SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ માટે મંત્રી પોતે મને પતિ પાછળ મરતી રોકશે. માટે કોઈ પણ પ્રકારે આજે જ મહારાજાને મારી નાખ્યું. અને ઉપાય વિચાર્યું કે ચકોર પક્ષીની નજર ચૂકવીને ભેજનમાં ઝેર આપું. પછી હું ભજન કરવા બેઠે, એટલે રાણું તાલપુટ વિષ મિશ્રિત પાચક ચૂર્ણ ગળી લઈ આવી મારી સાથે બેસી ભજન કર્યું. ભેજન બાદ ચકોર પક્ષીઓનાં પાંજરાં ખસેડી નાંખ્યાં. પછી આહાર પચાવવા વિષ-મિશ્રિત ચૂર્ણ મને આપ્યું. એ ચૂર્ણ ખાઈ હું વાસ ભુવનમાં ગયે, અને તરત જ ઝેરને વિકાર શરૂ થયે, મારાં અંગે ખેંચાવા લાગ્યાં, જિહુવામાં જડતા આવી, ન શ્યામ થઈ ગયા, વદન કરમાઈ ગયું, આંખની નજર ફેકાઈ ગઈ, સિંહાસન પરથી હું નીચે પટકાયે. ગભરાયેલ પહેરગીર પાસે આવ્યો અને બૂમ પાડી કે વૈદ્યોને જલદી બેલા, ત્યારે રાણીએ વિચાર્યું કે “વૈદ્ય બેલાવવા ઠીક નથી.' એટલે હાહારવ કરતી પિતાનું વસ્ત્ર મારા મુખ ઉપર નાખતી મારા દેહ પર પડી. કેઈન દેખે તેમ પિતાના અંગૂઠા વડે મને ગળે ટૂંપ મારી મારા પ્રાણ લઈ લીધા. ૨ જે ભવ–મેર અને કૂતર - - હું આર્તધ્યાનથી મરી મેરની સ્ત્રી-ઢેલની કુક્ષિમાં મેર તરીકે ઉત્પન્ન થયે. શિકારીએ મારી માતા તેલને મારીને મને પકડી મારા પૂર્વભવના પુત્ર ગુણધરને ભેટ આપ્યો, મારા પૂર્વજન્મની માતા યશોધરા પણ આર્તધ્યાનથી મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy