SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ –ભગવાન ! આપના વૈરાગ્યનું કારણ જણાવશે? ત્યારે આચાર્યો પિતાનું સવિસ્તૃત જીવન કહી સંભળાવ્યું કે, “હે સૌમ્ય! સ સારનું સ્વરૂપ બહુ વિષમ છે. મારું વૈરાગ્યનું નિમિત્ત જાણવાનું તને કૌતુક હોય તે સાંભળ! આચાર્ય સનકુમારનું ચરિત્ર ચિત્રાંગદ નામે ચાર જ્ઞાની વિદ્યાધર શ્રમણ ભગવંતે મારા અજાણ પણે થયેલા અ૫ કર્મને મહાવિપાક સંભળાવ્યું તેથી મેં તેમની પાસે દીક્ષા લીધી છે. આજ ભરતક્ષેત્રમાં તાંબી નગરીમાં યશવમ રાજાનો નકુમાર નામને પુત્ર હતે. જન્મતાં જ જતિષીઓએ કહ્યું કે, આ કુમાર વિદ્યાધરને અધિપતિ થશે. એક વખત કેટવાળે કેટલાક ગેરેને પકડી વધ કરવા લઈ જતા હતા. અધકડા કરવા જતાં જતાં મેં તેમને જોયા. ચરોએ મને કહ્યું કે, “અમે તમારા શરણે છીએ. અમને બચાવે.” એટલે મેં તેમને છોડાવ્યા. કેટવાળાએ મારા પિતાને ચારે છેડાવ્યાની વાત જણાવી. એટલે, મહારાજાએ કહ્યું કે, કુમારને ખબર ન પડે તે રીતે ચેરને ફાંસી દેવી.” કેટવાળાએ ચારોને મારી નાખ્યા. પરંતુ એ વાતની મને ખબર પડી ગઈ. મને દુઃખ થયું, અને હું નગરમાંથી નીકળી ગયે. હું તામ્રલિપ્તી નગરે ગયે. ત્યાંના રાજા ઈશાનચંદ્ર મારે સત્કાર કર્યો, મને રહેવા ભવન આપ્યું. ત્યાં રાજાની પુત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy