SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ કેઈ આગળ જાય તેમાં અહીં ભયનું કારણ શું છે? જીવિત અનિત્ય છે, મરણ અવશ્ય થવાનું જ છે. હરણિયા રૂપ જીવને વધ કરતે મૃત્યરૂપી શિકારી આવી રહ્યો છે, જેને પ્રતિકાર કઈ જ કરી શકતું નથી. એમાં કેઈની ઓળખાણપિછાણ કે લાગવગ ચાલતી જ નથી. જિન વચનામૃત સરખું રસાયણ મને મળ્યું છે, જેથી હું મરણથી બીતે નથી. ધીર પુરૂષનું સમાધિ મરણ પંડિત-મરણ કહેવાય છે અને તે ઉત્સવભૂત બને છે. યમરાજા સાથે યુદ્ધ કરી શકાતું નથી, તેનાથી પલાયન કરી શકાતું નથી. તેનાથી કોઈ છૂટી શકતું નથી. તૈયાર થયેલા અનાજને ખેડૂત જેમ લણે છે, તેમ યમ રૂપ ખેડૂત જન્મેલા સર્વ જીને લણી નાખે છે. દેવકમાં પણ મૃત્યુ તે છે જ, તે પછી વ્યાધિ-જરા-ગ-શેકથી ભરપૂર એવા મનુષ્ય લેકમાં જીવ જે જીવી રહ્યો છે, તે તે મૃત્યુને પ્રમાદ છે. માટે હે વત્સ! તું મરેલાને મારીને કુળને કલંક ન લગાડ. આ સાંભળી કુમાર “હજુ પણ આ કેવું બોલે છે.” એમ બોલતાં ખગથી પોતાના પિતાના મસ્તકમાં પ્રહાર કર્યો. “નમે જિણાણું' બેલી નિર્મળ ચિત્તવાળા પિતા સિદ્ધરાજા મરણ પામ્યા. મરીને તે રાજા સનતકુમાર નામના ત્રીજા દેવલેકમાં લીલારામ નામના વિમાનમાં પાંચ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. જ્યારે પુત્ર આનંદકુમાર પિતૃઘાતી પાપ કરી રત્નપ્રભા નામની પહેલી નારક-પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળે મહાર નારકી થયે. યાકિની મહત્તરાના ધર્મપુત્ર ભવ-વિરહાક આચાર્યશ્રી હરિભદ્રસૂરિ – વિરચિત સમરાદિત્ય – કથાને બીજે ભવ સંપૂર્ણ થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy