SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સ્વીકારવા માંગે છે. તે તેથી તે ગૃહસ્થાશ્રમમાં પુનઃ જવાથી તમારી તૃષ્ણાઓ કાંઈ શમવાની નથી. બલ્ક વધશે જ. તો આટલી સરળ વાત તમને કેમ સમજાતી નથી? અહંદર શું બેલે? તેને પિતાની ભૂલ સમજાઈ ગઈ. શબર વૈદ્ય અહંદત્તને સમજાવવા–એકથી અનેક ઉપાય કર્યા. વૈદ્ય અહંદદત્તની વારંવાર કાળજી લે, જ્યારે પણ તેનું મન હેજ ઢીલું બને કે તુરત વૈદ્ય હાજર થતે. અને જુદા જુદા પ્રયોગો દ્વારા અહંદૂદત્તને સ્થિર કરતે. એકવાર શબર વૈદ્ય નિષ્કટક માર્ગ છેડીને તીક્ષણ કાંટાવાળા માર્ગે ચાલવા લાગ્યા. આ જોઈને મુનિ બોલ્યા. તમે કાંટાળા માગે કેમ જાએ છે? વૈદ્ય કહ્યું- હું પણ તેજ તમને કહેવા માંગું છે કે તમે મોક્ષના ધારી માગને ત્યાગ કરીને શા માટે સંસારના માર્ગે આથડે છે? અહંદુદત સમજી ગયા. છેવટે અહંદ વિચાર્યું કે-કહે કે ન કહે આ શબર વૈદ્ય કાંઈ માનવી જણ નથી. એટલે મુનિએ વિદ્યને પૂછ્યું– “તમે કોણ છો?” તમારૂં અસલ સ્વરૂપે પ્રગટ કરે. - ત્યારે વૈદ્ય કહ્યું કે- ભદ્ર? હું તારો ભાઈ અશોકદર જ છું. પણ તું મને ઓળખી શકતું નથી. મુનિએ પ્રતિપ્રશ્ન કર્યો કે–વૈદ્યરાજ ! તમે મારા ભાઈ હવાને દાવો કરે છે પણ તેની કાંઈ ખાતરી ખરી? વૈદ્ય દેવે કહ્યું તમોને હજી પણ પ્રતીતિ થતી નથી? તે જુએ-તમારા પ્રતિબોધ માટે જ મેં વૈતાઢ્ય ગિરિ ઉપર કુંડલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy