SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ ત્રણ લેકોત્તર ઔષધિનું સેવન કરવા કહ્યું. અને તેને એક માત્ર માર્ગ ભાગવતી પ્રવજયાને સ્વીકાર છે.” ઉપસ્થિત સઘળા પરિવારે વૈદ્યરાજની વાતને સહર્ષ વધાવી લીધી. અને અહંદુદત્ત પણ વિચાર્યું કે હું પણ મારા ભાઈનું જ અનુસરણ કરૂં! એમ લૌકિક રીતે પિતાના મનને મનાવીને તેણે પ્રવજ્યા સ્વીકારી. અહદત્ત મુનિ બન્યા પછી પણ તેનું ચિત્ત ચંચળ રહ્યા કરતું. કદી તે સંસારમાં પાછું જવા વિચાર તે કયારેક તે સંયમમાં શિથિલ બનતે, તેનું મન દ્વિધા અનુભવતું. પણ લેકલાજે તે સંયમ પાળતે. અહંદરના પૂર્વ પરિવારને આની ખબર પડી કે તેણે પેલા દેવ રૂપ શબર વૈદ્યની શોધ કરી શબર વૈદ્ય પણ પુનઃ પૂર્વવત એ જ પ્રગ અજમાવ્યું આમ વારંવાર અર્ડદ્દત્ત જ્યારે દીક્ષાથી શિથિલ બનતે ત્યારે શબર વૈદ્ય તેને પુનઃ સ્થિર કરતા. છેવટે શબર વૈદ્ય અઈદ્દત્તના પ્રતિબંધ માટે એક પ્રયોગ કર્યો. દેવ વેશે પિતાની માયાજાળથી અગ્નિજવાળાઓ વિકુવી અને પછી તેને બુઝાવવા ઘાસને ભારે તેમાં નાંખવા માંડ્યો, આ જોઈને અદત્ત બેલ્યા–કે “વિરાજ? તમે આ શું કરે છે? તમારી આ બાલિશ–ચેષ્ટા મને સમજાતી નથી.” દેવ કહ્યું – મને પણ તમારૂં ગાંડપણ સમજાતું નથી. સંસાર એક દાવાનલ છે તેને બુઝાવવા તમે પુનઃ ગૃહવાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy