SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 23 ત્યાં નજીકમાં થાણેશ્વર ગામમાં ગુરૂ મહારાજ માસક૯૫ કરવા રોકાયા. ત્યાં તારે એક માસમાં ઘા રુઝાઈ ગયે. તને વૈરાગ્ય આવ્યું. તે આચાર્ય મહારાજ પાસે ચારિત્ર લીધું. જિનમતીને ખબર પડી તે પણ વૈરાગી બની. માતા-પિતાની આજ્ઞા લઈ તેણે પણ દીક્ષા લીધી. નિરતિચાર સંયમ પાળી વેયક દેવલેકમાં તું દેવ થયે. મંગલક નિધાન ઉપર મમતા કરી નિધાનને ઢાંકી ત્યાં જ વાસ કરતે. મરીને નરકે ગયે. ત્યાંથી બાવીસ સાગરોપમનું આયુષ્ય પસાર કરી ચંડાળને ત્યાં કહો થયે. પૂર્વભવના અભ્યાસથી નિધાન પાસે આવ્યો. ત્યાંથી પ્રેરણું કરવા છતાં લેભથી ખસતું જ નથી તેથી કોધી ચંડાળે મારી નાખે. તે ત્યાંજ નિધાનના સ્થળે ઉંદર થયું. ત્યાં ગતભવની એઘ સંજ્ઞાથી તે સ્થાને મમત્વ થયું. કેટલોક સમય ત્યાં પસાર કર્યો. એક સમયે ત્યાં સેમચંડ નામને જુગારી નિધાન પાસે બેઠે. તેની આજુબાજુ એ ઉંદર પ્રદક્ષિણા દેવા લાગે. એટલે જુગારીએ તે ઉંદરને મારી નાખે. ત્યાંથી મરીને તેજ જુગારીની નાક કાન વિનાની દુર્ગિલા નામની ભાર્યાની કુક્ષિમાં ૧૧રૂદ્રચંડ નામે ચેરપણે ઉત્પન્ન થયે. યુવાવસ્થામાં ચોરી કરવા લાગ્યો. એક વખત ચોરી કરતા પકડાયો. રાજા એ શૂળી ઉપર ચડાવ્યો. અશુભ લેશ્યામાં મારીને ૧૨નારક થયો. તે નારકનું આયુષ્ય પૂરું કરી આજ વિજ્યમાં લહમીનિલય નગરમાં સ્ત્રીપણે ૧૩ શ્રીદેવી નામે સમુદત્ત શેઠની શી થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy