SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ કામી પુરુષ નિર્વાણ માર્ગના શત્રુ, અજ્ઞાનીઓને બહુમાન્ય, વિવેકીઓને નિંદનીય એવી ન કરવા ગ્ય ચેષ્ટા કરે છે. તેથી તેઓ હાસ્યપાત્ર બને છે. ઉન્માદ-ગાંડપણ પ્રાપ્ત કરે છે. લેકમાં નિદાને પાત્ર બને છે. અને અંતે નરકમાં જાય છે. એકાંતે સ્ત્રીના ચિત્તને કેઈ પ્રસન્ન કરી શકતું જ નથી. જે સ્ત્રીને પિતે પ્રસન્ન કરી એમ માને છે, તે જ સ્ત્રીને બીજે કઈ પણ પ્રસન્ન કરતે દેખાય છે. અરે ગમે તે નીચ પણ સ્ત્રીને પ્રસન્ન કરી શકનારે દેખાય છે. માટે વસ્તુતઃ આ સાર વગરની વાત છે. ' વળી ખસના વ્યાધિવાળાને ખણવાથી સુખ લાગે છે, પણ અંતે તે ખણવાથી વેદના-બળતરા ઊભી કરે છે. તેમ કામો ભગવતી વખતે સારાં લાગે પણ ભગવ્યાં પછી અનર્થની પરંપરા ચાલ્યા જ કરે છે. અત્યંત કામ સેવનારાઓને ક્ષય વગેરે ભયંકર રોગ ઉત્પન્ન થતાં પ્રત્યક્ષ દેખાય છે. કામની સાથે સંબંધવાળા છે, જ્યાં સુધી કામને ન છોડે ત્યાં સુધી તેને છેડી શકવા કેઈ સમર્થ થઈ શક્યું નથી. - સમરાદિત્ય કુમારની આ વિચારણા સાંભળી અશોક વગેરે મિત્રે વિસ્મય પામ્યા અને કહ્યું કે, હું કુમાર ! તમે કહ્યું તે સાચું છે, પણ દુનિયાના લક-માર્ગનું સેવન કર્યા વિના પરમ માર્ગના અધિકારી થઈ શકાતું નથી. માટે શરૂમાં હમ તમને લગ્ન કરવા પ્રાર્થના કરીએ છીએ. તમારે મિત્ર ઉપર વાત્સલ્ય રાખી અમારી વાત માનવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy