SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પ્રભાવથી અમને પુત્રપ્રાપ્તિ થશે તે હું યક્ષરાજ ! અમે તમારા મહાત્સલ કરીશું અને પુત્રનું નામ પણ તમારૂ જ રાખીશું, ’ સમય જતાં 'પતીની આ ભાવના આખરે ફલીભૂત થઈ ખરી. એટલે પુત્ર જન્મ થતાં અગાઉ કરેલી પ્રતિજ્ઞા મુજબ તેમણે યક્ષને મેટો ઉત્સવ કર્યાં અને પુત્રનું નામકરણુ ધન '' કર્યું. પણ આ જન્મ લેનાર જીવ કાણુ હતા ? શ્રીદેવીના ખોળા ખૂંદનાર આ બન તે જ શિખિકુમાર ઉર્ફે પહેલા ભવને ગુણુસેનકુમારનેા જીવ. બીજી બાજુ જે પહેલા ભવમાં અગ્નિશાઁ હતા, તે જાક્ષિનીના જીવ મરીને તેજ નગરમાં સાÖવાહ પૂર્ણભદ્રની પત્ની ગામતીની કુક્ષિમાં પુત્રીરૂપે ઉત્પન્ન થયા. નામ ધનથી પાડવામાં આવ્યું. સમય વીતતા ગયા, ધન અને ધનથી ઉમરલાયક બન્યાં. પરસ્પર પરિચયમાં આવ્યાં, પરંતુ બંનેનાં નામમાં શાબ્દિક સામ્ય છતાં એક બીજા વચ્ચે મહુ" અંતર હતું. પૂર્વ જન્મના સંસ્કાર વશ ધન-ધનથી પ્રત્યે પ્રેમાળ હતા પણ ધનશ્રી ધનને ઈર્ષ્યા ભરી નજરે જોતી હતી. શ્રી સહજ માયાને ધનકુમાર સમજી ન શકયા. અને તે તેના ઈર્ષ્યાળુ સ્વભાવને સદ્ગુણમાં જ ખપાવતા, એકવાર પુરહિત પુત્ર સામદેવ કે જે ધનના જિગરજાન મિત્ર હતા. તેણે ધનના આશય તેના પિતાને જણાવ્યે, એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy