SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પર બચી ગયેલા ધનનું ચિંતન ધનકુમાર સમુદ્રમાં પડતા ભાગ્ય યેગે પાટિયું મળ્યું. સાત રાત્રિ ખારા પાણીથી જેને વ્યાધિ ચાલ્યા ગયે તે તે કિનારે પહોંચી ગયે. અહે સ્ત્રી-વર્ગની માયા અને નિર્દયતા, અહે ન કલ્પી શકાય તે મારા પ્રત્યે વેરભાવ. આ તે નરકની નિસરણ છે માટે એની ચિંતા શા માટે કરવી! એમ વિચારી ધનકુમારે દેશ તરફ પ્રયાણ કર્યું. જુગારી મહેશ્વરદત્તનો પ્રત્યુપકાર જુગારીઓથી છેડાવીને શિખામણ આપીને ધનકુમારે જેના ઉપર ઉપકાર કર્યો હતે. અને જેણે કાપાલિક-વત ગ્રહણ કર્યું હતું. તે મહેશ્વરદત્ત ગારૂડિક મંત્રને સિદ્ધ કરી. સમુદ્રકાંઠે રહેતે હતે, યોગીએ ધનને ઓળખે. તેણે કહ્યું, તમે અહીં ક્યાંથી ! અને આવી અવસ્થા કેમ! “ઘરનું દુશ્ચરિત્ર બીજા પાસે પ્રગટ ન કરવું.' એમ વિચારી સમુદ્રમાં વહાણ ભાંગી જવાથી આ અવસ્થા થઈ છે. એમ જણાવ્યું. કાપાલિકે કહ્યું વિષમ ઝેરને ઉતારનાર પાઠમાત્ર-સિદ્ધ ગારૂડ મંત્ર ગુરૂએ આપેલ તમે સ્વીકાર કરે. ધને વિચાર્યું “હું નહીં ગ્રહણ કરીશ, તે આને મેટી પીડા થશે. એમ સમજી ધને તે ગ્રહણ કર્યો. મહેશ્વરે બતાવેલ માગે તે દેશ તરફ ચાલ્ય. ગારૂડ મંત્રનો સદુપયોગ - રસ્તામાં શ્રાવસ્તી નગરમાં રાજાના સુમંગલ નામના પુત્રને સર્પ કરડ્યો. રાજાએ ઘેષણ કરવી. ધનકુમારે કુમારનું ઝેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy