SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ પૂર્વકના દેષથી રખડતા વિપણે તે મુનિને ખ્યા. તેણે વિચાર્યું કે, અહો! ફરી આને દેખવાને મારે વખત આવ્યો. આણે મને આજ સુધી સુખે જીવવા નથી દીધે, પિતા પાસે મને હલકે ચિતરી પ્રજાને મારી સામે અણગમે કશ છે. અને રાજ્યભ્રષ્ટ પણ મને તેને જ કર્યો છે, માટે આ પાપીને મારી નાખું. એમ વિચારી અર્ધ રાત્રિ સમયે તલવાર લઈ સેન મુનિ ઉપર ઘા કરવા ગયે. પણ ગુણરાગિણી ક્ષેત્ર દેવતાએ કોપાયમાન થઈ તલવાર ઝૂંટવી લીધી અને કહ્યું કે, અરે ૧ વાસી-ચંદન ક૯૫” સમાન આ મહાત્માને ઉપસર્ગ કરે છે ! એમ કહી લાત મારી લેહી વમતે કરી નીચે પાડી નાખે. ત્યાં આવેલા ભીલેએ તે વિષેણુને મારી નાખ્યું. તે વિષેણ તમપ્રભા નામની નરકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળે નારક થ.. સેણુ અણગાર ઉપશમ ભાવને ભાવતાં સંલેખણઅનશન કરી દેહ-પંજરને ત્યાગ કરી નવમા સૈવેયક દેવકમાં ત્રીશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. - વિદ્યાધર કુલીન શ્રી જિનદત્ત આચાર્યના સુશિષ્ય ૧૪૪ ગ્રન્થના કતાં યાકિની મહત્તા સૂનુ આ. શ્રી હરિભદ્રસૂરિએ રચેલ સમરાદિત્ય કેવલિ કથાને સાતમા ભવ સમાપ્ત થયે. ૧ વાંસલાથી શરીર છોલનાર અને બાવન ચંદનથી વિલેપન કરનાર એ બંને ઉપર સમાન દષ્ટિવાળાને “વાસી-ચંદને-ક એવી ઉપમા અપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy