SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કુનેહથી અગ્નિશર્માનું રાજા પ્રત્યેનું દ્વેષથી ભરેલ વલણ જાણી લીધું. અને પ્રણામ કરી પાછો ફર્યાં. રસ્તામાં નઠ્ઠી ઊતરતી વખતે પણ આ પુરાહિતે બીજા કેઈ તાપસના મુખે અગ્નિશમાંમાં થયેલ વિચિત્ર અને પાપી પરિવર્તન વિશે સાંભળ્યું. એટલે પુરહિત અગ્નિશમાં વિશેની બધી હકીકત ગુણુસેન રાજાને જણાવી. આ સાંભળી ગુણુસેનને પસ્તાવા થયા અને તેથી તે ક્ષમા યાચવા તપાવન તરફ ઊપડ્યો. સાથે અંતઃપુર તથા પ્રધાનાના રસાલે લીધા હતા. કુલપતિ આ વકોન્ડિય રાજાનું આગમન જાણી તેને ક્રોધી થયેલ અગ્નિશાઁ પાસે જતા રાકયો, એટલે રાજા તપાવનમાંથી પાછા વળ્યે. રસ્તામાં કાઈ માલતાપસે રાજાને અગ્નિશમાંમાં થયેલ વિપરીત પરિવર્તનની માહિતી આપી. આવા મા ભ્રષ્ટ તાપસ માટે અન્ય તાપસા પણ ચિંતા સેવતા હતા. માલતાપસની વાત સાંભળી ભવિષ્યમાં કેવળી થનાર આ સમરાદિત્ય ગુણુસેનના રૂપે પેાતાના દોષની નિંદા કરવા લાગ્યા. વસતપુરથી બીજે જ દિવસે ગુણુસેન રાજા પતાની ક્ષિતિપ્રતિષ્ઠિત રાજધાનીમાં પાછા ફર્યાં. ચાર માસ પછી ગુણુસેન રાજાનું રાજધાનીમાં આગમન થતાં લેાકેાએ શહેર શણગારી રાજાનું અપૂર્વ સ્વાગત કર્યું. વિજયસેન ગુરુની પધરામણી નગર પ્રવેશના દિવસે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વિજયસેન નામના એક આચાય પાતાના વિશાળ પરિવાર સાથે આવી પહેાંચ્યા છે, એ શ્રુતકેવલી હાવાથી જ્ઞાનની ગરિમાથી ઝળકતા હતા. એમના પૂર્ણ યૌવનયુક્ત દેહમાંથી જ્ઞાન પ્રભા ઊઠતી એટલે શાસન પ્રભાવના પણ અદ્ભુત થતી હતી. એ રાજકુમાર પણામાં જ સયમી બન્યા હતા. વળી, તેએાએ સમસ્ત દ્વાદશાંગીનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy