તે આવા જલસાથી સર્યું. ઉપાયને જ વિચાર કરાયેગ્ય છે. નગર લોકોએ કહ્યું, આ ચાલ મહોત્સવમાં રસ-ભંગ કરે તે દેવ માટે એગ્ય નથી. કુમારે કહ્યું, ઠીક છે. એમ કહી ધીમે ધીમે આગળ વધે છે. દશ્ય ૨ જુ વૃદ્ધાવસ્થા–જરાનો પ્રભાવ આગળ જતાં એક ઘરમાં લાકડી લઈને જતા ઢીલા શરીરવાલા નિસ્તેજ આંખવાળા, કંપતા શરીરવાળા, દાંત વગરના, શ્વાસ-દમવાળા, વૃદ્ધ દંપતી-યુગલને જોયું. જેને પરિવાર હડધૂત કરી રહ્યો છે. તેને દેખી કુમાર “ અહી સંસારની અસારતા” એમ બેલી લેકને પ્રતિબંધ કરવા માટે જ સારથિને પૂછે છે કે, આ સારથિ! અરે આ કઈ જાતનું દશ્ય છે! તેણે કહ્યું, હે દેવ! આ કંઈ જોવાનું દૃશ્ય નથી, આ તે વૃદ્ધાવસ્થાથી હેરાન થતાં જરાવાળા શેઠ-શેઠાણું છે. કુમારે કહ્યું, આ વળી વૃદ્ધાવસ્થા-જરા કેને કહેવાય ! સારથિએ કહ્યું. હે દેવ ! કાળ-બળને લઈને વર્ષો જતાં બધાની આવી દશા થાય છે. કુમારે કહ્યું, હે આર્ય આ ઘડપણુજરા તે લેકેને દુઃખ દેનારી છે, તે પિતાજી રાજા હેવા છતાં આ જરાની ઉપેક્ષા કેમ કરે છે! સારથિએ કહ્યું, હે કુમાર! પિતાજી Page #195 -------------------------------------------------------------------------- ________________ પણ તેને ઉપાય કરી શકતા નથી. કુમારે કહ્યું, કેમ ન કરી શકે ! કેકને પ્રતિબોધ કરવા માટે તલવાર લઈને “અરે દુષ્ટ જરા! આ બંનેને છોડી દે, તું સ્ત્રી જાતિ છે એટલે તને બીજુ શું કહેવું!” એમ બેલતે રથથી ઊભે થઈ તે કુમાર વૃદ્ધ દંપતી તરફ જાય છે. અરે ! વળી અહીં શું છે ! એમ બેલતી આગળ ચાલતી નાટકમંડળી પણ અટકી ગઈ, લેકે ભેગા થઈ ગયા. સારથિએ કહ્યું, હે દેવ! આ જરા કંઈ દેહધારી સ્ત્રી નથી, કે જેથી તેને ઠપકે આપી શકાય. આવી તે દરેકને કાળ જતાં દશા આવે છે. કુમારે નગરલકને પૂછ્યું, “અરે, આ વાત સાચી છે?” તેઓએ કહ્યું, એમાં કંઈ શંકા નથી. કુમારે કહ્યું, તે પછી દુઃખદાયક એવી આ જરાને પ્રભાવ વર્તતે હોય ત્યારે, જીવને સુખ આપનાર ધર્મ-રસાયણની ઉપેક્ષા કરી આવા મેજશેખ કરવા યોગ્ય લાગે છે? - આ સાંભળી અહો આ કુમારને કે વિવેક છે! કેવું દીર્ધદશીપણું અને પરમાર્થને જાણવાપણું છે! ખરેખર એમની વાત તદ્દન સાચી છે. આપણે બધા બેટી રીતે મોહમાં ખેંચાઈ અને ન કરવાનું કરી રહ્યા છીએ. કેવળ આ બધે મહિને પ્રભાવ છે. એમ વિચારી તે પ્રસંગે કેટલાક લેક તથા સારથિ પણ વૈરાગ્ય પામે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ દશ્ય : ૩ જું મૃત્યુ એટલામાં એક મૃતકને ઠાઠડી-( નનામી) માં બાંધી ચાર પુરુષે ઊંચકીને નજીકમાંથી લઈ જતાં કુમારે જોયા. કેટલાક દુઃખી બધુઓ તથા રુદન કરતી સ્ત્રીઓ પાછળ ચાલી રહી હતી. પત્ની છાતફાટ આક્રંદ કરી રહી હતી. આ જોઈ કુમારે પૂછ્યું, “હે આર્ય ! આ વળી કઈ જાતનું દશ્ય છે! સારથિએ વિચાર્યું, અહીં કુમારને શું કહેવું! આ સંસારને પ્રપંચ કુમાર નહિ જાણતા હોય તેવું તો હોય નહિ. પરંતુ અમારા જેવા મહાધીન ને બંધ માટે જ પૂછતા હોય એમ અનુમાન થાય છે. છતાં સારથિ કુમારને કહે છે, “હે દેવ! આ તે મૃત્યુ પામેલો પુરુષ છે.” કુમાર કહે, “અરે ! આ મૃત્યુ વળી કોણ છે? ” સારથિ કહે, જેનું આયુષ્ય પૂરું થાય છે, તેના સંબંધીઓ તેને આ રીતે ત્યાગ કરે છે. કુમાર કહે, તે પછી પિતાજી કેમ એને રેકતા નથી? સારથિ કહે, પિતા તેને રોકી શકવા સમર્થ નથી. કુમાર કહે અરે ! પિતાજી એને કેમ વધ ન કરી શકે ! એમ બેલી લોકોને પ્રતિબોધ આપવા ખગ્ન લઈ તૈયાર થયા. અને કહ્યું, અરે! દુષ્ટ મૃત્યુ! આને છેડ, નહીંતર યુદ્ધ કરવા તૈયાર થા. એમ બેલી નનામી તરફ જવા તૈયાર થયા. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ સારથિએ કહ્યું, ‘હું દેવ ! આ મૃત્યુ કઈ દુષ્ટ પુરુષ નથી રાજાએ પણ તેને અટકાવી શકતા નથી. એની ઉપર રાજાઓના પણ પ્રભાવ ચાલી શકતા નથી !” કુમારે કહ્યું, ‘અરે નગરલેાકેા ! શું આ વાત આ પ્રમાણે જ છે? ' તેઓએ કહ્યુ, હા દેવ! એ એમ જ છે. કુમાર કહે તેના બંધુએ તેના ત્યાગ કેમ કરે છે? 6 સારથિ કહે, હે દેવ ! એને રાખીને શું કરાય ! કેમકે મુખ્ય એવે આત્મા જ તેમાંથી ચાલ્યું ગયા છે. હવે જે કલેવર રહ્યું છે, તે ા રાખી મૂકવાથી દુર્ગંધ ફેલાઈ અને ક્રીડાએ > ઉત્પન્ન થાય. કુમાર કહે, ‘આ સારથિ ! જો એમ છે તે પછી તેના અંધુએ વિલાપ શા માટે કરે છે ! ' સારથિ કહે, એ જવાથી એના તરફથી જે સ્વા સધાતા અધ થયા ગયે, એ સ્થાને યાદ કરીને વિલાપ કરે છે.’ કુમાર કહે, આ સારથિ ! એ જનાર જો તેમને પ્રિય હતા તે તેઓ તેની પાછળ કેમ જતા નથી !” ( સારથિ કહે, હું કુમાર ! એ ગયા પછી ખેલતા નથી, કાઈ સાથે સ્નેહ રાખતા નથી, કયાં ગયા તે દેખી શકાતા નથી કે તેનું જવાનું સ્થાન પણ જાણી શકાતું નથી. ’ કુમાર કહે, હું આ છે, તે અહીં ફરી એના શેષ ઉપાય કરવા ચેગ્ય છે!” સારથિ ! જો આ વાત એમ જ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ - સારથિ કહે, હે દેવ! ઉપાય છે તેવા યોગી-મહાત્માઓ જ જાણી શકે. અમારા સરખા અજ્ઞાની શું જાણી શકે !” કુમારે નગરલકોને પૂછ્યું, અરે નગરજને! શું આ વાત બરાબર છે. તેઓએ કહ્યું, હા દેવ! એ વાત એમ જ છે. - કુમારે કહ્યું, ‘જો એમ જ છે, તે ઉપાય કર્યા વિના આ વસંત-મહોત્સવ માન, અને આ નાચ-ગાન કરવા તથા જેવાથી સર્યું. આ ઉપાય કરવો જ જોઈએ. આ સાંભળી કેટલાક સંવેગ પામ્યા. કેટલાક બોધિબીજ પામ્યા. કેટલાકને કુમાર પ્રત્યે બહુમાન થયું. અને નૃત્ય કરતાં અટકી ગયા. અને કેટલાક પ્રશંસા કરવા લાગ્યા. અને કેટલાક તે ઉજાણીમાં જતાં પાછા ફરી ગયા. આ બધી કુમારની વાત દેવસેન નામના બ્રાહ્મણે રાજાને કહી સંભળાવી. આ કુમારની ચેષ્ટાથી રાજા ચિંતાતુર થયા. અને કુમારને હિત-શિક્ષા આપવા પિતાની પાસે બેલાવવા પ્રતિહારીને મોકલ્યા. પ્રતિહારીએ આવી કહ્યું કે, હે કુમાર ! મહારાજાએ આપને જલદી આવવા માટે આજ્ઞા કરી છે. કુમારે કહ્યું, જેવી વડીલની આજ્ઞા. ” કુમારે કહ્યું, હે આર્ય સારથિ ! રથ પાછે ફેરવ.” જેવી કુમારની આજ્ઞા” એમ કહી સારથિએ રથ પાછો વાળ્ય. કુમાર રાજા પાસે જઈ નમસ્કાર કરી પાસે બેઠે. રાજાએ કહ્યું, હે કુમાર ! હું જે કંઈ કહીશ, તે વખતે તે કાર્ય અવશ્ય Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ કરવું. કુમારે કહ્યું, “હે પિતાજી! વડીલનાં વચનો અલંઘનીય હોય છે. એમાં વિચાર કરવાનું હોય નહિ. આપ જેમ આજ્ઞા કરશે, તે પ્રમાણે વર્તીશ.” રાજાએ કહ્યું. અત્યારે તે તારે જે કાર્ય કરવાનું હોય તે કર. “પછી હું અવસરે કાર્ય કહીશ.” કુમારે કહ્યું, “જેવી પિતાજીની આજ્ઞા એમ કહી વિનયથી પ્રણામ કરી કુમાર પિતાના મુકામે ગયે. કન્યા સ્વીકારવા માટે પિતાનો આગ્રહ એક દિવસે મિત્રો સાથે ધર્મકથાની ચર્ચા કરી રહેલ કુમાર પાસે પ્રતિહાર આવ્યું. તેણે કહ્યું, હે કુમાર! મહારાજા કહેવરાવે છે કે, “કઈ પ્રયજન છે માટે તારે જલદી આવવું.' જેવી પિતાજીની આજ્ઞા” એમ કહી કુમાર પિતાને પ્રણામ કરી નજીકમાં બેઠે. રાજાએ કુમારને કહ્યું કે, “હે વત્સ! તારા મામા ખડગસેન મહારાજાએ લગ્ન કરવા યોગ્ય વિશ્વમવતી અને કામલતા નામની પિતાની બે પુત્રીઓ સ્વયંવર માટે મોકલી છે. તે ગુરુવર્ગની આજ્ઞાથી કન્યાઓને સ્વીકાર કરી કુમારે તેમને આનંદ કરાવે. આ સાંભળી કુમારે વિચાર્યું, અહો ! આ વાત સુંદર નથી. સંયોગે દુઃખના હેતુઓ છે, ન છૂટકે કરવું પડે તેવું આ ગુરુવચન છે. પહેલાં પણ મને આજ્ઞા કરી હતી. ગુરુઓનાં વચને ઉલ્લંઘી શકાય નહિ. ગુરુ આજ્ઞામાં રહેલાઓનું ભાવથી અશુભ થતું નથી. તે Page #200 -------------------------------------------------------------------------- ________________ એમ વિચારતાં કુમારને રાજાએ કહ્યું, “હે વત્સ ! ચિંતા છેડી દે, તારા કલ્યાણની ભાવના સિવાય અહીં બીજે કઈ ભાવ નથી. માટે કુમારે અવશ્ય કરવું જ જોઈએ.” કુમારે કહ્યું, હે પિતાજી! જેમ તમે આજ્ઞા કરશે તેમ કરીશ.” એ સાંભળી રાજા હર્ષ પામ્યું. અને કહ્યું, “બહુ સારું, તારે વિવેક યોગ્ય છે. ગુરુભક્તિ સુંદર છે. તું પાકટ વયને થાય ત્યારે તારે ધર્મનું સેવન કરવું એગ્ય છે. આ સમયે તરત જ મંગળ વાજિત્ર શબ્દ સંભળા. શકુન અનુકૂળ થયા જાણે રાજા હર્ષ પામ્યા. પછી રાજાએ કહ્યું, “હે કુમાર ! હવે કરવા યોગ્ય ઉચિત કાર્યો કરો” “ જેવી પિતાજીની આજ્ઞા” એમ કહી નમસ્કાર કરી કુમાર પિતાના સ્થાને ગયે. કુમારનો લગ્ન વિધિ રાજાએ પ્રધાનોને બોલાવી કહ્યું કે, “હવે કુમારના લગ્નની તૈયારી કરો.” “જેવી દેવની આજ્ઞા એમ કહી નગરની શેભા કરાવી વિવિધ વધામણું શરૂ કરાવ્યાં. મેટે મંડપ તૈયાર કરાવ્યું. મણિનાં તોરણ બાંધ્યાં. બંને કન્યાઓને પણ સ્નાન કરાવી મનહરપણે શણગારી. પ્રશસ્ત લગ્ન નજીકમાં જ્યોતિષીઓએ કહ્યું તે સમયે કુળની વિવિધ વિધિ કર્યા પછી કુમાર રથમાં આરૂઢ થયે. મંગળ વાજિંત્રો વાગવા લાગ્યાં. સ્ત્રીઓ મંગલ ગીત ગાવા Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ લાગી. ત્યાર પછી વૈરાગ્યની મતિવાળે, ભવસ્વરૂપ વિચારતા કુમાર લગ્ન સ્થળે આવી રથથી નીચે ઊતર્યાં. લગ્ન વિધિ કરાવી, હસ્ત-મેળાપ થયા. ફેરાએ ફર્યાં, અને લગ્ન વિધિ પૂર્ણ થયે. વાસભવનમાં નવ વધુએને ધમ્મપદેશ રાત્રિની શરૂઆત થઈ, સુંદર શયન બિછાવેલ અને વધૂઓથી શાભાયમાન વાસભવનમાં કુમાર ગયા. એટલે અને વધુ ઊભી થઈ, કુમાર શયન પર બેઠા. સુવાળા ગાલીચા ઉપર વિભ્રમવતી અને કામલતા અને વધુએ બેઠી. કુમારે અને વધુને પ્રશ્ન કચેર્યું કે, ‘તમને મારા ઉપર અનુરાગ છે ને ? ” ... વધુના સંમતિસૂચક જવાબથી ફરી કુમારે પૂછ્યું કે, જેને જેના પ્રત્યે અહિતમાં પ્રવર્તાવવા ઇચ્છા થાય, તેને તના પ્રત્યે કેવા અનુરાગ સમજવે ? વધુએએ પૂછ્યું કે આ અહિત કેવી રીતે સમજવું! આ વાત અમારા સમજવામાં આવતી નથી,’ કુમારે કહ્યું, ‘તમે આ વિષયમાં એક દૃષ્ટાંત સાંભળેા ઃ યુવાન શુભકરનું દૃષ્ટાંત-૧ કામરૂપ દેશમાં મદનપુર નામે નગર હતું. ત્યાં પ્રદ્યુમ્ન નામે રાજાને રતિ નામે રાણી હતી. એક દિવસે રાજા અશ્વ ક્રીડા કરવા બહાર ગયા. રાણી ગવાક્ષમાં ઊભી હતી તેવામાં રાજમાગ માં શુભકર નામના યુવાન શ્રેષ્ઠી પુત્ર દેખાયા. તે યુવાનને દેખી રાણીને તે યુવાન પ્રત્યે અભિલાષા પ્રગટી, અને વિલાસપૂર્ણાંક જોવા લાગી. તે રાણીને થુલકરે પણ દેખી Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ અને તે પણ અનુરાગવાળ બને. રતિ-રાણીએ આનંદ પામીને વિશ્વાસુ દાસીને કહ્યું કે, “આ યુવાનને બોલાવી લાવ.” દાસીએ પણ ચતુરાઈથી તે શુભંકરને લલચાવી વાસગૃહમાં મેકલ્ય. ત્યાં આવી પલંગ પર બેઠે. રતિએ તાંબૂલ આપ્યું, તે ગ્રહણ કરે છે એટલામાં મહારાજા પધાર્યા, એ બંદીઓને કેલાહલ સંભળાય. રતિ-રાણી ભયભીત બની ગઈ. હવે બીજે કઈ ઉપાય નથી એમ વિચારી તે શુભંકરને પાયખાનામાં છૂપાવ્યો. એવામાં રાજા આવી પલંગ ઉપર બેઠે. થોડી વાર પછી રાજા કહે મારે સંડાસ જવું છે. આ વાત અંદર રહેલા શુભંકરે સાંભળી. એકદમ ભય પામેલા નિરંતર અંધકારવાળા, અત્યંત દુધી, કીડાઓથી ખદબદતી ગટરમાં પડ્યો અને અશુચિમાં ખેંચી ગયે. ત્યાં રહેલે શુભંકર કડાઓથી ફેલી ખવા. આંખે બંધ થઈ ગઈ, શરીર સંકોચાઈ ગયું, અસહ્ય વેદના થવા લાગી. અત્યંત આકુળ-વ્યાકુળ થયે અને મૂછ પામે. આ બાજુ રાજા સંડાસમાં જઈ વડીનીતિ કરી બહાર નીકળે. અને રતિ-રાણી સાથે આનંદ-પ્રમોદ કરતાં સૂર્ય આથમી ગયે. રાજા બહાર સભામંડપમાં ગયે. રતિ-રાણીએ શુભંકરની દાસી મારફત તપાસ કરાવી પણ તે નહિ મળતાં માન્યું કે વિષ્ટાકૂપમાં પડી મરણ પામ્યા હશે! “ઠીક ચિતા મટી” કહી વાત વિસારી દીધી. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૯ મા ભવમાં: બંને નવવધૂએ જિંદગી પર્યત | મિત્ર અશેક સમરાદિત્ય કુમારને બ્રહ્મચારી બનવા વિષયસુખ ત્યાગ કરવાનો નિશ્ચય કરે છે | બદલ અભિનંદન આપે છે. (પૃષ્ઠ-૧૭૯ ) Page #204 -------------------------------------------------------------------------- ________________ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પરતંત્રતાને ખ્યાલ રાખતી નહતી. શુભંકરના ભાવીને વિચાર કરતી ન હતી. કુમારે કહ્યું, તે તમારું પણ તેમજ છે, કેમકે સ્વભાવે ઈર્ષ્યા આદિના કારણે ભૂત તથા ચંચળ અને તુચ્છ ભેગેની તમે પણ અભિલાષા રાખે છે. વળી જે ભયંકર મૃત્યુ આપણે પામવાના છીએ તેને પણ તમે વિચાર કરતા નથી. વળી ગર્ભ અને નારકીના કારણભૂત મારા ભાવીને પણ તમે વિચાર કરતા નથી. તે પરમાર્થથી આ ભેગોથી આપનું સર્વેનું અહિત થતું હોવાથી મારા ઉપર તમારે કે અનુરાગ છે! આ સાંભળી બંને વધૂઓને શુભ ભાવના પ્રગટી. બહુમાન પૂર્વક કુમારના ચરણ-કમળમાં પ્રણામ કરી વિબમવતીએ કહ્યું કે, હે આર્યપુત્ર! મને સમ્યગ જ્ઞાન થયું છે, અને મેહ ચાલ્યા ગયે છે. કામલતાએ પણ કહ્યું કે મને પણ એ જ પ્રમાણે સર્વ થયું છે, માટે સમર્પણ થયેલા અમે બંનેને રેગ્ય આજ્ઞા ફરમાવે! કુમારે કહ્યું, બહુ સારું, બહુ સારું. તમારે વિવેક ઉચિત છે. ખરેખર આ વિષયે મેહની પરંપરા વધારનારા છે. માટે તમે તે વિષયને જિંદગી પર્વત ત્યાગ કરે. મેહની ચેષ્ટાઓ છેડી દે, ઉત્પન્ન થતા વિકારને રેકે. આ સાંભળી અતિ વિશુદ્ધ ભાવવાળી બંને વધુઓએ કહ્યું, “હે આર્યપુત્ર ! જેવી આપની આજ્ઞા, હમેએ આપની અનુમતિથી જિદગીપર્યત વિષને ત્યાગ કર્યો છે. આ સાંભળી કુમાર હર્ષ Page #206 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૮ પરતંત્રતાને ખ્યાલ રાખતી નહતી. શુભંકરના ભાવીને વિચાર કરતી ન હતી. કુમારે કહ્યું, તે તમારું પણ તેમજ છે, કેમકે સ્વભાવે ઈર્ષ્યા આદિના કારણ ભૂત તથા ચંચળ અને તુચ્છ ભેગોની તમે પણ અભિલાષા રાખે છે. વળી જે ભયંકર મૃત્યુ આપણે પામવાના છીએ તેને પણ તમે વિચાર કરતા નથી. વળી ગર્ભ અને નારકીના કારણભૂત મારા ભાવીને પણ તમે વિચાર કરતા નથી. તે પરમાર્થથી આ ભેગોથી આપનું સર્વેનું અહિત થતું હોવાથી મારા ઉપર તમારે કે અનુરાગ છે! આ સાંભળી બને વધૂઓને શુભ ભાવના પ્રગટી. બહુમાન પૂર્વક કુમારના ચરણ-કમળમાં પ્રણામ કરી વિબમવતીએ કહ્યું કે, હે આર્યપુત્ર ! મને સમ્યગ જ્ઞાન થયું છે, અને મેહ ચાલ્યા ગયે છે. કામલતાએ પણ કહ્યું કે મને પણ એ જ પ્રમાણે સર્વ થયું છે, માટે સમર્પણ થયેલા અમે બંનેને રેગ્ય આજ્ઞા ફરમાવે! કુમારે કહ્યું, બહુ સારું, બહુ સારું. તમારે વિવેક ઉચિત છે. ખરેખર આ વિષયે મેહની પરંપરા વધારનારા છે. માટે તમો તે વિષયને જિંદગી પર્યત ત્યાગ કરે. મેહની ચેષ્ટાઓ છોડી દે, ઉત્પન્ન થતા વિકારોને રોકે. આ સાંભળી અતિ વિશુદ્ધ ભાવવાળી બંને વધૂઓએ કહ્યું, “હે આર્ય પુત્ર ! જેવી આપની આજ્ઞા, હમેએ આપની અનુમતિથી જિદગીપર્યત વિષયોને ત્યાગ કર્યો છે.' આ સાંભળી કુમાર હર્ષ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯૯ પામ્યો, અને કહ્યું. “બહુ સારું, તમે કૃતાર્થ બન્યા. મેં અનુમતિ આપી જ છે અને મેં પણ જિંદગી સુધી બ્રહ્મચર્ય સ્વીકાર્યું છે.” એટલામાં તે ત્યાં સમીપમાં રહેલા દેવતાના પ્રભાવે પુષ્પવૃષ્ટિ થઈ. શુભ પરિણામવાળા કુમારને કર્મના ક્ષપશમથી વધમાન અવધિજ્ઞાન પ્રગટ થયું. ભૂતકાળના ભાવે દેખાવા લાગ્યા. આ સમાચાર મળતાં મિત્ર અશોકકુમારે આવી જણાવ્યું, “હે રાજકુમાર તમને અને આ બંને રાજબાળાઓને અભિનંદન ઘટે છે. અમે પણ તમારું અનુકરણ કરીએ!” બંને નવવધૂએ પણ હૃદયમાં સાચે વૈરાગ્ય પ્રગટ થવાથી માહમાંહે આ કાર્યની અનુમોદના કરે છે. આ હકીકત રાજાને અને રાણીને મળતાં રાજા ખેદ પામ્યા, અને બેલ્યા કે “કુમારે ઠીક ન કર્યું” રાણીએ કહ્યું કે, શું કુમારે સંસાર સુખને ત્યાગ કર્યો! કુમાર કદાચ વૈરાગી હોવાથી આ વ્રત ધારી શકે ! પણ યુવાન નવધૂઓ આ વ્રત શી રીતે પાળી શકે ! માટે હે સ્વામિ! “હવે આપણે કઈ પણ ઉપાયે રાજકુમારને સમજાવી સંસારને રાગી બનાવવા જોઈએ.” - સુદર્શાના દેવીનું આગમન આ સમયે અચાનક ખડગ રતનધારી દિવ્ય આભૂષણવાળી મણિના દીપકને ઝાંખા કરતી અત્યંત સેમ્ય દર્શનવાળી દેવી ત્યાં પ્રગટ થઈ. “અહે ! આ શું આશ્ચર્ય! એમ વિસ્મય પામી રાજા-રાણી બંનેએ હર્ષ અને શોક સાથે દેવીને પ્રણામ કર્યા. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ દેવીએ કહ્યું, હે રાજન! વિષાદ છેડી દે, કુમારે એગ્ય જ કર્યું છે. વિષને ત્યાગ કરી અમૃત ગ્રહણ કર્યું છે. સંસારને છેડીને મોક્ષને સંબંધ બાંધ્યું છે. તે રાણી! તમે પણ શેક છેડે, કુમાર શેક કરવા ગ્ય નથી. તમે પણ ધન્ય છે. કે જેણે આવા પુત્ર રત્નને જન્મ આપે છે. આ કુમાર અનેકને મેક્ષના કારણભૂત બનશે. - રાજાએ પૂછ્યું, “હે ભગવતિ! આપ કોણ છે!” દેવીએ કહ્યું, “હું તમારા પુત્રના ગુણના અનુરાગવાળી અહીં જ તમારા ભવનમાં રહેનારી દેવી છું. હવેથી તમે તમારા કુમારનાં વચનને અને આચરણને માન આપજે.” આ પ્રમાણે કહી દેવી અદશ્ય થઈ ગઈ. - રાજા-રાણી હર્ષથી કુમાર પાસે આવ્યાં. કુમાર તેમને દેખી ઊભે થે. વિનયથી બંનેને પ્રણામ કર્યા. બે આસને ગોઠવ્યાં. તેના ઉપર તેઓ બેઠાં. કુમારે પ્રણામ કરી કહ્યું, “હે પિતાજી! આમ સામે અહીં આવવાનું અનુચિત કેમ કર્યું! માતાજીએ પણ મને કેમ ન બોલાવ્યો? રાજાએ કહ્યું, “હે કુમાર ! આ અનુચિત નથી એમ કહી દેવી આવવાની વાત જણાવી. રાણીએ પણ કહ્યું, “હે કુમાર! તું ઉત્તમ ગુણને ભંડાર છે, તેથી હવે આજ્ઞા કરવા યોગ્ય નથી.” કુમારે કહ્યું, “હે માતાજી! તમે તે મારા શિરછત્ર-તુલ્ય છે. મારે તે વડીલની આજ્ઞાને અમલ જ કરવાને હેય. પુત્ર ગમે Page #209 -------------------------------------------------------------------------- ________________ તે પ્રાભાવિક થાય તે પણ તે માતા પિતાને સેવક છે. માતા પિતાના ઉપકારને બદલે વાળવાને તે યાજજીવ બંધાએલે છે. પૂજ્ય માતા-પિતાની આગળ સંતાનની મહત્તા હેય જ નહિ.” પુત્રનાં વિનીત વચને સાંભળી રાજા-રાણી સંતુષ્ટ થયાં. રાજાએ કહ્યું, “હે કુમાર ! તે યાજજીવ બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું તે કામ અતિ દુષ્કર છે.” સમરાદિત્ય શરમાઈને બે — પૂજ્ય પિતાજી! અનેક આત્માઓએ મારાથી પણ વધારે તૃણવત રાજ્ય છોડી મહાવ્રત લીધાં છે. તેમની આગળ હું શું વિસાતમાં છું? તે વિષે એક સુંદર દષ્ટાંત છે. દૃષ્ટાંત–ર કેઈ ચાર પુરુષ હતા, તેમાંથી બે ધનલુબ્ધ તથા બે સ્ત્રીલંપટ હતા. તેઓ ચારે જણે ફરવા નીકળ્યા. માર્ગમાં કઈક સ્થાને બે ધનના ભંડાર અને દેવાંગના જેવી બે સુંદર સ્ત્રીઓ જેવામાં આવી. તે જોતાં જ તેઓ ખુશી થઈ તેમની તરફ દેડ્યા. તેવામાં આકાશવાણી થઈ કે “અરે સાહસ ન કરે, ઊંચે જુઓ, તમારી ઊપર મહા પર્વત પડે છે. તે વાણી સાંભળતાં તે ચારે પુરુષોએ ભયથી ઊંચે જોયું તે બહુ દૂર નહિ તેમ આકાશમાં અદ્ધર રહેલ, દેખાવમાં ભયંકર, દેવે પણ જેને અટકાવી શકે નહિ, એવા વેગથી નીચે પડતા પર્વતને જે. તેઓએ વિચાર્યું કે હવે શું ઉપાય કરે ! કોઈ પણ ઉપાયથી જો આ ઉપદ્રવ દૂર થાય તે આપણે આ ઇચ્છિત Page #210 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૨ વસ્તુ પ્રાપ્ત કરી શકીએ. તેવામાં ફરી આકાશમાંથી વાણું થઈ. “આ ઉપદ્રવને કોઈ ઉપાય નથી, જેઓ ધન અને ભોગની ઈચ્છા રાખશે, તેઓ આ પર્વતથી ચૂર્ણ થઈ જશે. અને જેઓ ઈચ્છા નહિ રાખે તેઓ ચૂર્ણ થશે નહિ. અને અહીંથી છૂટી જશે.” આ વાણી સાંભળી ચારમાંથી બેએ વિચાર કર્યો કે જે થવાનું હોય તે જ થશે, પણ આ પ્રાપ્ત થયેલે લાભ આપણે ગુમાવ નથી. એમ વિચારી હર્ષથી અને આસક્તિ પૂર્વક ધનને અને ભેગને લાભ લેવા પ્રવર્યા. જ્યારે બીજા બેએ વિચાર્યું કે પરિણામે દારૂણ અને અસ્થિર એવા આ ધન અને ભેગથી સર્યું. એમ વિચારી તેઓ પાછા ચાલ્યા ગયા. ' હે પિતાજી ! આમાં દુષ્કર કાર્ય કરનારા કોણ સમજવા? રાજાએ કહ્યું, “હે વત્સ! આમાં વાસ્તવિક શું સમજવાનું છે તે કંઈ સમજાયું નહિ. ત્યારે સમરાદિત્ય કુમાર વિનય પૂર્વક નમ્રતાથી બે. હે પિતાજી! મને એક મહાત્માએ એને ઉપનય સમજાવ્યું છે, તે આ પ્રમાણે છે : ઉપનય :–જે પર્વત કહ્યો તે ત્રણ જગતમાં ચારે ગતિના જીવને નાશ કરનાર મૃત્યુ સમજવું. દરેક ઈષ્ટ પદાર્થને વિગ કરાવનાર તે મૃત્યુ વેગથી આવી રહ્યું છે. કામ ભેગને ત્યાગ એ દુખ રહિત સુખને આપનાર છે. જ્યાં કાળ-પર્વત પડી શકતું નથી જ્યાં મરવું ન પડે, એવા Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ શાશ્વત અમૃત ભાવને પમાડનાર છે. વગર દુઃખે એ સેવવા યેગ્ય છે, માટે આ દુષ્કરકારક નથી. મેહના પ્રભાવથી મૂછ દરેક પદાર્થ ઉપર મૃત્યુને પ્રભાવ દેખવા છતાં, વૃદ્ધાવસ્થાથી ઘેરાવા છતાં, ઈષ્ટ વસ્તુઓને વિયોગ થવા છતાં, વીર્ય અને શક્તિ ક્ષીણ થવા છતાં, મહાપુરુષોના ઉપદેશને અનાદર કરીને ધન-અને ભેગમાં આસક્તિ પૂર્વક પ્રવર્તે છે. પરંતુ સમગ્ર દેશને નાશ કરનાર ચિંતામણિ-રતન સમાન, મેક્ષ મેળવી આપનાર વીતરાગ (કેવલી) સર્વજ્ઞ-કથિત ધર્મમાં પ્રવર્તતા નથી. આ સાંભળી શુભ પરિણામવાળા થયેલા રાજાએ કહ્યું, “હે વત્સ! તારું કથન યથાર્થ સમજાયું છે. એટલામાં રાણીએ કહ્યું કે, તારી વાત મને પણ બરાબર સમજાઈ ગઈ છે, પરંતુ આ નવવધૂઓનું શું? કુમારે કહ્યું, “હે માતાજી તેઓ બંને ભાગ્યશાળી છે. તેમના મનોરથ પૂર્ણ થયા છે. તેમણે પણ બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું છે. સંસાર તરફ પૂર્ણ ઘેરાગ્ય પ્રાપ્ત થયેલ છે. રાણીએ બંને વધુએ તરફ નજર કરી. આ વખતે તે બંને વધુઓએ પણ સાસુને વંદન કરી વિનયથી જણાવ્યું કે, “હે માતાજી ! આર્યપુત્રની કૃપાથી અમે નિર્મોહ અવસ્થા પામ્યા છે. આ દુઃખરૂપ સંસાર તરફ અમને સંપૂર્ણ અભાવ થયે છે. અમારે જન્મ સફળ થયેલ છે. અમારી ઈચ્છાથી અધિક અમે મેળવ્યું છે. માટે આપ ઉગ છેડી દે.” Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નવવધૂઓની આવી અમૃત જેવી વાણી સાંભળી મહારાજા પુરુષસિંહ તથા રાણી સુંદરી બંને હૃદયમાં સંતુષ્ટ થઈ ગયાં. તેમના હૃદયમાં નવવધૂઓ માટે ચિંતા હતી, તે દૂર થઈ ગઈ. તેઓએ વિચાર્યું, અહો! આ બંને વચ્ચેનું પરમાર્થ જાણવાપણું, અહે ! ગંભીરતા, અહે! સુંદર આચાર, ખડગસેન રાજાની પુત્રીઓને આ અનુરૂ૫ છે કે, જેઓ વડીલને અનુસરે છે. દૃષ્ટાંત-૩ આ સમયે નજીકમાં પુરંદરદત્ત નામના બ્રાહ્મણનાં ઘરમાં માટે કોલાહલ સંભળાયે. તે સાંભળતાં જ સર્વે ચમકી ગયાં. રાજાએ એક સેવકને હુકમ કર્યો કે તપાસ કરો! શી હકીકત છે. કુમારે કહ્યું, “હે પિતાજી ! કોઈને પરિશ્રમ આપવાની કે ત્યાં જવાની જરૂર નથી. આ સંસારનું નાટક મારા જાણવામાં આવી ગયું છે.” રાજાએ કહ્યું, “હે વત્સ પ્રગટ રીતે કહી બતાવ.” " કુમાર બલ્ય, હે પિતાજી! આપણા મહેલની પાસે નજીકમાં પુરંદર નામને ભટ્ટ રહે છે. તે હાલ મૃતપ્રાય થઈ ગયે છે. તેથી તેના ઘરમાં સંબંધીઓ આનંદ કરે છે. રાજાએ કહ્યું, “આજે તો મેં તેને દેખ્યું હતું, તેને કોઈ વ્યાધિ તે ન હતો. રાજકુમારે જવાબ આવ્યે “આ વૃત્તાંત નિદવા યોગ્ય હોવાથી કહેવા ગ્ય નથી.” છતાં આપને કૌતુક હોય તે સાંભળે. આ પુરંદર ભટ્ટને નર્મદા નામે પત્ની છે. તેની ઉપર આ પુરદરને ઘણે જ પ્રેમ છે. તેના ઘરમાં અર્જુન નામે એક નેકર Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ છે, નર્મદા અર્જુન ઉપર મોહ પામી આસક્ત થઈ છે. તેથી પિતાના પતિને ઝેર આપવાથી તે મરવાની તૈયારીમાં છે. વળી તેના ઘરના દરવાજાના નૈત્ય ખૂણામાં એક બાજુ તેની જ પત્નીએ એક કૂતરાના બચ્ચાને પણ મરણતોલ કર્યું છે. રાજાએ વિચાર્યું કે, “અહો! કુમારને જ્ઞાનાતિશય.” પછી કુમારે આગળ વાત ચલાવી. પુરંદરને પત્ની બહુ વહાલી હતી. તેથી તેને તે સતી માનતા હતા. પરંતુ એકવાર પુરંદરની માતાએ પુત્રને કહ્યું, “હે પુત્ર તારી પત્નીની વર્તણૂક બરાબર નથી.” આથી પુરંદરે પરીક્ષા કરવા નર્મદાને કહ્યું, “રાજાની આજ્ઞાથી મારે બહારગામ જવાનું છે. તારે ચેડા દિવસ સાવચેતીથી રહેવું.” એટલે નર્મદા રડવા લાગી. અને કહેવા લાગી કે, “હે આર્યપુત્ર! હું પણ સાથે આવીશ. હું એકલી અહીં શી રીતે રહીશ.” પુરંદરે સમજાવીને કહ્યું, “હું જલદી પાછો આવીશ.” એમ કહી ત્યાંથી નીકળી ગયા. તે જ દિવસે રાત્રે પુરંદર ગુપ્ત રીતે પિતાને ઘરે આવ્યા. તે અર્જુનની સાથે નર્મદાને ઊંઘતી દેખી. તે જોઈ કોધથી આ દુષ્ટ અજુને મારી પત્ની સાથે અગ્ય વર્તન કરે છે ! માટે આ દુરાચારીને મારી નાખવે જ યોગ્ય છે, એમ વિચારી શસ્ત્ર વડે મારી નાખ્યું અને પોતે ગુપ્ત રીતે છુપાઈને બેઠે. નર્મદા રુધિર-પ્રવાહના સ્પર્શથી જાગી ત્યાં અજુનને મરેલે . “હાય, હાય, આ મારા પ્રાણવલ્લભને કઈ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પાપીએ મારી નાખ્યું ? હુ હુયે તેના વિના શી રીતે રહી શકીશ ! હવે મારા રતિ-સુખના અ`ત આવી ગયા. આ પ્રમાણે અક્સાસ કરતી તેણે ત્યાં ખાડા ખાદી અર્જુનના શખને દાટી દીધું. પુરંદર ત્યાંથી છૂપી રીતે નીકળી બહાર ચાલ્યા ગયા. નમદાએ જે સ્થળે અજુનને દાઢ્યો હતા, તે ઉપર એક એટલી કરી. અને અર્જુનના શરીરની કલ્પના કરીને દેવની જેમ તેની દરરેાજ પૂજા કરે છે. અલિવિધિ કરે છે-પુષ્પ ચઢાવી ધૂપ-દીપ કરી તેની આરાધના કરવા લાગી. ઉચિત સમયે પુર’દર પાછા આવી નમઁદાને શ’કા ન જાય તેમ પહેલાંની માફ્ક સ્નેહ બતાવતા રહેવા લાગ્યા. હે પિતાજી ! સ્ત્રીના મેાહને આધીન થયેલા તે પુર‘દરને સાથે રહેતાં બાર વર્ષ વીતી ગયાં છે. ', આજથી પાંચ દિવસ પહેલાં નમદા તેના ચારની પૂજા કરતી હતી. તે સમયે હસતાં હસતાં પુર‘દરે કહ્યું કે, હું ભદ્રે ! આની પૂજા શા માટે કરે છે, એથી શું વળવાનું છે! એ તે ચાલ્યેા જ ગયા. ” પુરંદરના વચનથી ન દાને ખાતરી થઈ કે, “ જરૂર મારા પ્રિયને એણે જ માર્યાં છે. માટે કઈ પણ ઉપાયે અને મારી નાખી મારા યારના બદલે લઉં. એ વિચારી તેણે પુર'દરને ભેજનમાં ઝેર આપ્યું છે, તેથી તે હાલ મરણુ પથારીએ પડ્યો છે. 16 હે પિતાજી ! જ્યારે નરેંદા પાતાના યારને દાઢતી હતી, ત્યારે આ કૂતરી તે જ સ્થળમાં રહેતે હાવાથી દાટતી વખતે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ ઉપદ્રવ કરતે હતે, તેથી તેને પણ વિષ ભેજન કરાવ્યું છે તે યાર હતું, તે મૃત્યુ પામી ૧કૃમી, ગાળી, ઉંદર, દેડકે, “અળસિ, સર્પ અને શ્વાનરૂપે એમ સાત વાર ઉત્પન્ન થયે છે. પિતાના મરણ સ્થાનની મમતાના દેલથી મરણ દુઃખ પ્રાપ્ત કરે છે. આ કુતરાને વૃત્તાન્ત છે. આ હકીકત સાંભળી રાજા સંવેગ પામે. રાજાએ કુમારને કહ્યું કે, “આ પુરંદર અને શ્વાનના બંનેના જીવ બચી જાય તે સારું.” રાજકુમારે કહ્યું, “પિતાજી! વિષ વૈદ્યોને જલદી મળે એટલે એ બંને જીવી જશે.” રાજાએ તરત આજ્ઞા કરી વિષ વૈદ્યોને મોકલાવ્યા અને તે પ્રમાણે કરવાથી બંને જીવી ગયા. દેવનું આગમન આ સમયે આકાશમાં ઉદ્યોત થયે. દેવ દુંદુભિ વાગવા લાગી, દિવ્ય સંગીત સંભળાયું. રાજાએ આશ્ચર્ય પામી પૂછ્યું, હે વત્સ! આ શું છે! કુમારે કહ્યું, “હે પિતાજી દેવનું આગમન થયું છે. જિનધર્મ નામને શ્રાવક આજે જ દેવપણું પામ્યું છે. અને તે પિતાની ભાર્યા તથા મિત્રને પ્રતિબંધ કરી તથા દેવલેકની સમૃદ્ધિ બતાવી જઈ રહ્યો છે. રાજાએ પૂછ્યું, “હે વત્સ ! એ આજે જ કેવી રીતે દેવલોક પામ્યા? અને કેવી રીતે મિત્રને અને ભાર્યાને પ્રતિબોધ કર્યો ? કુમારે કહ્યું, આ વૃત્તાંત પણ કમની વિચિત્રતાનું છે. તે આપ સાંભળે – Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ દૃષ્ટાંત-૪ જિન ધર્મ નામે વૈરાગ્યવાન શેઠ હતે. તેની બંધુલા નામની ભાર્યા શેઠના મિત્ર ધનદત્ત સાથે સ્નેહમાં પડી હતી. જિનધર્મ આજે પિતાના પરિવારને કહ્યા વિના નજીકના અવાવરા ઘરમાં રાત્રે પ્રતિમા વ્રત સ્વીકારી કાઉસગ્ગ-ધ્યાનમાં રહ્યા હતા. બંધુલા ભાર્યાને આ અહીં છે, તે ખબર ન હતી. તેણે ધનદત્તને અહીં આવવાને સંકેત આપે. અને પિતે લેહાના ખીલાવાળા પાયાને ખાટલે લઈ તે જ ઘરમાં ગઈ. જિન ધર્મના પગ ઉપર પલંગને એક પાયે પડ્યો, ખીલાથી તેનો પગ વીંધાઈ ગયે. દુષ્ટ મિત્ર ધનદત્ત ત્યાં આવ્યું અને બંધુલાની સાથે તે પલંગ ઉપર સૂતે. બંનેના ભારથી તે પાયાને ખલે જિન ધર્મના પગમાં ઊંડા ઊતરી ગયે. અને જમીનમાં પિસી ગયે. બંનેની મેહ-ચેષ્ટા પ્રવર્તી, તે જિનધમે સર્વ નજરે જોઈ છતાં, તે મહાનુભાવ વિચાર કરવા લાગ્યા. “અહા! ધમ બુદ્ધિને નાશ કરનારા આ વિષયે કેવા ભયંકર છે. શીલરત્નનો નાશ કરનારા અને દુર્ગતિમાં લઈ જનારા આ ભાવ રેગે શી રીતે મટાડી શકાય !” ત્રણ જગતને પૂજ્ય શ્રી તીર્થકર ભગવાનને ધન્ય છે કે જેમની પાસે રહેનારા પ્રાણીઓને પાપ બુદ્ધિ થતી જ નથી. જ્યારે હું આ બંનેની નજીક રહેનાર છતાં તેની ઉપર ભાવ ઉપકાર કરી શકતા નથી માટે મને અધન્ય છે. હું બિચારા Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ બંનેને દુઃખદાયક-કર્મબંધનમાં કારણભૂત છું. કઈ પણ ઉપાયથી આને ઉદ્ધાર કરવો જોઈએ. આમ વિચારતાં પંચ પરમેષ્ઠિ નવકાર મંત્ર જાપ કરવા માંડ્યો. અને તેના શુભ ધ્યાનમાં મૃત્યુ પામી બ્રહ્મ દેવલેકમાં દેવ થયે. દેવલેકમાં ઉત્પન્ન થતાં જ ઉપગ મૂ, અને અવધિજ્ઞાનથી સર્વ જાણી લીધું. દેવનાં કાર્યો કર્યા વગર જ પ્રધાન કરુણવાળા મિત્ર અને ભાર્યાને પ્રતિબંધ કરવા એકદમ અહીં આવ્યું. અને દેવમાયાથી બંધુલાને ઝાડા રોગના ઉપદ્રવવાળી કરી. મહાવેદના ઉત્પન્ન થઈ અને અશુચિ દુર્ગધી ચીકણું વિષ્ટાવાળી પિતાના યાર ધનદત્તની પાસે પિકાર કરવા લાગી. ધનદત્તનું શરીર વિષ્ટાથી ખરડાઈ ગયું. તેની દુર્ગધથી તે મૂંઝાઈ ગયે અને નાસવા લાગે, પણ બંધુલા “મારા અંગે ભાંગે છે, મને જોરથી દાબે” એમ કહી ધનદત્ત ઉપર પડવા લાગી. ધનદત્ત ચિંતવ્યું કે, “અહા મારું પાપ કયાંથી પ્રગટ થયું? અરે મેં મિત્રને છેતરીને નઠારું કામ કર્યું છે તેનું જ આ પરિણામ છે.” અને બે કે “આ ગંદકીમાં મારાથી રહેવાતું નથી.” બંધુલા પણ રડવા લાગી. આમ બંને ખૂબ પસ્તા કરવા લાગ્યાં. હવે પ્રતિબંધ કરવાનો સમય પાકી ગયા છે, એમ અવધિજ્ઞાનથી જાણ જિનધર્મના શબની પૂજાનું બહાનું કરી ત્યાં દેવ પ્રગટ થયે. તેને જોતાં જ બંધુલાની વેદના અને Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ - મિત્રને શેક દૂર થઈ ગયે. આ ચમત્કાર જોઈ તેઓએ દેવને પ્રણામ કર્યા. અને પૂછ્યું, “આપ કેણ છે? અને શા માટે આવ્યા છે? તમારા દર્શનથી અમારી વેદના પણ દૂર થઈ ગઈ છે. - દેવે કહ્યું. હું જિન ધર્મના પૂજન માટે આવ્યો છું. તેઓએ પૂછ્યું, અહીં તે ક્યાં છે? દેવે પલંગ પાસે પાયાના ખીલાથી વીંધાઈને મૃત્યુ પામેલા શબને બતાવ્યું. તે જોઈ બંને ક્ષેભ પામી લજજાથી આત્મઘાત કરવા તૈયાર થયા. દેવે સમજાવ્યું કે મરવા કરતાં તેની આજ્ઞા પાળે તે તે મરવાથી વધારે સારું છે. તેઓ બંને પસ્તા કરતાં બેલ્યા કે હવે અમે તેની આજ્ઞા પાળવા ગ્ય રહ્યા નથી, વળી તે તે આવી દશાને પામ્યા છે. તે તે અમે પાપીને શી રીતે આજ્ઞા આપશે! દેવે કહ્યું, તે ગયે નથી, તે જિનધામ હું પિતે જ છું. હું મરણ પામીને દેવભૂમિમાં ગયે છું. હવે તમે ઉપદેશ માટે યોગ્ય બન્યા છે. કેમકે હવે તમને પસ્તા થાય છે. બહુ પાપ કરનારને પાપ કર્યા પછી પસ્તાવો થતો નથી. પાપ ધોવા માટે પશ્ચાત્તાપ એ પવિત્ર ઝરણું છે. એથી પાપી પણ પુણ્યશાળી બને છે. હવે તમારે ધર્મ જ શરણ કરવા ગ્ય છે. તે સિવાય સર્વ ત્યાગ કરે. બંધુલા અને ધનદત્ત નમ્રતાથી બોલ્યા, “હે ભગવન! કૃપા કરી હવે અમારે શું કરવું તે બતાવે.” દેવે ધર્મ સમજાવ્યો, ભાવથી તેઓને તે પરિણમે. અનશન વ્રત અંગીકાર Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ કર્યું, વિશુદ્ધ પરિણામ થયા. દુષ્કૃતાની નિંદા કરી, એમ અને પ્રતિધ પામ્યા. કતા અનેલા દેવ આકાશમાં ઊડ્યો છે, હે (પતાજી ! તેને આ આકાશમાં ઉદ્યોત થયા છે. 6 રાજકુમાર સમરાદિત્યના મુખથી આ વૃત્તાંત સાંભળી રાજા પુરુષસિંહના વૈરાગ્યમાં વધારે થયે. અને ખેલ્યા કે, હે વત્સ ! તે બંને કયાં ઉત્પન્ન થશે! ‘હું પિતાજી ! સૌધર્મ નામના પહેલા દેવલેાકમાં.” રાજાએ શ’કાકરી. ‘હું ભદ્ર ! આવા દુષ્ટાને સ્વર્ગ કેમ મળે! કુમારે કહ્યું, “ પિતાજી ! વિરતિનું અદ્ભુત સામર્થ્ય છે. હવે કૃપા કરી મને આજ્ઞા આપે કે હું' પણ ચારિત્ર લઈ શાશ્વત સ્થાનના અધિકારી બનું! રાજાએ આનંદ પૂર્વક કહ્યું, ‘હે વત્સ! તારી ઇચ્છા હોય તેમ કર. મેં તને અનુમતિ આપી છે. અમારા સર્વને પણુ આ જ નિશ્ચય છે. ભાવ–ઉપકાર કરવાથી ધર્મ પમાડનાર તું અમારા ગુરુ છે. માટે તું ઉચિત કર અને અમને પણ કરાવ.’ આ વાતને માતા સુદરીએ પણ અનુમેદન આપ્યું. સમરાદિત્યકુમારની દીક્ષા અમાત્ય વગેરે પ્રધાન પરિવારને રાજા પુરુષદત્તે પાતાના અને કુમાર સમરાદિત્યના અભિપ્રાય જણાવ્યો. તેઓએ કર્યુ, હે દેવ ! આપના આ મનેરથા સિદ્ધ થશે જ. અચિન્હ ચિંતામણિ સમાન કુમાર અહીં મગળ સ્વરૂપ છે. રાજાએ ફરમાવ્યું હવે ઉચિત કરવા ચૈગ્ય કાર્ય શરૂ કરી. કરવાથી સયુ .... પ્રધાનેાએ કહ્યું, જેવી આપની આજ્ઞા. વિલખ : " Page #220 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૨ 'વરવરિકાની ઘેષણ કરાવી. મહાદાન આપવાનું શરૂ કરાવ્યું. જિનમંદિરમાં મહેસવે કરાવ્યા. ગુરુઓનું પૂજન કર્યું. પૌરજને, સામંત વગેરેને સન્માન્યા. પિતાના ભાણેજ મુનિચન્દ્રકુમારને રાજ્યાભિષેક કર્યો. સમરાદિત્યકુમાર પ્રશસ્ત મુહૂર્ત પ્રત્રજ્યા લેવા માતા-પિતા, બે ધર્મપત્ની, પુરંદર બ્રાહ્મણ વગેરે મોટા સમુદાય સાથે શિબિકામાં બેસી અનેકને બોધિનીજ પમાડતે નગરમાંથી નીકળી ઉદ્યાનમાં પહોંચે. આ સમયે દેવે પણ ત્યાં આવ્યા. ચાર જ્ઞાનવાળા શીલાંગ-રત્નાકર પ્રભાસ નામના આચાર્ય ભગવંત પાસે વિધિપૂર્વક પ્રવજ્યા સ્વીકારી. મુનિચંદ્ર રાજાએ અમારિ (અહિસા) ની ઉષણ કરાવી. બીજા દેશોમાં પણ આ સમાચારથી અનેક ધર્મમાર્ગમાં પ્રવર્તવા લાગ્યા. પૂર્વભવના વૈરી ગિરિષણની દુષ્ટ ભાવના આ સમયે પૂર્વભવને ઉગ્ર વૈરવાળે ચંડાળ ગિરિણુ મનમાં દુભાવા લાગ્યા. સમરાદિત્યના વખાણ તેનાથી જરા પણ સહન થયા નહીં, તે તેને એક ઢોંગી અને માયાવી સમજ તેથી તેને વિચાર્યું કે, અહે! આ નગરલેકેની મૂર્ખતા કે, આવા મૂર્ખ રાજપુત્રનું આટલું બધું સન્માન કર્યું ! હમણાં જ ઘેરી સમરાદિત્યને હું મારી નાખીશ. મારી નજરે આ અત્યારે જ આવ્યું. એમ વિચારી સમરાદિત્યનાં છિદ્ર શેધવા લાગે. ૧ ઈષ્ટ વસ્તુ માગવા માટેની ઘેષણ. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ સમરાદિત્ય મુનિએ ભગવત પ્રભાસ આચાય સાથે રહેતા ગુરુકુળ વાસમાં કેટલાંય વર્ષોં પસાર કર્યાં. ગુરુ મહારાજે વાચક-ઉપાધ્યાય પદ આપ્યું. કેાઈક સમયે વાચક સમરાદિત્ય શિષ્ય-સમુદાયથી પરિવરેલ વિહાર કરતાં અાધ્યા નગરીએ શક્રાવતાર નામના ચૈત્યમાં પધાર્યાં. ત્યાં ચારણ મુનિએ અને વિદ્યાધરાએ આવી વંદન કર્યું. સમરાદિત્ય વાચકનું આગમન સાંભળી પ્રસન્નચન્દ્રે રાજા પણ પરિવાર સહિત આવી વંદન કરી પાસે બેઠા. અને નમ્રતાથી પ્રશ્ન કર્યાં કે, “હે ભગવન ! શ્રી ઋષભદેવ ભગવાન પ્રથમ ધર્મચક્રી-તીર્થંકર પહેલાં ધમ હતા કે નહીં? ભગવતે કહ્યું, 'હું સૌમ્ય ! આ ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવ ભગવાન પ્રથમ ધર્મચક્રવતી છે, પણ તે પહેલાં ધમ ન હતા તેમ નહિ, પરંતુ જિન-તીથ કરા અનાદિથી થાય છે અને તેમણે પ્રરૂપેલ ધર્મ પણ અનાદિ છે. રાજ્યએ કહ્યું, હે ભગવત! શું આ અવસર્પણી કાલ દરેક સ્થાને હાય! ભગવંતે કહ્યુ, હું સૌમ્ય ! આ અવસર્પિણી કાલ ફક્ત પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં જ હોય છે. જ્યારે મહાવિદેહ ક્ષેત્રમાં નિયમિત એક સરખા અહીંના અવસર્પણીના ચેાથા આરા જેવા કાળ ડ્રાય છે અને તેથી ત્યાં સ`કાલે ૧૩ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તીથ કરે, ચકવર્તાઓ, વાસુદે, બલદે હોય છે. તથા સર્વકાલે ત્યાંથી પ્રાણીઓ સિદ્ધિ-ગતિને પામે છે. જ્યારે પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં અનિયમિત કાળ હોય છે. તેથી સર્વકાલે ધર્મ વગેરે હોતા નથી. પરંતુ કાલચક પ્રવર્યા કરે છે. તે કાલચક્ર વશ કડાકડી સાગરોપમના સમય પ્રમાણ હોય છે તેમાં ઉત્સર્પિણ અને અવસર્પિણું દસ, દસ કેડીકેડી સાગરેપમ પ્રમાણ હોય છે. તેમાં એકેકમાં છ-છ આરા-કાલની પ્રરૂપણે કહેલી છે. (૧) સુષમા-સુષમા, (૨) સુષમા, (૩) સુષમ-દુઃષમા, (૪) દુષમ-સુષમા, (૫) દુષમા, (૬) દુઃષમ-દુઃષમા. તેમાં પહેલે આરે-ચાર કટાકેટિ સાગરોપમ કાલને. બીજે આરેત્રણ કેટકેટી સાગરોપમને ત્રીજો આરે-બે કટાકેટી સાગરોપમને. ચેાથે આર-બેંતાલીશ હજાર વર્ષ જૂની એક કટાકોટી સાગરોપમને પાંચમો આર-એકવીશ હજાર વર્ષને અને છઠ્ઠો આરોપણ એકવીશ હજાર વર્ષ પ્રમાણને હોય છે. તેમાં પહેલા આરામાં શરૂમાં-ત્રણ પપમના આયુષ્યવાળા તથા ત્રણ ગાઉના શરીરવાળા, અને ક૯પવૃક્ષથી ગોપભોગ વિના પરિશ્રમે પ્રાપ્ત કરનારા હોય છે. કલ્પવૃક્ષ દસ પ્રકારના હોય છે : (૧) મરંગક-મધુર પણ આપે છે. (૨) ભૂગર્ભાજને. (૩) સૂર્યાગ-સંગીત માટે વાજિંત્રો. (૪) દીપદીપ શિખા તેજ. (૫) તિ–પ્રકાશ. (૬) ચિત્રાંગ–પુષ્પની માળા. (૭) ચિત્રરસ–સ્વાદિષ્ટ ભજન. (૮) મણિતાંગ-શ્રેષ્ઠ આભૂષણે. (૯) ગેહાકાર-મકાન, (૧૦) અણિયણું (અનગ્ન)-વસ્ત્રો આપે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ આ કલ્પવૃક્ષ દ્વારા પહેલા ત્રણે આરામાં યુગલિક મનુષ્યને ભોગ-ઉપભેગની સામગ્રીઓની પ્રાપ્તિ થાય છે. બીજા આરામાં બે પપમ આયુષ્ય, બે ગાઉનું શરીર, ત્રીજા આરામાં એક ૫૫મનું આયુષ્ય, એક ગાઉનું શરીર. આ પહેલા ત્રણે આરામાં ધર્મ-અધર્મની સંજ્ઞા હેતી નથી. ત્રીજો આરે ઘણે વીતી ગયા પછી પ્રથમ તીર્થકર જન્મ લે છે. ત્યાર પછી ધર્મ તથા વ્યવહાર માર્ગ પ્રવર્તે છે. ચેથા આરામાં ચોર્યાસી લાખ પૂર્વનું આયુષ્ય અને પાંચસો ધનુષ્ય-પ્રમાણ શરીર હોય છે. આ કાળમાં બાકીના તીર્થકરે, ચકવર્તીએ, વાસુદેવ અને બલદેવે વગેરે ૬૩ શલાકા પુરુષે થાય છે. આયુષ્ય અને શરીર ઘટતાં પાંચમા આરામાં આયુષ્ય સે વર્ષ અને શરીર સાત હાથના થાય છે. આ આરામાં મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લેભને પ્રભાવ જી પર વધે છે. છઠ્ઠા આરામાં પ્રારંભે વિશ વર્ષનું આયુષ્ય અને બે હાથ શરીર અને છેડે સેળ વર્ષ અને એક હાથ–પ્રમાણુ શરીર હોય છે. માંસાદિ વડે જીવન નિર્વાહ કરવો પડે છે. આ છો આ એકાંત દુઃખરૂપ છે આ પ્રમાણે અવસપણે જણાવી. ઉત્સર્પિણું સ્વભાવ ઉત્સર્પિણ એ અવસર્પિણીથી ઊલટા ક્રમવાળી પશ્ચાનુપૂર્વ પ્રમાણે થાય છે. આ પ્રમાણે ઉત્સપિણ-અવસર્પિણી બે મળીને એક કાલચક થાય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ " પ્રસન્ન, રાજા પ્રસન્ન થઈ આલ્બે, હે ભગવંત ! મારી શંકા દૂર થઈ છે. આપે મારી ઉપર મહાન અનુગ્રહ કર્યાં, હવે હું આપની પાસે ધ-શિક્ષા પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખું છું. આ સમયે ઈદ્રશર્મા નામે બ્રાહ્મણ આવી વંદના કરી બેઠા, અને પ્રશ્ન કર્યાં કે, હે ભગવંત્ ! કર્માં આઠ પ્રકારનાં કહ્યાં છે, તે જીવ કેવી રીતે ખાંધે છે! ભગવંતે કહ્યું, હું સૌમ્ય ! સાંભળ ( i ) જ્ઞાનના દ્રોહ કરવાથી જ્ઞાનનેા દ્વેષ કરવાથી, જ્ઞાનની આશાતના કરવાથી, જ્ઞાનાવરણીય કમ અંધાય છે, (ii) એવી રીતે દનના દ્રોહ કરવાથી, દર્શીન સંબંધી વિરૂદ્ધ ખાલવાથી રદ્વેશનાવરણીય કર્મ બંધાય છે. ( iii) પ્રાણી ઉપર અનુકંપા–ક્રયા કરવાથી, સુખ આપવાથી સાતા વેદનીય કમ બંધાય છે, અને દુ:ખ આપવાથી, શેક કરાવવાથી પરિતાપ-ખેદ કરાવવાથી અસાતા વેદનીય ક મધાય છે. (iv) તીવ્ર ક્રોધ, અર્હંકાર, માયા, લેાભ કરવાથી પ્રદેશન માહનીય કમાઁ બધાય છે, અને ચારિત્રમાં વિઘ્ન કરવાથી ચારિત્ર માહનીય કર્મ બંધાય છે. (v) મોટા આરંભ અને પરિગ્રહથી, પંચેન્દ્રિય જીવને વધ કરવાથી, માંસાહાર કરવાથી નરકાસુ અધાય છે. માયા-પ્રપ ચ, છેતરપિડી, કપટથી તિય ચાયુ બધાય છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ વિનીતપણાથી, દયાળુપણાથી, દાનરુચિથી મનુષ્યાચુ બધાય છે. દેશવિરતિ, સવિરતિ, અકામ નિર્જરાથી દેવાયુ બધાય છે. ( vi ) સરળતા, મન-વચન-કાયાની શુદ્ધિથી શુભ નામક, અશુભ ચાગ-વિપરીત વર્તનથી અશુભ નામકુમ` મ`ધાય. ( vii ) જાતિ, કુલ, રૂપ, તપ, શ્રુત, બલ, લાલ, ઐશ્વય ના મદ ન કરવાથી ઉચ્ચગાત્ર અને વિપરીત કરવાથી નીચગાત્ર અધાય છે. ( viii) દાન, લાલ, લેગ, ઉપભાગ વી'માં અંતરાય કરવાથી અંતરાયકમ બંધાય છે. ઈન્દ્રશમાં બેલ્વે, આ રીતે કમ અંધાય, તે સાક્ષ શી રીતે મળે ? ભગવતે કહ્યું, હું ભદ્રે ! પ્રથમ, વેગ, વગેરે પાંચ લક્ષણવાળું સમ્યકત્વ એ મેાક્ષનું બીજ છે, એ સમ્યક્ત્વની પ્રાપ્તિ વીતરાગ દેવના દર્શનથી, નિગ્રન્થ ગુરુના સમાગમથી, કમના ક્ષયાપશમથી પ્રાપ્ત થાય છે. ઈન્દ્રશમાંં આવ્યે વ્રતનું આચરણ તે દુ:ખદાયક છે, તે તેવા દુઃખદાયક આચરણથી એકાંતે સુખરૂપ સાક્ષ શી રીતે મળે ?” Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ભગવતે કહ્યું, “હે સૌમ્ય ! જેમ રોગી માણસને ઔષધોપચાર કરવાથી સુખદાયક આરોગ્ય પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે સંયમ વ્રતના આચરવાથી સુખમય મોક્ષ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે –“નવ મસ્વિ નવરાયર, ગુદું નેત્ર રેવારવા जं सुहमिहेव साहुस्स, लोय व्यावार रहियस्स॥" - રાજ રાજેશ્વર ચકવત અને દેવરાજ-ઈન્દ્રને તે સુખ નથી, કે જે સુખ લેક-વ્યાપાર રહિત એવા સાધુઓને અહીં જ છે. પરમાર્થથી સંયમ અનુષ્ઠાનનું સુખ : એક માસના સંયમી વાણુવ્યંતર દેવેના સુખને ઉલંઘી જાય છે. બે માસના સંયમી ભવનવાસી દેના સુખને ઉલંઘી જાય છે. ત્રણ માસના સંયમી અસુરેન્દ્રકુમાર દેવને સુખને ઉલ્લંઘી જાય છે. ચાર માસના સંયમી ગ્રહ, નક્ષત્રાદિ દેવના સુખને ઉલંઘી જાય છે. પાંચ માસના સંયમી ચંદ્ર, સૂર્યાદિ દેના સુખને ઉલ્લંઘી જાય છે. છ માસના સંયમી સધમ, ઈશાન ના સુખને ઉલંઘી જાય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ સાત માસના સંયમી સનકુમાર, મહેન્દ્ર દેવના સુખને ઉલ્લંઘી જાય છે. આઠ માસના સંયમી બ્રહ્મલોક, લાંતક દેના સુખને ઉલ્લંઘી જાય છે. નવ માસના સંયમી મહાશુક, સહસાર દેવેના સુખને ઉલંઘી જાય છે. દશ માસના સંયમી આરણું, અશ્રુત દેના સુખને ઉલ્લંઘી જાય છે. અગિયાર માસના સંયમી પ્રવેયક દેના સુખને ઉલ્લંઘી જાય છે. બાર માસના સંયમી અનુત્તર દેવના સુખને ઉલંઘી જાય છે. ત્યાર પછી ચડતી લેશ્યાવાળો થઈ જીવ સિદ્ધિ પામે છે. આઠ કર્મોથી મુક્તિ થાય છે. સર્વ દુઃખને અંત કરે છે. એવી રીતે હે દેવાનુપ્રિય! સંયમના અનુષ્ઠાન પરમાર્થથી દુઃખદાયક નથી. ઈદ્રશર્મા એ સાંભળી ખુશ થયે. અને સંયમ ધારણ કરવાની ઈચ્છાવાળે થયે. ધનરદિ નામના નવીન શ્રાવકે ભગવંતને પૂછયું, હે ભગવંત! મુનિઓને કરવું, કરાવવું, અનુમોદના રૂપ ત્રણે સાવદ્ય-પાપ વ્યાપારની વિરતિ છે, તે શ્રાવકને સ્થૂલ પ્રાણાતિપાત વગેરે તેને આપવામાં અનુમતિ કેમ ન લાગે ! Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ભગવતે કહ્યું, હે સમ્ય! સાંભળ વિધિથી તે આપે તે મુનિને અનુમતિ દેષ ન લાગે. વૈરાગ્ય યુક્ત ભવ સ્વરૂપ એકાંતે દુઃખની પરંપરાનું કારણ સમજાવીને, પછી તે દુઃખ પરંપરાવાળા સંસારને નાશ કરવા સમર્થ રસાયનરુપ મેક્ષ આપનાર સાધુ ધર્મ છે. એ કહીને શુદ્ધ પરિણતિ ઉત્પન્ન કરીને, સંવેગ વધારીને, તેવા પ્રકારના ચારિત્ર મિહનીય કર્મના ઉદયથી શ્રાવકે સાધુપણાની વિરતિ લેવા તૈયાર ન થઈ શકે, તે મધ્યસ્થ મુનિ આગારથી શુદ્ધ રીતિથી અણુવ્રતે આપે તે અનુમતિ દેષ ન લાગે તે ઉપર દષ્ટાંત સાંભળ શેઠના છ પુત્રોનું દૃષ્ટાંત–૫ વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા અને ધારિણે નામે રાણ હતી. શીલવતી રાણીના ઉત્તમ ગુણેથી ખુશ થયેલા રાજાએ રાણીને કહ્યું કે, બોલ તારું શું હું પ્રય કરું? તારી શી ઈચ્છા છે? તે કહે, હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ. રાણીએ કહ્યું, હે આર્યપુત્ર ! કોમુદિની રાત્રીએ આપનું અંતઃપુર ઈચ્છા પ્રમાણેનગરમાં ફરે, અને નૃત્યાદિ-મહોત્સવ કરે તેવી છૂટ આપ.” રાજાએ તે વાત સ્વીકારી, અને કૌમુદી મહત્સવ આવ્યું ત્યારે આખા નગરમાં ઘેષણ કરાવી કે, “આજરાત્રે સૂર્યાસ્ત પછી નગરમાં જે કોઈ પુરુષ રહેશે, તેને હું દેહાંત-દંડની શિક્ષા કરીશ.” રાજા ઉગ્ર દંડ કરનાર છે, તેથી સર્વ પુરુષે નગર બહાર નીકળી ગયા, પરંતુ એક શેઠના છ પુત્રોને રેજિમેળ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ મેળવતાં વાર લાગી ગઈ એટલે જલદી નીકળી શક્યા નહીં અને દરવાજા બંધ થઈ ગયા. તેથી તેઓ ગુપ્ત રીતે ઘરમાં જ છૂપાઈ ગયા. રાત્રે કૌમુદિ ઉત્સવ પ્રવર્યો. બીજે દિવસે રાજાએ તપાસ કરાવી, તે શેઠના છ પુત્રે નીકળ્યા. આથી રાજાને ભારે ક્રોધ ઉત્પન્ન થયે. તેથી સેવકોને આજ્ઞા કરી કે તે છ પુત્રને પકડી મોતની શિક્ષા કરો. રાજસેવકે તેને પકડી વધસ્થાને લઈ ગયા. આ ખબર તે છ પુત્રના પિતાને પડતાં ભય પામી રાજા પાસે ભેટ લઈ આવ્યું. અને તેણે રત્નોને મેટો થાળ ભેટ કરી રાજાને વિનંતિ કરી કે, હે દેવ ! મારા એક અપરાધની ક્ષમા આપ. અને મારા છ યે પુત્રોને એકવાર છેડે. મારા કુળને ક્ષય ન થવો જોઈએ. જે બધા પુત્રોને નાશ થઈ જશે, તે પછી મારા વંશને વિચ્છેદ થશે. આ પ્રમાણે શેઠે ઘણી આજીજી કરી ત્યારે તેના કુળને ક્ષય ન થાય, એમ ધારી તેના મોટા પુત્રને છોડ્યો. અને બાકીના પાંચ પુત્રોને મારી નાખ્યા. શેઠને બધા પુત્રો ઉપર સરખો પ્રેમ હતું, તે પણ એક પુત્રને છોડી મૂક્યું, તેથી શેઠ જરા ખુશી થયે હતે. તે ઉપરથી એમ સમજવું નહીં કે બીજા પુત્રોને રાજા હણે તેમાં શેઠની અનુમતિ હતી. આ દૃષ્ટાંતનો ઉપનય : રાજા સર શ્રાવક સમજ જે શેઠ છે તે સાધુ સમજવા. જે છ પુત્રો છે તે છ જવનિકાના છ સમજવા. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જે શેઠે રાજાને વિનંતિ કરી હતી, તે વિજ્ઞપ્તિ સાધુ ધર્મની દેશના સમજવી. તેથી સમજવું કે, જે શ્રાવક સૂક્ષ્મ જીને બચાવી શકે નહીં, તેથી સાધુની તેમાં અનુમતિ છે તેમ જાણવું નહીં. - સાધુ ધર્મને ઉપદેશ આપ્યા સિવાય સીધે જ પ્રથમ શ્રાવક ધર્મને ઉપદેશ આપે તે અવિધિથી થયેલ ધર્મદેશના સમજવી. માટે ભગવંતે ફરમાવ્યું છે કે “ઢ ના તો રા' પ્રથમ જ્ઞાન અને તે પછી દયા. એથી જ જ્ઞાનપૂર્વકનું જ સર્વ સમ્યગ્ર અનુષ્ઠાન કહેલું છે. આ સાંભળી ધનરદ્ધિ શ્રાવક હર્ષ પામે. અશોકચંદ્ર નામના શ્રાવકે પ્રશ્ન કર્યો કે, “ડે પ્રમાદ સેવ્યું હોય તે પણ તેનું પરિણામ ભયંકર આવે છે, શું આ વાત ખરી હશે? ભગવંતે કહ્યું, “હે સૌમ્ય! આગમશાસ્ત્રમાં જે કહેલું છે, તે તે જ પ્રમાણે છે. જિનેશ્વરે કદી પણ અન્યથાવાદી હતા નથી. - અશોકચંદ્ર પુનઃ શંકા કરી કે, “હે ભગવંત! જે એમ છે, તે કેટલાક હિંસા વગેરેમાં પ્રવર્તે છે. અને ધર્મ વિરુદ્ધ કાર્ય કરે છે. તે પણ તેમને ભેગવિલાસ, દીર્ઘ આયુષ્ય વગેરે દેખાય છે, અને બીજાઓને થોડે અપરાધ હોય તે પણ ઊલટું બને છે, તેનું શું કારણ? - ભગવંતે કહ્યું, કર્મ પરિણતિ વિચિત્ર હોય છે. જે જીવે પાપાનુબંધી પુણ્યવાળા છે, દુર્ગતિમાં જનારા, હલકી વૃત્તિવાળા Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ હેય છે, તેમને જે સંપત્તિ વગેરે પ્રાપ્ત થયેલી દેખાય છે, તે તેમને પાપની પૂર્તિને માટે જ છે. ખરી રીતે તે સંપત્તિ ભાવિમાં વિપત્તિને કરનારી છે. જ્યારે જે પુણ્યાનુબંધીવાળા છે, તે સંસાર પ્રત્યે નફરતવાળા, સદ્ગતિની સાધના કરનારા, પાપથી પરા-મુખ રહેનારા હેય. તેઓને કુશલ પ્રવૃત્તિથી પુણ્ય વધારવા માટે ઈષ્ટ ધર્મ સામગ્રીની પ્રાપ્તિ થાય છે. અશોકચંદ્રે કહ્યું, હે ભગવંત! મારે સંશય દૂર થયેલ છે. આ સમયે ત્રિલોચન નામના ગૃહસ્થે પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! કયું દાન શ્રેષ્ઠ ગણાય ! ભગવંતે કહ્યું, દાનમાં શ્રેષ્ઠ અભયદાન સંબંધી દષ્ટાંત સાંભળ શ્રેષ્ઠ દાન-અભયદાનનું દૃષ્ટાંત-૬ બ્રહ્મપુર નગરમાં કુશધ્વજ નામે રાજા હતા. તેને ચાર રાણીઓ હતી. તેઓમાં કમળ મુખ્ય હતી. એકદા રાજા રાણીઓ સાથે ગોખમાં સોગઠાબાજી રમતે હતે. તેવામાં એક ચોરને પકડી રાજસેવક રાજા પાસે આવ્યા. અને પૂછયું કે આ પુરુષે પારકું દ્રવ્ય ચેર્યું છે, તે શી સજા કરવી ! રાજાએ આજ્ઞા કરી કે, એને મારી નાંખે. રાજસેવક ચારને વધભૂમિએ લઈ જવા તૈયાર થયે. ત્યારે ચેર દીન વદનથી ચારે તરફ નજર કરીને પિક મૂકી મેટાસ્વરે રડવા લાગ્યા. અને બોલ્ય, અરે હું નિભાંગી પહેલી જ ચેરીમાં Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અપૂર્ણ મને રથવાળે મરાઈ જાઉં છું. મને કઈ દયા લાવી બચા. આ તેને પિકાર સાંભળી પહેલી કમળ રાણીએ રાજાને વિનંતિ કરી, “હે પ્રાણનાથ ! આ બિચારાને એક દિવસ માટે મને સેપે આપની કૃપાથી કંઈ પણ તેને મરથ હું પૂર્ણ કરું ! તે પછી તેને ભલે મારી નંખાવજે.” રાણીના કહેવાથી, રાજાએ તે ચેર એક દિવસ માટે કમળ રાણુંને સોં. તે દયાળુ કમળા રાણી પિતાના આવાસમાં ચેરને લઈ ગઈ. ત્યાં પોતાનાં દાસ-દાસી પાસે સુગંધી તેલ ચાળી નવરાવ્યો. પછી ચંદનને લેપ કરી રેશમી વસ્ત્ર પહેરાવ્યાં. પછી ઊંચી જાતનાં ભાવતાં ભેજન જમાડ્યાં. પછી તાંબૂલ આપી આરામ લેવા ભવ્ય પલંગ ઉપર સુવાડ્યો. આમ પહેલી રાણીએ દશ હજારને ખર્ચ કર્યો. બીજા દિવસે બીજી રાણીએ મીઠાં મધુર પીણાં, અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ ભજન, કેસર-કસ્તુરી આદિના વિલેપન તથા આભૂષણે પહેરાવ્યાં અને વિશ હજારને ખર્ચ કર્યો. ત્રીજા દિવસે ત્રીજી રાણીએ ઈચ્છા મુજબ ભેજન દ્રાક્ષ રસનું પાન કરાવી. દિવ્ય આભૂષણે પહેરાવી એક લાખને ખર્ચ કર્યો. કથા દિવસે થી રાણીને ઉદાસીન ચહેરાવાળી જોઈને રાજાએ પૂછયું કે તું ઉદાસ કેમ છે? ત્યારે તેણે જવાબ આપ્યા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ કે મારી પાસે આ ત્રણ રાણું એટલે વૈભવ-સામગ્રી નથી, રાજાએ કહ્યું છતાં તું કઈક માંગી લે. એટલે તે રાણીએ રાજાને વિનતી કરી તે શેરને અભયદાન અપાવ્યું. રાણીએ પિલા ચોરને પોતાના આવાસમાં લઈ જઈ કહ્યું, હે ભદ્ર! તારા નઠારા ચેરીના કાર્યનું ફળ જોયું?” ત્યારે રે કહ્યું, હે દેવી! મેં ચેરનું નઠારું કાર્ય કર્યું, તેને મને પશ્ચાત્તાપ થાય છે. હવેથી હું માવજજીવ એ કાર્યથી નિવૃત થયે છું.” ચેથી રાણીએ એને રજા આપી. ચેર વિશેષ ખુશખુશાલીમાં આવી જવા લાગ્યા. ત્રણે રાણુંઓ હાસ્ય કરી પૂછે છે! તે કેટલો ખર્ચ કર્યો ! અને શું શું સુખ આપ્યું? જેથી રાણીએ કહ્યું, તમે ચેરને જ પૂછી જુઓને! ત્રણે રાણીઓએ ભેગી થઈ ચોરને પૂછતાં ચોરે જવાબ આપે. હું મરણના ભયથી ભયભીત બનેલે હેવાથી, તમે મને જે સુખ આપ્યું તે મારા જાણવામાં આવ્યું ન હતું. જ્યારે આજે હું સર્વ રીતે સુખી થયે છું. ચેરના વચન સાંભળી ત્રણે રાણુઓને તે વાત કબૂલ કરવી પડી કે “ આ જગતમાં અભયદાન સૌથી ઉત્તમ દાન છે.” ત્રિલોચનના પ્રશ્નનું સમાધાન થતાં, સમયમર્યાદા થઈ જવાથી પર્ષદા વિસર્જન થઈ. અને ભગવંતે આવશ્યક કાર્યો કર્યા. Page #234 -------------------------------------------------------------------------- ________________ વાચક સમરાદિત્યે અવસરે અયોધ્યામાંથી વિહાર કર્યો અને વિવિધ દેશમાં વિહાર કરતાં એકવાર અવની દેશમાં પધાર્યા. ત્યાં અશેક ઉદ્યાનમાં પ્રતિમાપણે-કાઉસગ્નમાં રહ્યા. ગિરિણ ચંડાળને ઉપદ્રવ અને વાચક સમરાદિત્યને કેવળજ્ઞાન પૂર્વ ભવને શત્રુ ચંડાળને ત્યાં ઉત્પન્ન થયેલે ગિરિણું ચંડાળ છિદ્ર જોતાં અચાનક ત્યાં આવ્યું. વાચક સમરાદિત્યને ધ્યાનમાં જોતાં જ રૌદ્ર ધ્યાનવાળા ગિરિણે વિચાર કર્યો, “આ બરાબર લાગ આવે છે, આ લાગ ફરીવાર નહિ મળે. ઘણું કાળથી મારે વેર લેવાને અવસર પ્રાપ્ત થયું છે. માટે આ દુષ્ટને હમણાં જ મારી નાંખ્યું. અને એવી રીતે મારું કે જેથી મરતાં મરતાં પણ મહા દુઃખને અનુભવ કરે.” આવું ચિતવી તે દુષ્ટ ગિરિણુ ક્યાંયથી ફાટેલાં કપડાનાં ચીંથરાઓ લાવ્યું. અને મહાત્માના શરીરને વીંટી ઉપર તેલનું સિંચન કર્યું. ત્યારબાદ તેને અગ્નિ લગાડ્યો, પણ યોગના અતિશયથી મહાત્મા ચલાયમાન થયા નહીં. જ્યારે દેહ બળવા લાગે, ત્યારે સમાદિત્યે વિચાયું, અરે હું કઈને અનર્થકલેશનું કારણ બન્યું અથવા આ વિચારથી સયું. આ વખતે મારે સમતાજ રાખવી એ શ્રેષ્ઠ છે.” એમ વિચારી વિશુદ્ધ ધ્યાનમાં સ્થિર બન્યા. મહા સામાયિક પ્રગટ થયું, અનુક્રમે અપૂર્વકરણ થતાં ક્ષપક શ્રેણી શરુ થઈ, જીવનું વીર્ય વૃદ્ધિ પામ્યું. ધ્યાન-અગ્નિથી Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ ઘાતી કર્મ ભસ્મીભૂત થઈ ગયાં. લબ્ધિઓ પ્રાપ્ત થઈ અને કાલકને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પેલે દુષ્ટ ગિરિણુ મુનિના શરીરને બળતું જોઈ રાજી થયે. તે બળતું શરીર જાણે મહાતમ:પ્રભા નામની નરકમાં જવા માટે તેણે દીવીને-પ્રકાશ કર્યો હોય તેવું દેખાતું હતું. કારણકે આ ઉગ્ર પાપથી તે ભૂમિમાં જવાને અધિકારી તે સમયે થઈ ચૂક્યું હતું. તે સમયે સમરાદિત્યના પ્રભાવથી નજીકમાં રહેલ વેલંધર નામના દેવે અવધિજ્ઞાનથી જાણ તે અગ્નિ બુઝાવી નાખે. કવિ કલ્પના કરે છે કે, જ્યાં કેવલજ્ઞાન રૂપી સૂર્યને ઉદય થાય ત્યાં અગ્નિ નિસ્તેજ થાય તેમાં કંઈ આશ્ચર્ય નથી. વેલંધર દેવે દુષ્ટ ગિરિષણને કહ્યું, “અરે પાપી ! નરાધમ! તે આ શું કર્યું? આ વિશ્વવંદ્ય મહાત્માને ઉપસર્ગ કર્યો, તારા જેવા પાપીને સહસ્ત્રવાર ધિકાર છે. આ સમયે અવન્તી ( ઉજજયિની) નગરને મુનિચંદ્ર રાજા પિતાની નર્મદા રાણી સાથે આવી વંદના કરી અને વેલંધર દેવને આ શું છે? એમ પૂછતાં દેવે જણાવ્યું કે, “હે રાજન! આ અધમ પુરુષે આ મહાત્માને અગ્નિથી બાળી નાખવાનો ઉપસર્ગ કર્યો છે. તેનું કારણ તે હું જાણતું નથી પણ એને અનંત સંસારના કારણભૂત મહા અશુભ કર્મને બંધ થયે હશે ” Page #236 -------------------------------------------------------------------------- ________________ ગરિણને સમયે મહાર ૨૦૮ ચંડાળ ગિરિણનો પશ્ચાત્તાપ આ સમયે કેવલજ્ઞાનને મહિમા કરવા માટે ઈન્દ્ર મહારાજા મોટા પરિવાર સાથે ત્યાં આવ્યા. સુગધી જળ ઝટકાવ્યું. પુપે પથરાવ્યાં. અને સુવર્ણ કમળ સ્થાપ્યું. તે ઉપર સમરાદિત્ય કેવલી બિરાજમાન થયા. બધાએ વંદન કર્યું. આ મહિમા જેઈ ગિરિર્ષણના હૃદયમાં પશ્ચાત્તાપ થયે કે “અહા! આ કોઈ મહાનુભાવ લાગે છે. આવા પૂજ્ય મહાત્માને મેં ઉપદ્રવ કર્યો, તે સારું કર્યું નહીં.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરવાથી ગિરિણ પુણ્યબીજ-ગુણપક્ષપાત વાળ થયે, અને ત્યાંથી ચાલ્યા ગયે. કેવલજ્ઞાનીની દેશના અને ગિરિનું ભાવી સમાદિત્ય કેવલીએ સુવર્ણ કમલ ઉપર બિરાજમાન થઈ ગ્ય સમય જાણી ધર્મદેશના શરૂ કરી. હે દેવાનુપ્રિયે ! આ જીવ અનાદિકાળથી આ જગતમાં કર્મ–મલના લીધે વિવિધ નિમાં જુદા જુદા ભામાં જન્મમરણ કરે છે. જ–રોગ અને મરણથી વિવિધ વેદનાઓ ભેગવે છે. અનિષ્ટ સંગ અને ઈષ્ટ વિગના કારણે મેહથી દુભાય છે. જેમ સનેપાત રેગ થયેલ હોય તેમ મેહના ઉદયથી તે હિતાહિત જાણી શકતા નથી. આવી સ્થિતિ હેવાથી મૂઢ ભાવને ત્યાગ કરે. વિધિપૂર્વક અભયદાન, સુપાત્ર દાન, આદિ દાન આપે. શુદ્ધ શીલ વ્રતને પાળો, તપને અભ્યાસ કરે, ભાવનાઓ ભાવે. કદાગ્રહને ત્યાગ કરે, મૈત્રી ભાવના અંગીકાર કરો, શુભ ધ્યાન કરે. Page #237 -------------------------------------------------------------------------- ________________ મિષિણ 'ડાળ સમરાદિત્યને ઉપસર્ગ કરવા સમરાદિત્યને કેવલજ્ઞાન થાય છે. માદ કેવલજ્ઞાની દેશના દે છે. (પૃš-૨૦૬) સભા સામ Page #238 -------------------------------------------------------------------------- ________________ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ હે દેવાનુપ્રિયે ! આ રીતે કર્મમલ દૂર કરવાથી જીવ શુદ્ધ બને છે. દુષ્કતથી ઉત્પન્ન થતાં વિકારે બંધ થાય છે. અને તેથી શાશ્વત ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. માટે ગુણે પ્રાપ્ત કરવા યથાશક્તિ ઉદ્યમ કરે. આ સાંભળી પર્ષદ વૈરાગ્ય પામી. આ અવસરે મુનિચંદ્ર રાજાએ પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! ગિરિજેણે આપશ્રીને જે ઉપસર્ગ કર્યો તેનું શું કારણ? ભગવંતે ફરમાવ્યું, “હે સૌમ્ય! સાંભળે! એની સાથે નવ ભવ કરતે આવું છું. પ્રથમ ગુણસેન અને અગ્નિશમ નામે અમે હતા. બીજે ભવ સિંહ-આનંદ નામે પિતા-પુત્ર થયા. ત્રીજે ભવે શિખી-જાલિની નામે માતા-પુત્ર થયાં. ચેથે ભવે ધન-ધનશ્રી નામે પતિ-પત્ની થયાં. પાંચમે ભવે જય-વિજય નામે બંધ થયા. છઠું ભવે ધરણુ-લક્ષમી નામે પતિ-પત્ની થયાં-સાતમે ભવે સેન-વિવેણુ નામે પિતરાઈ ભાઈઓ થયા. આઠમે ભાવે ગુણચંદ્ર-વાનમંતર વિઘાધર થયા. અને આ નવમે ભવે હું સમરાદિત્ય-અને તે ગિરિણું થયું છે. વચ્ચેના દેવ ભ ગણતાં આ મારે સત્તરમે ભવ છે. ગિરિર્ષણ તે અગ્નિશમને જીવ છે. નવ ભવથી મારી ઉપર તેને ઘેરબુદ્ધિ થાય છે. પૂર્વે વાવેલું ઘરનું બીજ મેટા વૃક્ષનું રૂપ ધારણ કરે છે, તે માટે આ અમારું સંપૂર્ણ દષ્ટાંત છે. આ સાંભળી બધા વૈરાગ્ય પામ્યા. વેલંધરે પ્રશ્ન કર્યો કે, “હે. ભગવંત! ગિરિણુને પાપનું પરિણામ શું આવશે ! ભગવંતે કહ્યું, તે અહીંથી નરકમાં જશે, તે પછી અનંતા ભવે ભમશે. ૧૪ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ નર્મદા દેવીએ પ્રશ્ન કર્યો કે, નારકી કેવા પ્રકારની હેય, અને ત્યાં કેવી વેદના હોય! ભગવંતે ફરમાવ્યું કે : નાણા વિદ -સી-વ-વહુ-વિવા-જૂદું; વાવ-ર – સાદું – મા – રો વિ વેદનિત છે અથ: નરકમાં ઉત્પન્ન થતાં જ જીવને શીત-ઉષ્ણ-ભૂખતરસ-ખજવાળ-પરવશતા-તાવ-દાહ-ભય અને શેક એમ ૧૦ પ્રકારે વેદના શરૂ થાય છે. નરકમાં નિરંતર અંધકાર હોય છે. માંસ, મેદ, ચરબી, લેહી, પરુના જથ્થાથી લેપાયેલા તળિયાવાળી અશુચિ વિષ્ટા સરખી દુર્ગધ ત્યાં પ્રસરી રહેલ છે. લેહાની તીણ ખીલી તથા ગોખરૂ જેવા કાંટાવાળા માર્ગમાં દુખે સંચાર થઈ શકે છે. ચક, ભાલા, શૂળ, ખગ્ન, તલવાર વગેરેને સતત ભય હેય છે. નરકાવાસમાં નારકીના છ કાળા, પછા વગરનાં કબૂતર સરખાં દેખાવવાળા, ભયભીત, ત્રાસ પામતાં. નિત્ય ઉગવાળાં, વિવિધ જાતની વેદના નિરંતર ભગવે છે. નારકીના જીનાં દુઃખનું વર્ણન ને પ્રથમ ત્રણ નરકમાં ક્રૂર સ્વભાવવાળા પરમાધામી તરીકે ઓળખાતા દુછ દે નારકીજીને ભયંકર દુઃખ આપે છે. & નારકી છ સાંકડા મોઢાવાળા વજની કુભીઓમાં ઉત્પન્ન થાય છે. પરમાધામીએ તેમને તીણ ચિપિયાએથી ખેંચીને ટુકડા કરીને બહાર કાઢે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ * પરમાધામીએ ધેાખીની જેમ નારકીઓને વજ્રના કાંટાવાળી શિલાઓ ઉપર પછાડી પછાડીને પીડા આપે છે.... વળી પણ * કરવતથી લાકડાની જેમ ચીરે છે, તલની જેમ ઘાણીમાં પીલે છે. ભજિયાની જેમ કળકળતા તેલમાં તળે છે. ચણાની જેમ ભઠ્ઠીમાં ભુંજે છે, આંખ-કાન વગેરેને પક્ષીએ પાસે કાચાવે છે, નાક-પેટ અને તેમાં અણીદાર તલવાર, ભાલા, ત્રિશૂળ વગેરે શસ્ત્રો ભેાંકે છે. * દારૂ વગેરે અભક્ષ્ય પીણાં પીનારને તે પાપ યાદ કરાવી તપાવેલું લાતું અને શીશુ પીવડાવે છે. માંસ ખાવાના પાપને યાદ કરાવી તેઓનાં શરીરના અવયવે કાપીને તેમને જ ખવડાવે છે. * પરસ્ત્રી ગમન કરનારને વ કટકમય શાલ્મીલી વૃક્ષ સાથે તથા પગમગતી લેાઢાની પૂતળીએ સાથે આલિંગન કરાવે છે. ઉષ્ણુ લેાહી, માંસ, પરુ, વિષ્ટા, મૂત્રથી ભરપૂર ચૈતરણી નદીમાં ડુબાવે છે. અસિ પત્ર વનમાં લઈ જઈ તલવાર જેવા પાંદાંઓ ઉપર નાખે છે, આવાં આવાં દુ:ખ આપવા છતાં નારકીમાં આયુષ્ય પૂરુ નહિ થાય ત્યાં સુધી મૃત્યુ થતું નથી, પરંતુ પાચની માફક ફ્રી તેમનું શરીર આખું થઈ જાય છે. આવાં દુ:ખે. સાગરોપમના દીર્ઘ કાળ સુધી અને એછામાં Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઓછાં દશ હજાર વર્ષો સુધી નિરાધાર દશામાં નારકીઓ ભગવતા રહે છે. ૯ છતાં કઈ પણ વચન માત્રથી પણ ત્યાં તેઓને આશ્વાસન આપતું નથી. ઊલટા ત્યાં પરમાધામી દેવે ઘામાં મીઠું ભભરાવાની જેમ હર્ષથી ચિચિયારીઓ પાડીને તેને વધારે દુઃખી કરે છે. આ બધું સર્વ પ્રભુએ સાક્ષાત્ જોયેલું છે. – સાભાર “ચાહ એક, રાહ અનેક’ પુસ્તકમાંથી ૧ અહીં જે આગ ગરમ અને દાહક છે, તેથી અનંતગુણ ગરમી અને દાહ નરકગતિમાં હોય છે. ૨ અહીં જે ટાઢ હોય છે, તેના કરતાં અનંતગણી ટાઢ નરકમાં હોય છે. ૩ ત્યાં નરકમાં કન્દુ નામની કુંભમાં ઊંધા માથે ને ઊંચા પગે સળગતી આગમાં નાખે છે. ૪ નરકમાં કદમ્બ નદીની ભયંકર દાવાનલ જેવી રેતીમાં નાખવામાં આવે છે. પ નરકમાં ઊંચે બાંધી અને કરવતથી છેદે છે. ૬ તીક્ષણ કાંટાવાળા શાત્મલિ વૃક્ષ સાથે ઊંચે બાંધીને * આજુબાજુ ખેંચીને અસહ્ય વેદના આપે છે. ૭ નરકમાં મોટા યંત્રોમાં શેરડીની જેમ પીલે છે. ૮ શૂકર અને શ્વાન જેવા પરમાધામિક દેવે ભેંય પર પછાડી શસ્ત્રોથી મારે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ નરકમાં પરમાધામીએ નારકીના જીને ભયંકર વેદનાઓ આપે છે ર SE: , મ - ટું )) - ૪ . Eી Eી . ht કે, | ' * 1. " ' ' રકારી . જિ. દા 1 * 2 મિનિટ . ) 9 જ છે ' Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૯ નરકમાં તલવારથી અને ભાલાથી શરીરના ટુકડા કરે છે. ૧૦ નરકમાં ધગધગતા લેખંડના રથમાં જોડે છે પછી ચાબૂકથી ફટકારે છે. ૧૧ નારકીઓને પશુઓની જેમ પકવવામાં આવે છે. ૧૨ ત્યાં સાણસા જેવી ચાંચવાળા ગીધ પક્ષીઓ કેચે છે. ૧૩ તલવારની ધાર જેવા અસિ-પત્ર જેવા પાંદડાંથી છેદે છે. ૧૪ મુગર, તથા સાંબેલાથી શરીરના ચૂરેચૂરા કરે છે. ૧૫ તીક્ષણ ધારવાલા છરાથી છેવામાં આવે છે અને ચામડી ઉતરડી લે છે. ૧૬ મૃગલાં-માછલાંની જેમ જાળમાં ફસાવી મારે છે. ૧૭ સુતાર જેમ વાંસલાથી-કુહાડીથી છેલે તેમ પરમાધામીએ છેલે છે, ફાડે છે. ૧૮ લુહાર જેમ લેહાને ટીપે તેમ ટીપીને ચૂરવામાં આવે છે. ૧૯ ત્રાંબા-સીસાના રસને ઉકાળીને પીવડાવે છે. ૨૦ પૂર્વભવમાં માંસ ખાનારને યાદ કરાવી કરાવીને તેના જ શરીરના ટુકડાં આગમાં શેકીને ખવડાવે છે. ૨૧ પૂર્વભવમાં દારૂ પીનારને યાદ કરાવી તેના શરીરનું લેહી અને ચરબી પીવડાવે છે. ૨૨ નારકીઓ સદા ભયભીત, વ્યથિત, દુ:ખી રહે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ રાપ સુલાસમંજરી રાણીએ પ્રભુને કહ્યું કે, “હે ભગવન! નારકીની ભયંકર વેદના સાંભળી મારું હૃદય કંપાયમાન થાય છે : તે હવે દેનાં વિમાનનું સ્વરૂપ કહે કે જેથી મારા ઉદ્વિગ્ન હૃદયને શાંતિ થાય. ભગવંતે ફરમાવ્યું કે, હે ભદ્રે ! દેવેના વિમાને સ્વચ્છ ચકચકાટ, આહલાદ ઉત્પન્ન કરનાર, કિરણેથી પ્રકાશિત, રત્નમય અંદર ઉત્તમ જાતનાં ચંદરવા, તેરણ અને ચિત્રોથી મનેહર, પાંચ વર્ણનાં પુષ્પોની માળા યુક્ત, સુગંધી અગરુના ધૂપથી ખુશબોદાર વાતાવરણ યુક્ત, અસરાઓના દિવ્ય વાજિંત્રેના શબ્દથી ગાજી રહ્યા હોય છે. તેવા દિવ્ય વિમાનમાં દેવતાઓ અનેક પાપ અને સાગરેપમો સુધી દિવ્ય ભોગવિલાસે ભગવે છે. અને દિવ્ય સુખમાં લીન બનેલા તે *દેવે વીતેલા કાળને પણ જાણતા નથી. સુલોચના રાણીએ પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! દેવેનું સુખ સમજાયું, પરંતુ સિદ્ધનું મોક્ષનું સુખ કેવું હોય છે? ભગવંતે ફરમાવ્યું, “હે ભ! દેવાના સુખમાં અને સિદ્ધ-મેક્ષના સુખમાં મોટું અંતર છે. દેવેનું સુખ શાશ્વત નથી. તે અનિત્ય, કર્મના પાતંત્ર્યવાળું અને ખણુજ જેવું છે, જેમ ખણુજ આવનાર પિતે ખણે એટલે તે માને કે મને કેવી શાંતિ થઈ! પણ ખરી રીતે ખણુજ એ સુખ નથી, તેમ કામ * પરંતુ દેવના સુખ ભોગવાયા બાદ પુણ્યા ઘટતાં ફરી તિર્યંચ કે માનવ ભવમાં આવવું પડે છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ભાગે એ પણ દુ:ખ પિરણામવાળા છે. દેવાના મૃત્યુને નિવારણ કરી શકાતું નથી. અંત સમય આવે ત્યારે તે ચિન્તાગ્રસ્ત થાય છે અને રોકકળ કરે છે, તેથી વિરસ બને છે. તે મેહના દાસ, ઉત્કટ કષાયવાળા અને મેાટી વિષય તૃષ્ણાવાળા હાય છે એટલે પૌલિક સુખ એ પરમાર્થથી તે દુઃખ જ છે. હે ધર્માંશીલે ! પરમાથી સિદ્-ભગવંતા જ યથાર્થ સુખી છે. આ દુનિયામાં જે બધાં સુખા છે તે સિદ્ધના અન’તમાં ભાગે પણ આવી શકે તેવાં નથી. તેઓ કમ ખંધનથી રહિત આત્મસ્વરૂપમાં રહેલા છે, સ` મનેરથે પૂર્ણ થવાથી મનારથરહિત, નિર્ભય, જરા-મરણથી રહિત, સર્વ ભાવાને જાણે છે અને દેખે છે, તેથી પરમ આનંદવાળા છે, મેાક્ષના સુખને જણાવવા માટે આ દુનિયામાં કઈ ભાષા વણાના પુદ્ગલે પણ નથી. તે સુખ જે માણે તે જ સમજી શકે છે. માટે જ યાગી પુરુષા—-સર્વ ગીતા વિલાપરૂપ ગણે છે, સર્વ નાકા વિડંબના ગણે છે, સવ આભૂષણા ભારરૂપ ગણે છે. અને સર્વ કામભોગે દુઃખ-પરિણામવાળા માને છે, માટે સ્ત્રી, પુત્ર, ધન, આરોગ્ય આ બધાને સુખરૂપ માનવા એ નરી ભ્રમણા જ છે. સિદ્ધના અવ્યાખાધ સુખ ઉપર દૃષ્ટાંત-૭ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના જિતશત્રુ રાજા શિકાર કરવા નીકળ્યો, ઘેાડા તેલેા અને નવે. હાવાથી કાબૂમાં રહ્યો નહીં Page #247 -------------------------------------------------------------------------- ________________ નરકમાં પરમધામી નારકીના જેને ભયંકર વેદનાઓ આપે છે. * .' * .. * * G 1 15 5 કે * / (૫૪ - ૨૧૦) Page #248 -------------------------------------------------------------------------- ________________ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ અને ઊંડા જગલમાં લઈ ગયે. રાજા ભૂખ તરસ અને થાકથી કંટાળ્યો હતે. ઉનાળાનો વખત હતા, તડકે આકરે હતે. હવા આગ વરસાવતી હતી. રાજા થાકીને લેથ થઈ ગયે હતે. તરસને લીધે જીવ કંઠે આવી ગયા હતા. પણ એ ભયંકર જંગલમાં દૂર દૂર સુધી ક્યાંય પાણી નજરે પડ્યું નહીં. રાજાનાં પ્રાણ પાણી વિના તરફડતા હતા. અને રાજા મૂચ્છી ખાઈને ઢળી પડ્યો અને બેશુદ્ધ થઈ ગયે. એક ભીલ યુવાન ત્યાં આવી પહોંચે. એ સમજી ગયે કે આ મુસાફર ગરમીથી મૂચ્છ ખાઈ પડ્યો છે એણે પિતાની પાસેનું પાણી રાજાના મેં ઉપર છાંટ્યું. રાજામાં કંઈ ચેતના આવી. મેં ઉપર હાથ લાવી પાણી પાવાને ઈશારો કર્યો. તરસને લીધે એનાથી બેલી શકાતું ન હતું. રાજાને ઘેડા સહિત પિતાની ઝૂંપડીમાં લઈ ગયા. ત્યાં રાજાને ઠંડુ પાણી પાયું. સુંદર ફળોને આહાર કરાવ્યો. અને એક ખાટ પાથરી સુવડાવ્યું. ઘેડાને પણ નવરાવી લીલું ઘાસ ખવડાવ્યું રાજા સ્વસ્થ થયે એટલે તે પિતાને નગર તરફ જવા તૈયાર થયે. એટલામાં અશ્વના પગલે પગલે રાજાનું સૈન્ય આવ્યું. રાજા આગ્રહ કરી ભીલને પિતાના નગરે લા. મોટી ધામધૂમથી પ્રવેશ કરાવ્યો. પિતાના ઉપકારી ભીલને સ્નાન કરાવી પોતાની જાતે ચંદનનું વિલેપન કરી ઉત્તમ પિશાક તથા આભૂષણે Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પહેરાવ્યાં. રત્ન જડેલા સેાનાનાં થાળમાં જાતજાતના પકવાન અને બીજી અનેક વાનગી જમાડી. જમ્યા પછી આખા રાજમહેલ સાથે લઈ જઈને બતાવ્યો. વિવિધ કળામય વસ્તુએ નીરખીને ભીલને એમ જ લાગ્યું કે જાણે પાતે કાઈ જાદુઈ દુનિયામાં ઘૂમી રહ્યો છે. સભા મંડપમાં લાવી તેને વિનાદ કરાવવા નાટક વગેરે તમાશાએ બતાવ્યા. અને નાચર`ગ ગેાઠવ્યા. અને રાજસુંદરીને આજ્ઞા કરી કે, “અટવીમાં આ ઉપકારી પુરૂષ મારા પ્રાણ બચાવ્યા છે, માટે તારે તેની સુંદર સેવા કરવી.” રાજાની આજ્ઞાથી સુંદરીએ તેને વિવિધ ભાગવિલાસે કરાવ્યા. આ સુખ-સમૃદ્ધિ એણે જીવનમાં પહેલી જ વાર જોઈ હતી. કે જેની સ્વપ્નમાં પણ એણે કલ્પના ન હતી. એક દિવસે તે પેાતાનું કુટુંબ યાદ આવ્યું. સાથે સાથ પોતાના આ વિચિત્ર આનંદને અનુભવ પેાતાના કુટુબીઓને કહી સંભળાવવા એનું મન તલસી રહ્યું હતું, કેમકે છેવટે તા એ ભીલ-પુત્ર જ હતા ને! અને એક દિવસ કેાઈને કઈ કહ્યા વગર જ છાને માન પેાતાના વન તરફ ક્રેાડી ગયા ! ત્યારે જાણે પોતાના પગ ધરતીને અડતા જ ન હતા. જાણે હવામાં ઊડતા હાય તેમ એ જગલમાં જલદી જલદી આવી પહોંચે. સ્વજનાને મળીને તેમની આગળ પોતે અનુભવેલાં આનંદ અને વૈભવનું વર્ણન કરવા લાગ્યેા. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ હવે તે જંગલમાં સમજાવી શકાય તેવી ઉપમાવાળી કઈ વસ્તુ ન હોવાથી, જંગલના લોકોને નગરના વૈભવનું સ્વરૂપ સમજાવી શકતું નથી, ભલેએ પૂછ્યું, ત્યાં તે શું શું જોયું! શું શું ખાધું! એના જવાબમાં કઈ પણ વસ્તુનું નામ આવડતું ન હેવાથી લાડવા તથા પકવાન માટે પથરા અને છાણું બતાવી કહે કે આવા આવા લાડવા તથા પકવાન હતા. અને પ્રાસાદ-હવેલીઓ માટે ઝૂંપડાં અને ઝાડ બતાવી, હાથ લાંબા અને ઊંચા કરી બતાવતે પણ ભલેને પૂરી સમજ પડતી નહિ. ત્યારે ફક્ત એક જ જવાબ હતો કે, “એ ખૂબ સારું હતું, ખૂબ સ્વાદિષ્ટ હતું અને બસ, તમને શું કહ્યું, ત્યાં ખૂબ ખૂબ આનંદ આવ્યો. તેવી રીતે મોક્ષની અંદર જે પ્રકારને અપૂર્વ ન કહી શકાય તે આનંદ અહીં સમજાવ કેવલીઓને પણ જાણવા છતાં અશક્ય છે. કેમકે તે સુખની ઉપમા આપી શકાય તેવું ઉપમેય આ સંસારમાં ક્યાંય નથી. દેવે અને મનુષ્યનાં બધાં ય સુખને. સરવાળે પણ મેક્ષ સુખના અનંતમાં ભાગે પણ ન પહોંચી શકે તેવું તે સુખ છે. અર્થાત એ સુખ કેવલ અનુભવથી જ જાણું શકાય છે, શબ્દોથી જાણી શકાતું નથી. સર્વજ્ઞ ભગવંતે જે પદાર્થ જે સ્વરૂપે હોય તે જ પ્રકારે કહે છે, તેનાથી ફેરફાર કદાપિ કહેતા નથી. આવી શ્રદ્ધાથી મોક્ષસુખને આનંદ માની શકાય છે. કેવલી ભગવંતની દેશના સાંભળી મુનિચંદ્ર રાજા તથા તેની રાણી તથા સામતેએ ચારિત્ર સ્વીકાર્યું. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ * વેલંધર દેવ વગેરેએ ચારિત્રની ગ્યતા ન હોવાથી સમકિતને ઉજજવલ બનાવ્યું. વેલંધર દેવે કેવલી ભગવંતને પ્રશ્ન કર્યો કે, હે ભગવંત! આ ગિરિણુ શું ભવ્ય છે કે અભવ્ય ભગવંતે કહ્યું, “ભવ્ય છે.” તે ફરી પ્રશ્ન કર્યો કે, તેણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે કે નહિ? “ભગવંતે કહ્યું, “અસંખ્યાતા પુગલપરાવર્ત પછી તિર્યંચગતિમાં શાર્દૂલસેન રાજાને મુખ્ય ઘેડે થઈને તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે. વળી તેણે ચીંથરા વીંટી તેલ છાંટી અગ્નિ સળગાવ્ય, તે સમયે હું સમભાવમાં રહ્યો તે વખતે, “અહે જેને મેં ઉપસર્ગ કર્યો, તે કઈ મહાનુભાવ છે. એમ મારે માટે ગુણાનુરાગથી વિચાર કર્યો હતે તે સમયે ગુણપક્ષપાતનું બીજ પ્રગટ થયું હોવાથી તે અસંખ્યાતા ભવ વીત્યા પછી તે ગુણને રાગ સમ્યક્ત્વનું કારણ બનશે. તે પછી અસંખ્યાતા ભવ બાદ શંખ નામને બ્રાહ્મણ થઈ અગ્નિશમને જીવ સિદ્ધિ પામશે. આ સાંભળી વેલંધર દેવ ભગવંતને નમન કરી પિતાને સ્થાને ગયે. પર્ષદા પણ ભાવિત થઈ વિવિધ વ્રત લઈ વિખરાઈ ગઈ. એકદા ગિરિણુ ચંડાલ જે નવ ભવથી પૈર કરતો આવતે હત, તે ઉજ્જયિની નગરીમાં ચોરી કરતા પકડાયે. રાજાએ તેને કુંભીપાકની શિક્ષાથી મારવાને હુકમ કર્યો. ભવિષ્યમાં નરકમાં Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જવાનું હોવાથી ત્યાંની કુંભીપાકની વેદના જાણે સામે આવી હોય તેમ કુંભીપાકની વેદના ભેગવી તે સાતમી નરકે ઉત્પન્ન . ત્યાં તે ભારે વેદના ભગવશે. સમરાદિત્ય કેવલી વિહાર કરતા અનેક આત્માઓને ઉદ્ધાર કરતા નિર્વાણ સમય જાણું ઋષભદેવ પ્રભુના તીર્થમાં આવી કેવલી સમુદ્યાત અને શૈલેશીકરણ પ્રાપ્ત કરી કર્મ ખપાવી એક સમયમાં જન્મ-જરા-મરણ રહિત સિદ્ધિ સ્થાનને પામ્યા. દેવોએ તેમને મહિમા કર્યો. તેમના દાઢાદિ પ્રધાન અંગેને દેવલોકમાં લઈ પવિત્ર સ્થાને સ્થાપ્યાં. અને આત્માના ઉદ્ધાર માટે દેવે તેની પૂજા કરે છે. એકને મેક્ષ અને બીજાને અનંત સંસાર આ પ્રમાણે સમરાદિત્ય અને ગિરિણ ચંડાળ સંબંધી નવમે ભવ સમાપ્ત થયે. ૧૪૪૪ ગ્રન્થના કર્તા યાકિની મહત્તા સૂનુ ભવવહાંક આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ રચેલ પ્રાકૃત સમરાઈગ્નકહાનું સંક્ષિપ્ત ચરિત્ર વિસ્તૃત મૂળ ગ્રન્થને સામે રાખી લખ્યું છે. છતાં કંઈ ફેરફાર કે અલના થઈ હોય તે બદલ ક્ષમા માંગુ છું. લિ ચિદાનંદસૂરિ સંવત ૨૦૪રનાં મહા સુદ પ. નવસારી (મધુમતી) તા. ૧૩-૨-૮૬ ગુરુવાર. Page #254 -------------------------------------------------------------------------- ________________ મિત્ર કુમાર ૨૨૨ જ સમરાદિત્યના નવ ભવે છે | ભવ આરાધક વિરાધક સંબંધ આરાધકનો વિરોધકને આંતર લવ ભવ કથા ૧ ગુણસેન અગ્નિશર્મા રાજા ૧લે દેવલેક વિદ્યુતકમાર વિભાવસુ પુરોહિત દેવ પુત્ર ૨ સિંહરાજા આનંદ પિતા-પુત્ર ૩જે દેવલોક ૧લી નારકી સોમ-રૂદેવ અવધિજ્ઞાનીનું ચરિત્ર ૩ શિખી કુમાર જાલિની માતા-પુત્ર પમ દેવલેક રછ નારકી નાળિયેરી નીચે, નિધાનની કથા ધનશ્રી પતિ-પત્ની ૭મ દેવલેક ૩જી નારકી યશેધર ચરિત્ર ન્ય વિજય સગા ભાઈઓ હમે દેવલેક થી નારકી સનકુમાર , ૨ થરણુ લક્ષમી પતિ-પત્ની ૧૧મો , પમી , અહંતદત્ત , I Page #255 -------------------------------------------------------------------------- ________________ ભવ து આરાધક વિરાધક સેન ચન્દ્ર વિષેણુ વાનમ તર વિદ્યાધર સમરાદિત્ય (ગિરિસેન કેવલી ચડાલ સમય પિતરાઈ ભાઈ રાજા ચડાલ આરાધકના વિરાધના લક ભવ ત્રૈવેયક દેવલા ૬થી નારકી સર્વાર્થ સિદ્ધ દેવલાક માક્ષ ૭મી ' ચડાલ અન તકાળ ભવભ્રમણ આંતર કથા ૧ માયા યુક્ત ઉપદેશના સાધ્વીના પૂર્વ ભભવ ૨ તથા માતાપુત્રની કથા ૧ વિજયધમ આચાર્ય તથા ૨ સુસંગતા સાધ્વી ચરિત્ર ૩ શ્યા તથા ૭ દૃષ્ટાંતા ૧૨૭ Page #256 -------------------------------------------------------------------------- ________________ -- TO THINK GOOD IS GOOD TO DO GOOD IS BETTER TO BE GOOD IS BEST સારું વિચારીએ એ સારું છે, સારું કરીએ એ વધુ સારું છે પણ સારા થઈએ એ સૌથી સારું છે. કઈ ચિત્રકાર બને, તે કઈ સંગીતકાર, કેઈ નેતા બને ને કોઈ અભિનેતા કેઈના ફાળે નોકર બનવાનું આવે, ને કોઈના ફાળે શેઠ બનવાનું હોય. એ તે પારબ્ધમાં જે હશે તે, પરંતુ સહુએ સારા તે બનવું જ પડશે. સારા શેઠ, સારા નેકર, સારા અધિકારી, સારે પતિ, સારી પત્ની, સારો ગુરુ, સારા શિષ્ય, સારે પિતા, સારે પુત્ર, સારે મિત્ર, સારે પાડેલી. બીજાઓ તરફથી સારા આચારની આશા રાખનાર આપણે પોતે સારા બનવાની વાત ભૂલી જઈએ છીએ! પણ દુષ્ટ વ્યક્તિને પણ સારા માણસે જ ગમે છે. બીજાઓ સારા થાય તે હું સારે થાઉં—એ તે સારા ન થવાની ખરાબ વાત છે. વછીને સ્વભાવ ડંખ મારવાનું છે, આપણે ધર્મ એને બચાવવાનો છે માટે– થવાય એટલા સાર થવું. સારું જોઈને રાજી થવું. સારા માણસને સહકાર આપ, સારું કરનારને શાબાશી તો જરૂર આપવી. – ચિન્મય' સાભાર–“સંકલ્પમાંથી mai Page #257 -------------------------------------------------------------------------- ________________ બહારગામના દાતાઓની યાદી શ્રી નંદરબાર જૈન સંધ હા. શ્રી શાંતિનાથજી જૈન સંઘ બીલીમોરા ચંદનમલજી અચલદાસ, કવાડ , મઢી જૈન સંઘ જ. સુરત કાંતિલાલ જીવણલાલ, અમરેલી , બાલવા જૈન સંઘ , સંઘવી દેવકરણ મુલજીભાઈ હા. હા. શ્રી નગીનદાસ બબલદાસ જૈન દેરાસરજીની પેઢી-મલાડ મહાવીરનગર જૈન સંઘ કાદીવલી , જવેરચંદ પ્રતાપચંદ હા. હા. બાબુલાલ નેમચંદ શાહ , સુપાર્શ્વનાથ જૈન સંઘ, વાલકેશ્વર , માંડવી જૈન સંઘ, જી. સુરત , લુહાર ચાલ જૈન સંઘ, મુંબઈ - અમૃતલાલ કસ્તુરચંદ, માંડવી , જવેરી મહાજન મોતી શ્રીમતી કમળાબેન હીરાચંદ , ધરમને કાંટ, મુંબઈ , કલાસબેન અરવિંદ , ,, . મૂ. જૈન સંધ, નડીઆદ શ્રી હસ્તીમલ હજારીગલ, ભુવાસણ • કવે. મૂ. જૈન સંઘ, જોરાવરનગર સંઘવી ચંદુલાલ મગનલાલ, નડીઆદ , જે. મૂ. જૈન સંઘ, શીરપુર | સાધ્વીજી શ્રી નેમ શ્રીજી મ.નાં શિષ્યા ચિંતામણી પાર્શ્વનાથ પેઢી, | પ્રશિષ્યાની તપસ્યા નિમિત્તે પાડીવ હા.મુકિત મંડળની બહેને, પાર્શ્વનાથ જૈન પેઢી, રેહિરા ! વેજલપુર અમીઝરા પાર્શ્વનાથ પેઢી,ગંધાર શ્રીમતી સીતાબેનના વધતપ નિમિત્ત વાગરા જૈન સંઘ હ. કાંતિલાલ ભીખાભાઈ અનાવલ નાનપુરા જૈન સંધ શ્રી રસિકલાલ હેમચંદ, પૂના હા. શ્રી એ. કે. શાહ, સુરત દોશી ઈદુલાલ મણીલાલ, મોરબી કૃષ્ણનગર જૈન સંધ, અમદાવાદ સ્વ. ચંદનબેન ડાહ્યાલાલના શ્રેયાર્થે , બોરડી જૈન સંઘ હા. હા. સુમતિલાલ ડાહ્યાલાલ, કેવળચંદ લાલચંદ ગણદેવી , વીશા પોરવાડ જૈન સંઘ, વ્યારા | શ્રીમતી પુષ્પાબેન મનુભાઈ , Page #258 -------------------------------------------------------------------------- ________________ છાજેડ પ્રેમકાબેન હીરાચંદ,વાંસદા ! શ્રી બાબુભાઈ ધનજી, બારડોલી પગારી આ ચંચળબેન મદનલાલ ,, ,, ધનસુખલાલ વીરચંદ ,, શ્રી વિનોદચંદ છોટાલાલ, મટી શ્રીમતી કાંતાબેન બાબુભાઈ , , બાબુલાલ મીથીલ, બાલવાડા શ્રી વીરચંદ નાથુભાઈ , દેવીચંદ નેણમલજી ) , દીનેશચ દ દેવચંદ નથમલ લાલચંદજી મુંબઈ રમેશકુમાર ઘેવરચંદજી , બસ્તીમલ છાગાલાલજી, શ્રી ચૌધરી ભીખાલાલ છવાચંદ મુકુનચંદ ચુનીલાલજી , સેવંતિલાલ કાંતિલાલ અમીચંદ ગાલાલજી ,, } , મણીલાલ જીવાભાઈ હિરાચંદ વાલચંદજી, શીવગંજ ! પટેલ મફતલાલ હ. જીતેન્દ્રભાઈ ગુલાબચંદ ભગવાનજી, વડગામ અ.સૌ. ધનીબેન કપુરચંદ શેડ અમૃતરાજ કુશળરાજજી ચાપડા , રતનબેન કેવલચંદ મીસરીમલ માંગીલાલજી શ્રી સતીષચંદ્ર દયાચંદ ઝવેરી રમણીકલાલ કચરસીંગજી મહેતા , મહાસુખલાલ નેમચંદ . રતનલાલ ગેકચંદ પટવારી ! , જયંતિલાલ વીરચંદ , નવીનચંદ રતીલાલ માલવણીઆ , પ્રવીણચંદ કેશવલાલ મહેતા છોટાલાલ મેહનલાલ સરવૈયા ,, પ્રવીણચંદ રતીલાલ પ્રે. કે. ડી. પરમાર, જંબુસર ,, ખીમચંદ રાયચંદ શ્રી શાંતિલાલ મંગળદાસ, માસર રોડ, શ્રી જયંતિલાલ વાડીલાલ મહેતા . રજનીકાંત કે. શાહ, અમદાવાદ , કાંતિલાલ અમૃતલાલ દેસી , શાંતિલાલ હીરાલાલ , શ્રા એવંતિલાલ કે. દાસી સ્વ. જેસીંગલાલ નાગરદાસના શ્રેયાર્થે , રતીલાલ જેઠાલાલ સલોટ હ. કીર્તિલાલ નાગરદાસ, ' , રતીલાલ હીરજી સાવલા પાલનપુર , કરસનભાઈ વાલજીભાઈ શ્રી મગનલાલ ગુલાબચંદ અમલસાડ એવંતિલાલ કે. દેસી , રસીકલાલ મણીલાલ , , , જીતેન્દ્ર મોતીચંદ ઝવેરી , Page #259 -------------------------------------------------------------------------- ________________ પી અશોક પંકજની કુ. મુંબઈ શ્રી કાંતિલાલ શામજી, અમદાવાદ ઝવેરી સાકેરચંદ ખીમચંદ , વાતાવરમલજી વાસા અમદાવાદ શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાલા , સુરેશચંદ્ર નાથાલાલ, વડોદરા ., સેવંતિલાલ છગનલાલ ,, ,, ફેગટલાલ સનાલાલ, ,, ,, લલિતભાઈ વાડીલાલ , , હર્ષાબેન હિતેનભાઈ , પ્રવિણ કેશવલાલ , શાંતિલાલ પુનમચંદ, કદ રસીકલાલ ડી. સરૈયા , રમણલાલ ચુનીલાલ, બારેજડી રાજમલજી કોઠારી , સુનીલકુમાર જયંતિલાલ, સેવંતિલાલ માનચંદ , પાલનપુર શામજીભાઈ બચુભાઈ ,, , લલિતકુમાર વાડીલાલ ભાઈદાર ,, રતીલાલ દેવરાજ , છે , પ્રેમચંદ તારાચંદ, સરણવાલા અમથાલાલ હરગોવનદાસ હા. ડાહ્યાલાલ , સુરત શ્રી જીતેન્દ્ર વ્રજલાલ શાહ , - શ્રી રાંદેર રોડ જૈન સંઘ શ્રીમતી પુષ્પાબેન રસીકલાલ , , હરિપુરા શ્રી જૈન સંઘ , રમિલાબેન હીરાલાલ સાતેમવાલા , મહેશભાઈ ચીમનલાલ ઉત્તમચંદ , નિર્મળાબેન સુરેશચંદ્ર દેશી , સવાણી ગફુરભાઈ શ્રી કેશવલાલ હીરાચંદ મુંબઈ સભાગચંદ વૈદ્ય , બાલુભાઈ પોપટલાલ , , વખારીઆ ફુલચંદ જેકીશનદાસ , દીપકભાઈ વાડીલાલ મહેતા , છે , હસમુખભાઈ નેમચંદ સેવંતિલાલ વાડીલાલ શ્રીમતી જશવંતીબેન અરવિંદભાઈ વૈભવકુમાર જીતેન્દ્ર શાહ , શ્રી ધુડાલાલ એચ, શાહ , ચંદુલાલ ઠાકરસી વેરા , ઇ વૈદ્ય ખુશમનબેન કનૈયાલાલ ,, ગુણવંતલાલ હરજીવન ,, ,, જયંતિલાલ હજારીમલજ નારેલીઆ ,, મયુર રમણીકલાલ ઝવેરી લક્ષ્મીચંદ ભાગચંદ, મુંબઈ , યશવંત પી. મહેતા હા. પ્રવીણાબેન , અશોક કે. ગાંધી Page #260 -------------------------------------------------------------------------- ________________ સુરત રાજેન્દ્રકુમાર ચંદુલાલ વિદાણું . બાબુલાલ કે. ગાંધી કનૈયાલાલ ચંદુલાલ મહેતા , દલપતભાઈ ભવાનભાઈ ત્રીભવનદાસ ભાઈચંદ કેશવલાલ ત્રિભોવનદાસ ખીમતવાલા કાંતિલાલ જેચંદભાઈ જોગાણું કાન્તીલાલ નાનચંદ , મહેતા બાબુલાલ રમણીકલાલ | , નરેશચંદ્ર બાલુભાઈ નાણાવટી , હીરાલાલ દીપચંદ માસ્તર , શા. બાબુલાલ મણીલાલ , નેમચંદ પી. પરીખ (રાજપુર) આલીંગ - શ્રીમતી મણીબેન કેશવલાલ વાવવાલા , તેજપાલ ઈન્દ્રજીતભાઈ શ્રેફ , ઉષાબેન અશ્વિનભાઈ બંગડીવાલા , ભરતભાઈ ત્રિકમલાલ ઠાકર , કુમુદબેન અભેચંદ લાકડાવાલા શ્રીમતી ઉષાબેન નવીનચંદ્ર મોદી મંગલાબેન હીરાચંદ ઝવેરી , નગીનભાઈ ડાહ્યાભાઈ પટેલ શ્રી નિર્મળાબેન નવીનચંદ નાણાવટી અડાજણ સ્વપનિલ અનિલકુમાર નાણાવટ | શ્રી વિદ્યુતભાઈ કેશવલાલ - સુખડીયા પાનાચંદ લલ્લુભાઈ ! શ્રી બચુભાઈ ઝવેરચંદ શાહ જરીવાલા કલ્યાણચંદ દેવચંદ ,, ધીરજલાલ મગનલાલ ધ્રુવ ઈશ્વરલાલ મગનલાલ શાહ .. રમિલાબેન શશીકાંતભાઈ ઝવેરી રતીલાલ કેશવલાલ ધીણોજવાલા શ્રીમતી જયવંતીબેન બાલુભાઈ હા. , મોહનલાલ ભીખાભાઈ | નવીનભાઈ ભૂપતભાઈ હા, દીપકભાઈ શ્રી ઉમંગલાલ કસ્તુરચંદ શ્રીમતી જશવંતી ધરમચંદ ચેકસી . રતીલાલ ડાહ્યાભાઈ બુહારીવાલા - પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ | ચંપકલાલ ડાહ્યાભાઈ શ્રી જડાવબેન સાકરચંદ તથા .. અમૃતલાલ ડાહ્યાભાઈ , પુષ્પાબેન સાકરચંદ | સાધ્વીજી શ્રી ચિલ્લુણાશ્રીજી હા. સાકરચંદ ગે વીંદજી પરિવાર મહારાજનાં સદુપદેશથી મોટામીઆ માંગરેલ ! હા. દેવીચંદ હિંમતલાલ Page #261 -------------------------------------------------------------------------- ________________ માંગરેલ દેરાસર મૂલનાયક શ્રી આદેશ્વર ભગવાન છે અ.સૌ. જડાવબેન સાકરચંદ | અ.સૌ. પુષ્પાબેન સાકરચંદ માસક્ષમણ, વર્ષીતપ, વર્ધમાન | તપસ્યા, માસક્ષમણ, અઠ્ઠાઈ | તપની ૧૦૦ એળી, સિદ્ધગિરિની વર્ષીતપ, દશ ઉપવાસ. નવાણું યાત્રા તથા માસુ. . સાકરચંદ ગોવિંદજી મેટામીયા, માંગરેલ, (જી. સુરત.) Page #262 -------------------------------------------------------------------------- ________________ Page #263 -------------------------------------------------------------------------- ________________ નંદરબાર | શ્રી જયંતિલાલ હીરાચંદ વાસણવાલા શ્રી ચંદનમલ અચલદાસ કવાડ , પ્રકાશચંદ્ર મેહનલાલ , પૃથ્વીરાજ ચંપાલાલજી શ્રી શ્રીમાલ , ચન્દ્રકલા સાડી સેન્ટર , ભીમરાજ અચલદાસજી કવાડ , દેવીચંદ હરચંદજી , દિલીપકુમાર ચંપાલાલજી ચંપાલાલ મુનાજી ભણશાળી સુમેરમલ શંકરલાલજી શ્રી શ્રીમાલ દોશી ત્રંબકલાલ ભુધરભાઈ જવારમલ જેરાજી જૈન મજકુમાર ભંવરલાલ તાડ શ્રીમલ માંગીલાલજી ,, મોડમલ મુકનચંદજી શ્રીશ્રીમાલ ચીમનલાલ ડાહ્યાભાઈ કેશરીમલ રીખવચંદ ભણશાળી , મણીલાલ ડાહ્યાભાઈ કેશવલાલ ધનરાજ વિનાકીયા , શાન્તિલાલ ડાહ્યાભાઈ - બાબુલાલ સી. નાની , જયંતિલાલ હરિલાલ | | . હરયંદ લઠ્ઠીરામ બાફના Page #264 -------------------------------------------------------------------------- ________________ રત્નકણુ સાંચનના શેખ એ સારી ઇચ્છવા જેવી વસ્તુ છે. સાંચનથી આપણા જીવનમાં નવા પ્રકાશ મળે છે, સાંચનથી મન અને બુદ્ધિને સાત્ત્વિક ખારાક મળે છે. સાંચનથી રાજ રાજ નવી તાજગી ને શુભ પ્રેરણા મળે છે, ઉચ્ચકેાટિનું સાહિત્ય કદી જુનું થતું જ નથી. સાંચન વાંચ્યા પછી આચરણમાં લાવવા પ્રયત્ન કરવા. સારા પુસ્તકે એ આપના એકાંતમાં સાચા મિત્રો છે. સારા પુસ્તકે એ સારા મિત્રની ગરજ સારે છે. સારા પુસ્તકા માટેનું ખર્ચ કદીય નકામું જતું નથી, સભ્યજ્ઞાનનું દાન એ દાનેશમાં મૈદાન છે. હલકા સાહિત્યથી સદા દૂર રહેવું જોઈએ. સિનેમા અને નવલકથાના વાંચનથી દુષણેા આવે છે. મહાપુરુષાના ચરિત્રો જીવન જીવવામાં ઘણું બળ આપે છે. સમ્યાન અસીમ-અપાર આત્મામાં ઢંકાયેલું છે. એ જ્ઞાનને પ્રગટ કરવા સાંચન મદદરૂપ થાય છે. સાંચનથી જીવ ખાટા માર્ગે જતાં અટકી જાય છે, સાંચનથી સમયનો સદુપયોગ થાય છે, સાંચનથી લાલસા અને વાસનામાં ભટકતું મન અટકી જાય છે. * - Page #265 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક કુલ ચિંતામણીજી કર્મીની પરવશતાથી સસાર ન છૂટે! તે શ્રાવકે એવું જીવન જીવવું જોઈ એ ! કે જેથી કમ'ની પરવશતા એછી થાય! સચમ ધર્મ સ્વીકારવાની અશક્તિ હાય તા શ્રાવકધમ સ્વીકારો.જેથી તક મળતા સાધુપણું સ્વીકારી સિદ્ધિપદ પામી શકાય. કમળ કાઢવમાં ઉત્પન્ન થાય. પાણીથી વધે છતાં, ખનેથી અલગ રહે તેમ શ્રાવક કમ થી જન્મે, ભાગથી વધે છતાં ખનેથી અલગ રહે! કમળની જેમ નિર્મળ જીવન જીવવા માટે, વંદિતાસૂત્રમાં બતાવ્યા પ્રમાણે અપ્પા હિ હેાઈ બધા' અર્થાત્ પાપ કરવા છતાં અલ્પ બંધ થાય તે માટે તથા શ્રદ્ધા, વિવેક, ક્રિયાના સમન્વયપૂર્ણાંક ‘લેવા જેવુ' સયમ' અને છોડવા જેવા સંસાર’ એ ભાવના પ્રગટાવવા માટે ‘સયમ કબહી મીલે’નુ ટન કરવા માટે બાર તેની કથાએ વાંચા 6 વહેલા તે પહેલા પ્રગટ થાય છે શ્રાવકના ખાર ત્રતાની (સમ્યકત્વ સહિત ) તેર કથા-વાર્તાઓ ખુશ ખમર કીર્તિ પ્રકાશન સંસ્થા પ્રગટ કરે છે. સભ્ય થનારને છપાઈ ગયેલા, છપાતા અને હવે પાનારા બધાય ગ્રન્થા શીલક હશે તે ઘેર ખેડા મળશે. પૂછાવા— કીર્તિ પ્રકાશનના માનદ્ કાર્ય કરા સુરત – મુંબઈ-અમદાવાદ-નવસારી અને નંદરબાર. ક Page #266 -------------------------------------------------------------------------- ________________ - a સમરાદિત્યકુમારની બને નવવધૂઓ | સમરાદિત્યકુમાર અને મિત્ર અશોક Serving Jin Shasan 124151 gyanmandir@kobatirth.org મુદ્રક : જે. એન. રાણા, ‘મેહન પ્રિન્ટરી', નવાપુરા નવીસડક, સુરત-૩,