SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કરનાર, સ્થિર સ્વભાવવાળ, ગુણને જાણનાર હોય છે. હું તે સ્ત્રી જાત હોવાથી ન કરવાનું કર્યું પણ તમે પુરૂષ જાત છતાં મારું હૃદય પારખ્યા વિના તમે પ્રવજ્યા કેમ સ્વીકારી ! હવે અહીં આવી મને અવશ્ય દર્શન આપવાં. તમારે માટે રત્નકંબલ મોકલી છે, તે આપ અવશ્ય સ્વીકારશે.” ગુરૂ મહારાજે કુમારના બહુમાનથી રત્નકંબલ સ્વીકારી. અને કહ્યું કે, કેઈ અંતરાય નહીં આવે તે ભણતું શ્રુતજ્ઞાન સમાપ્ત થયા પછી કુમારમુનિને મોકલીશ. સોમદેવ પાછે ગયે. કોઈ સમયે વિહાર કરતાં સાંભળ્યું કે “બ્રહ્મદર મૃત્યુ પામ્યા.” એથી ગુરૂ મહારાજે શિખિકુમારને કેટલાક સાધુપરિવાર સાથે કૌશાંબી નગરી તરફ વિહાર કરાવ્યું. વિહાર કરતાં તે નગરીમાં મેધવન નામના ઉદ્યાનમાં મુકામ કર્યો. લોકોને ખબર પડી કે શિખિકુમાર સાધુ પધાર્યા છે. રાજા તથા નગરજને આવ્યા. શિખિકુમાર મુનિએ આક્ષેપણું-ધર્મ પ્રત્યે આકર્ષણ કરનારી ધમ કથા સંભળાવી. બીજે દિવસે માતા પાસે ગયે. બ્રહ્મદત્તના મરણથી ક્ષીણ કાંતિ વૈભવવાળી માતાને દેખી. કુમારે માતાને ઓળખી જ નહિ. પરંતુ માતાએ તે તેને ઓળખી લીધે. માયા કરતી માતાએ અથુજળ-પૂર્ણ નયને પિક મૂકી રુદન શરૂ કર્યું. શિખિકુમારે આશ્વાસન આપ્યું. હે માતાજી!” આ સંસારવાસ આવે જ છે. સંગ ત્યાં વિગ લખાવે છે. માટે વિવેકી આત્માઓએ ધર્મ સેવ જોઈએ. હવે મેહ શેક ત્યાગ કરી ધર્માચરણ કરો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy