SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ " પ્રસન્ન, રાજા પ્રસન્ન થઈ આલ્બે, હે ભગવંત ! મારી શંકા દૂર થઈ છે. આપે મારી ઉપર મહાન અનુગ્રહ કર્યાં, હવે હું આપની પાસે ધ-શિક્ષા પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખું છું. આ સમયે ઈદ્રશર્મા નામે બ્રાહ્મણ આવી વંદના કરી બેઠા, અને પ્રશ્ન કર્યાં કે, હે ભગવંત્ ! કર્માં આઠ પ્રકારનાં કહ્યાં છે, તે જીવ કેવી રીતે ખાંધે છે! ભગવંતે કહ્યું, હું સૌમ્ય ! સાંભળ ( i ) જ્ઞાનના દ્રોહ કરવાથી જ્ઞાનનેા દ્વેષ કરવાથી, જ્ઞાનની આશાતના કરવાથી, જ્ઞાનાવરણીય કમ અંધાય છે, (ii) એવી રીતે દનના દ્રોહ કરવાથી, દર્શીન સંબંધી વિરૂદ્ધ ખાલવાથી રદ્વેશનાવરણીય કર્મ બંધાય છે. ( iii) પ્રાણી ઉપર અનુકંપા–ક્રયા કરવાથી, સુખ આપવાથી સાતા વેદનીય કમ બંધાય છે, અને દુ:ખ આપવાથી, શેક કરાવવાથી પરિતાપ-ખેદ કરાવવાથી અસાતા વેદનીય ક મધાય છે. (iv) તીવ્ર ક્રોધ, અર્હંકાર, માયા, લેાભ કરવાથી પ્રદેશન માહનીય કમાઁ બધાય છે, અને ચારિત્રમાં વિઘ્ન કરવાથી ચારિત્ર માહનીય કર્મ બંધાય છે. (v) મોટા આરંભ અને પરિગ્રહથી, પંચેન્દ્રિય જીવને વધ કરવાથી, માંસાહાર કરવાથી નરકાસુ અધાય છે. માયા-પ્રપ ચ, છેતરપિડી, કપટથી તિય ચાયુ બધાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy