SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ (૩) ઉત્તમ-મિત્ર–તે ધમ-જે આ ભવ પરભવ એકાંતે વાત્સલ્યવાળો હોય છે. આ પ્રમાણે વિષયસુખે સ્વભાવે અસાર છે, પરમાર્થમાં મૂઝાવનાર છે, ફળ ભેગવતી વખતે ભયંકર વેદના આપનાર છે, તેમ જાણીને મનુષ્યભવ મેળવીને અચિંત્ય-ચિન્તામણિ રત્ન સમાન, મોક્ષ સાધી આપનાર, વીતરાગ પ્રભુએ ફરમાવેલ, સપુરુષોએ આરાધેલ ઉત્તમ મિત્ર રુપ ધર્મમાં તમે અનુરાગી બને. મિત્રોને પ્રતિબંધ-આ સાંભળતા ભવિતવ્યતાના ગે, કુમારના સહવાસથી મિત્રોની એહવાસના નષ્ટ થઈ. અને સમ્યકત્વના પરિણામ ઉત્પન્ન થયા. ત્રણે મિત્રોએ પરસ્પર એક વિચારના થઈ સમરાદિત્યકુમારને પૂછ્યું કે, હવે અમારે શું કરવું! તે આદેશ ક. કુમારે કહ્યું, વિષય-રાગને ત્યાગ કરે. ભવનું સ્વરૂપ ચતવવું. ખરાબ સંબત છેડવી. સાધુઓની સેવા કરવી. યથાશક્તિ દાન-શીલ-તપ અને ભાવથી આત્માને ભાવિત બનાવો. મિત્રોએ કુમારની વાત રાજી થઈને સ્વીકારી. પરિણામે યથાશક્તિ ધર્મના અનુષ્ઠાન ત્રણે મિત્રે કરવા લાગ્યા. વસંત-ઉત્સવમાં કુમારને જવાને રાજાને આદેશ એકદા વંસત સમયે ઉદ્યાનમાં ઉત્સવ જેવા આમંત્રણ આપવા નગરનું મહાજન સજા પાસે આવ્યું. રાજાએ વિચાર્યું, કુમારને વૈરાગ્ય રૂ આજે શૃંગારરસને અનુભવ થવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy