SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ વૈદ્યરાજ બેલ્યા–આ પરેજી બે પ્રકારની છે લૌકિક અને પારલૌકિક. લૌકિક રીતે તે વાત, પિત્ત, કફ ન થાય તેવું ખાવું. અને પારલૌકિક રીતે અઢાર પાપસ્થાનક જેવાં પાપકર્મ આચરવાં નહિ” ત્યાર પછી વૈદ્ય ઉપસ્થિત વિશાળ જનસમુદાયની હાજરીમાં અહંદુ દત્તની ચિકિત્સા શરૂ કરી. વૈદ્ય એક મંત્ર-મંડલનું આલેખન કર્યું. તેની મળે અહંદૂદત્તને બેસાડ્યો. તેના ઉપર એક શુભ્ર વસ્ત્રથી તેને ઢાંકી દેવામાં આવ્યો. અને પછી માતૃ સ્થાનીય અંબા દેવી જેવી વિદ્યાનું સ્મરણ કરવામાં આવ્યું. તેના મંત્રોચ્ચારને ધ્વનિ ગાજવા માંડ્યો તરફ તેના પડઘા પડ્યા. અને અહંદુદત્ત પણ તેનાથી પ્રતિભાવિત થયે. શબર હૈ અહંદદત્તના શરીરમાંથી કૃત્રિમ વ્યાધિને જોતા જોતામાં દૂર કરી દીધો. લેકેએ આશ્ચર્યચકિત થઈને શબર વૈદ્યની પ્રશંસા કરવામાં કચાસ ન રાખી. લેકમાં તે ઉક્તિ છે કે–વૈદ્ય-વકીલ-વેશ્યા” પૈસા વગર કામ ન કરે. પણ આ વૈદ્યરાજ કેવા પોપકારી ! આ વાત દૂર-સુદુર પ્રસરી ગઈ શબર વેહના અપૂર્વ ઔષધિ પ્રયોગથી અહંદદત્ત તદ્દન સ્વસ્થ થતાં જ તે નિદ્રાધીન થઈ ગયે. તેને જગાડીને શબર વૈદ્ય કહ્યું—“મહાનુભાવ! મેં તને શારીરિક વ્યાધિથી તે મુક્ત કર્યો છે. પણ તારી પાપકર્મથી ઉપાર્જિત આંતરિક વ્યાધિને તે જે તેની તને કેમ કાંઈ ચિતા નથી?” આ રીતે સમજાવીને શબર વેલ્વે સમ્યગૂ-જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy