SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ સર્પદંશ થયે અને તે મરી ગઈ. ધર્મપ્રિય સોમા મરીને લીલાવતંસક નામના વિમાનમાં ‘દેવતા રૂપે જન્મી. સોમાના મરણ પછી રુદ્રદેવ તે નાગદેવ સાર્થવાહની પુત્રી નાગશ્રીને પરણ્ય. પછી વિલાસસુખભેગવી તે મરીને નારકીમાં પિદા થયે અને સમાને જીવ સુસુમાર પર્વતમાં ગજેન્દ્ર રૂપે અવતર્યો, પેલે રુદ્રદેવ નરકમાંથી નીકળી તે જ પર્વતમાં પોપટ તરીકે પેદા થયે. પૂર્વ ભવના કર્મોદયથી ગજેન્દ્રને મારવા માટે પિપટે પર્વતમાં ભગુપાત કરવાથી દેવતા થવાય એમ સંભળાવ્યું અને તે સાંભળી ગજે આત્મહત્યા કરી અને તે અકામ નિર્જરાને લીધે વ્યંતર દેવતા તરીકે ઉત્પન્ન થયે અને પેલે પિપટ મરીને નારકીમાં ગયે. પછી હાથી પંચકદેવ નામે એક સાર્થવાહના પુત્ર રૂપે જન્મ્યા. અને પેલે પિપટ નારકમાંથી નીકળી રાજપુરોહિત સોમશર્માને ત્યાં યજ્ઞદેવ નામ પુત્ર રૂપે પેદા થયે. આ યજ્ઞદેવ ચકદેવ જેડે કપટપૂર્ણ મૈત્રી આચરવા લાગે. એક દિવસ યઝદેવ ચંદન સાર્થવાહનું દ્રવ્ય હરી લાવ્યો અને તે ચક્રદેવને સાચવવા આપ્યું. ચંદને પિતાના દ્રવ્ય ચિરાવાની રજા સમક્ષ ફરિયાદ કરી. તે દરમિયાન યજ્ઞદેવે રાજાને જણાવ્યું કે ચકદેવને ત્યાં ચેરીનું ધન છે. તેથી ચકદેવને પકડવામાં આવ્યા અને હદપાર કરવામાં આવ્યે. એટલે તેણે નગર બહાર આપઘાત કરવા માંડે. તેથી નગરદેવી રાજાની માતામાં દાખલ થઈ અને ખરી હકીકતની જાણ કરાવી. એટલે રાજાએ યજ્ઞદેવને પકડી મંગાવ્યો અને આપઘાત કરતા ચકદેવને અટકાવ્યું. છતાં ચકદેવે રાજા સમક્ષ વિનંતી કરી ચદેવને તે આકરી સજામાંથી બચાવ્યો અને ચકદેવે સંસાર ત્યાગને નિશ્ચય કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy