SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણપણું લેવા તૈયાર થયે છું તે પછી ગુણધરકુમારની લઘુતા થશે ! મેં તરત જ તલવાર મ્યાનમાં નાખી, રાણી ઉપરથી મારું મન વિરક્ત બની ગયું. અને ધર્મ તરફ વધારે વળ્યું. હું વાસગ્રહમાં જઈ શયનમાં સૂઈ ગયે. અને ચિંતવવા લાગે. “ખરેખર મહિલા એટલે ભૂમિ વગર ઊગેલી વિષલતા, અગ્નિ વગરની ઉલકા, ભેજન કર્યા વિના થયેલે ઝાડાઊલટીને રેગ, નામ વગરને વ્યાધિ, વેદના વગરની મૂછ, ઉપદ્રવ વગરની મરકી, બેડી વગરની નજર કેદ, વગર દોરડાનો ફાસે, નિષ્કારણ મૃત્યુ. આ સંસાર આવે જ છે. આ માટે દીક્ષા જ યંગ્ય છે. એટલામાં નયનાવલી પાછી આવી. મારી બાજુમાં સૂઈ ગઈ. મને આલિંગન કર્યું. મેં ઊંઘવાને ડોળ કર્યો. પ્રાતઃકાળે મહામંત્રીને મેં મારા વિચાર જણાવ્યું, તેઓ સમ્મત ન થયા. હજી ગુણધરકુમાર પરિપકવ બુદ્ધિવાળો થયે નથી. વળી “પ્રજાનું રક્ષણ કરવું એ પણ ધર્મ જ છે. મેં કહ્યું ધર્મદૂત આવી ગયા પછી રેકાવું નહિ, એવી આપણું કુલની મર્યાદા છે. તેઓએ કહ્યું, આપ જાણે તે સાચું. તે દિવસ તે વ્યવસ્થા કરવામાં પૂરો થયે. રાત્રે છેલ્લા પહેરે મેં એક સ્વપ્ન દેખ્યું કે, “હું સિંહાસન પર બેઠે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy