SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ બહારથી ધમી પણાને સ્વાંગ સજીને વિજયકુમાર પિતાના ભાઈ કુમાર પાસે રાત્રે આવે. અને ઋષિહત્યાનું ગોઝારું પાતક તે કરીને જ જંપે. સાથેના સાધુઓએ જોયું કે આ હત્યા કરનાર વિજયકુમાર છે. ત્યારે, અહાહા કર્મની ગતિ કેવી વિચિત્ર છે, એ વિચારી ત્યાંથી ચાલ્યા ગયા. જય અણગાર તે મૈત્રીભાવની વિશુદ્ધતાથી, ધ્યાનની સ્થિરતાથી, શરીરની નિર્મમતાથી, જિનવચન પરિણમેલું હેવાથી, લેગ્યાની વિશુદ્ધતાથી પરમપદ નજીક હોવાથી દેહને ત્યાગ કરીને આનત નામના દેવલેકમાં અઢાર સાગરોપમનાં આયુષ્યવાળા શ્રીપ્રભ નામના વિમાનમાં વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયા. સનકુમાર આચાર્ય આ વૃત્તાંત જાયે ત્યારે, “પિતાના વિનીત અને સારા શિષ્ય જય અણુગાર માટે ઘણે જ ખેદ કર્યો. વિજયરાજા પિતાને કૃતકૃત્ય માનતે મોટા પાપના ઉદયથી મહાવ્યાધિની વેદના ભેગવી આયુષ્ય પૂર્ણ કરી પંકપ્રભા નામની નારકીમાં દશ સાગરોપમની સ્થિતિવાળો મહાર નારકી થયે. વિદ્યાધર કુલીન શ્રી જિનદત્તાચાર્યના સુશિષ્ય ૧૪૪૪ ગ્રન્થના કર્તા યાકિની--મહત્તરાના સૂનુ આ. શ્રીહરિભદ્રસૂરિએ રચેલ સમરાઈચ્ચિ-કહા પ્રાકૃતના ગુજરાતી સમરાદિત્ય કેવલિ કથાને પાંચમો ભવ પૂર્ણ થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy