SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આ વખતે નગરમાં અગ્નિભૂતિ નામે એક મુનીશ્વર પધાર્યા. તે મુનિ પાસે દીક્ષા લઈ ચકદેવ બ્રહ્મકમાં દેવતા રૂપે પેદા થયે અને યજ્ઞદત્ત શ્વાન તરીકે અવતર્યો. ત્યાર પછી ચકદેવ એક સાર્થવાહના ચંદ્રસાર નામના પુત્ર રૂપે જન્મે. અને યજ્ઞદેવ એક દાસીને ત્યાં અનહક નામે પુત્ર થયે. ચંદ્રસારના વિવાહ ચંદ્રકાંતાની સાથે થયા. હવે એકવાર વિજયવર્ધન નામના સૂરિ પધાર્યા. તેની પાસે ચંદ્રસારે શ્રાવક ધર્મ સ્વીકાર્યો. નગરને રાજા બહાર ગયે હતું ત્યારે વિધ્યકેતુ નામના પલ્લીપતિએ નગરને નાશ કર્યો. ચંદ્રકાંતાને ભીલ લેકે હરી ગયા હતા. તેને છોડાવવા ચંદ્રસાર અનહક સાથે પૈસા લઈને ઊપડ્યો. રસ્તામાં અનહકે ચંદ્રસારને કૂવામાં ફેંકી દીધો. કૂવામાં તેણે પિતાની સ્ત્રી ચંદ્રકાંતાને જોઈ. ત્યાર પછી નંદિવર્ધન સાર્થવાહે આ જેડાને કૂવામાંથી બહાર કાઢ્યું. સાર્થવાહ સાથે ચાલતી વખતે તેના જોવામાં પિલા દગાર અનહકનું મૂડદું પડેલું જોયું. સિંહે તેને મારી નાખેલે હતે. ત્યાર પછી ચંદ્રસાર રત્નપુર નગરમાં ગયે. તે વખતે રત્નપુર નગરમાં વિજયવર્ધન નામે મુનિ આવી ચડ્યા. તેમની પાસે ચંદ્રસારે દીક્ષા લીધી. કાળધર્મ પામી ચંદ્રસાર મહામુક વિમાનમાં ૮દેવતા તરીકે જન્મે. મરેલે અનહક નારકના જીવ થયે. પછી ચંદ્રસાર દેવને જીવ રથવીરપુરમાં નંદિવર્ધનને ત્યાં અનંગદેવ નામે પુત્ર રૂપે જન્મે. પેલે અનહક નરકમાંથી નીકળી સિંહ થયે. પછી મરીને તે તે જ નગરમાં ધનદેવ નામે પુત્ર રૂપે એક સાર્થવાહને ત્યાં પેિદા થયે. પછી તે ધનદેવ સાથે મિત્રતા થવાથી અનંગદેવ સાથે રતનદ્વીપમાં કમાવા ગયે. ત્યાં ખૂબ રન કમાયે. અને તેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy