SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ થઈ અને મને કેવલજ્ઞાન પ્રગટ થયું છે. કર્મો ક્ષય પામ્યાં એટલે કારણને અભાવ થવાથી, વ્યંતરે ચિત્રના મયૂર પાસે હાર મુકાવ્યો છે. આ સાંભળી રાજા અને બંધુદેવે સાધ્વીજીને કહ્યું, “અહે આપે મહાન દુઃખને અનુભવ કર્યો. કેવલજ્ઞાની ભગવંતે ફરમાવ્યું, ચારે ગતિનાં દુખની ગણના કરવા કોણ સમર્થ છે ! નારકી અને તિર્યંચનાં દુસ્સહ દુ:ખની જેમ મનુષ્યપણામાં ગર્ભવાસમાં જે દુઃખ છે તે પણ અસહ્યા છે. યુવાન માણસને સ્ત્રી-ભેગનું જે સુખ છે, તેને વિચાર કરીએ તે ખસ-ખૂજલીના દરદવાલાને ખણવામાં જે સુખ જણાય છે, તેવું જ સમજુ માણસને જણાય છે. આ સમયે કેવલજ્ઞાની સાધ્વીજી મહારાજને પૂર્વભવ સાંભળી સેનકુમારના પિતા અમરસેન રાજાએ પિતાના બંધુ હરિને રાજ્ય સેંપી જિનાયતમાં મહેસવ કરી બંધુદેવ સાથે આચાર્ય પુરૂષચન્દ્ર પાસે દીક્ષા અંગીકાર કરી. ' સેનકુમાર ઉપર વિણકુમારને દ્વેષ હરિપેણ રાજાએ સેનકુમારનાં લગ્ન શંખરાજાની શાન્તિમતી નામની કન્યા સાથે ધામધૂમથી કર્યા. તે જોઈ વિષેણુમારને પૂર્વભવના કર્મના દોષથી ઈર્ષ્યા થઈ કે “આ સેનકુમારને મારી નાખું.” વિષેણુકમારે ચાર મહાદુર્જનેને ગુપ્તવેષે સેનકુમારને મારી નાખવા મકલ્યા. પણ સેનકુમારના પુણ્યથી તેઓ પકડાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy