SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તેમણે પૂર્ણભદ્રની પાસે તેની પુત્રી માટે માંગણી મૂકી. બંનેના લગ્ન મેટા આડંબરથી કરવામાં આવ્યા. બંને લગ્નગ્રંથીથી જોડાવા છતાં પણ ધનશ્રીની વર્તણૂક પતિ તરફ અગ્ય જ રહી. પરંતુ ધન તેને માફ કરી દેતે. આમ ધનશ્રીને વધુ મોકળાશ મળતી ગઈ. પરિણામ એ આવ્યું કે–ઘરમાં કામકાજ કરતાં નંદક નામના મેકર સાથે પણ તે અગ્ય વ્યવહાર ચલાવતી થઈ કે જે અગ્નિશમના પહેલા ભવમાં કુલપતિને સંગમક નામને તાપસ પિતાને જિગરજાન મિત્ર હતે. એકદા ધનકુમારે પરદેશ જઈ ધન ઉપાર્જન કરવાને વિચાર નંદકને જણાવ્યું. અને કહ્યું કે, તું મારી ઈચ્છા પિતાજીને જણાવ. પિતાજીની સંમતિ મળી. ધનકુમાર જવા તૈયાર થયે. નગરમાં ઉત્પ ણ કરાવી કે ધનકુમાર તામ્રલિપ્તી નગર તરફ પ્રયાણ કરનાર છે; સાથે આવવું હોય તેને જરૂરી સામગ્રી મળશે. ધનશ્રીએ વિચાર્યું કે ઠીક થયું. નંદક સાથે મારે સંગ નિર્ભય રીતે થશે. પણ ફરી નંદક પણ સાથે જનાર છે. તે જાણે કપટ કળા કેળવી પતિને અપૂર્ણ નયને કહ્યું કે, “હે આર્યપુત્ર! તમારા વિયેગમાં હું અવશ્ય પ્રાણુને ત્યાગ કરીશ.” એમ કહી કૃત્રિમ રૂદન કરવા લાગી. ધનકુમારે માતા-પિતાની પાસે ધનને પણ સાથે લઈ જવાની રજા મેળવી. ધન કુમારનું પ્રયાણ શરૂ થયું. બે માસમાં તામ્રલિપ્તી નગરે પહોંચ્યા. માલ વેચે ઈચ્છિત લાભ ન થયો એટલે ફરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy