SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ બધાએ કરેલ સંયમ સ્વીકાર :- રાજાએ વિચાર્યું કે હું ખરેખર ધન્ય છું કે મને આવા ગુરુ મહારાજનાં દર્શન થયાં. હવે તે ભગવંતની આજ્ઞા પ્રમાણેજ વતીશ. એમ ચિંતવી પૂછ્યું કે, “હે ભગવંત! હું શ્રમણ પણ માટે યોગ્ય છું કે કેમ?” ભગવંતે કહ્યું, “રાજન એ માટે તારા કરતા ચડિયાતે બીજે કોણ હોઈ શકે?” રાજાએ સેવકને એકલી મતિસાગર મંત્રીને બેલાવી કહ્યું કે અભયરુચિકુમારને રાજ્યાભિષેક કરાવે. હું તે શ્રમણપણું સ્વીકારીશ. આ વૃત્તાંત અંતઃપુરમાં રાણીઓના સાંભળવામાં આવ્યો. એટલે પિતાનાં કામે પડતાં મૂકીને રડારોળ કરી મૂકી. સર્વ અંત:પુર વગેરે ત્યાં આવી મુનિ પાસે બેઠું. મુનિએ કહેલ સર્વ હકીકત રાજાએ બધાને જણાવી. હમારી બંનેની પૂર્વભવેની હકીકત સાંભળી અને બંનેને જાતિસ્મરણ થયું. અમે ભૂમિ ઉપર ગબડી પડ્યાં. રાજપત્નીએ રૂદન કરવા લાગી, અને માતા પણ મૂચ્છ પામી. ડીવારે સૌ ભાનમાં આવ્યા. અમે બંનેએ પણ દીક્ષાની માંગણી કરી. રાજા સંમત થયા. વિજયવર્મા નામના પિતાના ભાણેજને રાજ્ય આપી અષ્ટાદ્ધિકા-મહોત્સવ કરાવી અમારી બંનેની સાથે ગુણધર રાજાએ પણ દીક્ષા લીધી. નયનાવલીને અસાધ્ય કર્મ-વ્યાધિ મેં મુનિવરને વિનંતિ કરી કે, હે ભગવંત કૃપા કરી નયનાવલીને પણ ધર્મ પમાડે! ભગવંતે કહ્યું, હવે તે ધર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy