SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ નર્મદા દેવીએ પ્રશ્ન કર્યો કે, નારકી કેવા પ્રકારની હેય, અને ત્યાં કેવી વેદના હોય! ભગવંતે ફરમાવ્યું કે : નાણા વિદ -સી-વ-વહુ-વિવા-જૂદું; વાવ-ર – સાદું – મા – રો વિ વેદનિત છે અથ: નરકમાં ઉત્પન્ન થતાં જ જીવને શીત-ઉષ્ણ-ભૂખતરસ-ખજવાળ-પરવશતા-તાવ-દાહ-ભય અને શેક એમ ૧૦ પ્રકારે વેદના શરૂ થાય છે. નરકમાં નિરંતર અંધકાર હોય છે. માંસ, મેદ, ચરબી, લેહી, પરુના જથ્થાથી લેપાયેલા તળિયાવાળી અશુચિ વિષ્ટા સરખી દુર્ગધ ત્યાં પ્રસરી રહેલ છે. લેહાની તીણ ખીલી તથા ગોખરૂ જેવા કાંટાવાળા માર્ગમાં દુખે સંચાર થઈ શકે છે. ચક, ભાલા, શૂળ, ખગ્ન, તલવાર વગેરેને સતત ભય હેય છે. નરકાવાસમાં નારકીના છ કાળા, પછા વગરનાં કબૂતર સરખાં દેખાવવાળા, ભયભીત, ત્રાસ પામતાં. નિત્ય ઉગવાળાં, વિવિધ જાતની વેદના નિરંતર ભગવે છે. નારકીના જીનાં દુઃખનું વર્ણન ને પ્રથમ ત્રણ નરકમાં ક્રૂર સ્વભાવવાળા પરમાધામી તરીકે ઓળખાતા દુછ દે નારકીજીને ભયંકર દુઃખ આપે છે. & નારકી છ સાંકડા મોઢાવાળા વજની કુભીઓમાં ઉત્પન્ન થાય છે. પરમાધામીએ તેમને તીણ ચિપિયાએથી ખેંચીને ટુકડા કરીને બહાર કાઢે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy