SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કુલ ચિંતામણીજી કર્મીની પરવશતાથી સસાર ન છૂટે! તે શ્રાવકે એવું જીવન જીવવું જોઈ એ ! કે જેથી કમ'ની પરવશતા એછી થાય! સચમ ધર્મ સ્વીકારવાની અશક્તિ હાય તા શ્રાવકધમ સ્વીકારો.જેથી તક મળતા સાધુપણું સ્વીકારી સિદ્ધિપદ પામી શકાય. કમળ કાઢવમાં ઉત્પન્ન થાય. પાણીથી વધે છતાં, ખનેથી અલગ રહે તેમ શ્રાવક કમ થી જન્મે, ભાગથી વધે છતાં ખનેથી અલગ રહે! કમળની જેમ નિર્મળ જીવન જીવવા માટે, વંદિતાસૂત્રમાં બતાવ્યા પ્રમાણે અપ્પા હિ હેાઈ બધા' અર્થાત્ પાપ કરવા છતાં અલ્પ બંધ થાય તે માટે તથા શ્રદ્ધા, વિવેક, ક્રિયાના સમન્વયપૂર્ણાંક ‘લેવા જેવુ' સયમ' અને છોડવા જેવા સંસાર’ એ ભાવના પ્રગટાવવા માટે ‘સયમ કબહી મીલે’નુ ટન કરવા માટે બાર તેની કથાએ વાંચા 6 વહેલા તે પહેલા પ્રગટ થાય છે શ્રાવકના ખાર ત્રતાની (સમ્યકત્વ સહિત ) તેર કથા-વાર્તાઓ ખુશ ખમર કીર્તિ પ્રકાશન સંસ્થા પ્રગટ કરે છે. સભ્ય થનારને છપાઈ ગયેલા, છપાતા અને હવે પાનારા બધાય ગ્રન્થા શીલક હશે તે ઘેર ખેડા મળશે. પૂછાવા— કીર્તિ પ્રકાશનના માનદ્ કાર્ય કરા સુરત – મુંબઈ-અમદાવાદ-નવસારી અને નંદરબાર. ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy