SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય.... મુંબઈ નગરમાં સગી મૂનિજ તરીકે ઉગ્ર કઠિન વિહાર કરી સૌ પ્રથમ દીક્ષાઓ, ઉપધા. પ્રતિહા, તપયાદિ વિવિધ અદભુત શાસન પ્રભાવના કરાવનાર જગ-પૂજ્ય બાળ બ્રહ્મચારી વચનસિદ્ધિ, નિસ્પૃહતાદિ. ગુણ ગણાલંકૃત ૧૦૦૮ શ્રી મોહનલાલજી (મેહન મુનીશ્વરજી ) મહારાજના ચતુર્થ પધર ઉગ્રવિહારી શાસ્ત્ર વિશારદ પૂ. આ. શ્રી નિપુણપ્રભસૂરીશ્વરજી મ નાં વિનેય આ. ચિદાનંદસૂરીજીના ૨૦૦ નાં મહાવીર સોસાયટીનાં માસામાં ચાર પ્રકરણ ત્રણ ભાગનું પુસ્તક છપાવવાનું નકકી થયું. ૨૦૪૧ ને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજી મધુમતીનું ચોમાસુ નક્કી થતાં એ જ ગ્રન્થ “આહત તવ દર્શન નામે શ્રી કાંતિલાલ જે. શાહ (અમરોલી ) તથા અતિથિ શ્રી ચંદનમલજી એકવાડ ( નંદરબાર-પ્રમુખ ) ની હાજરીમાં ઉદ્ઘાટન થયું. ચાતુર્માસ વ્યાખ્યાનમાં સમરાઈચ કહા તથા શ્રાદ્ધપ્રતિક્રમણ વંચાયું. તે દરમ્યાન કીર્તિ પ્રકાશનનાં માનદ્ કાર્યકર્તા શ્રી મહેન્દ્રભાઈ જસરાજનાં સહકારથી એ બંને ગ્રંથો છપાવવાનું નક્કી થયું. - તેમાંથી આ સમરાદિત્ય કેવલી લઘુ કથા રૂપે તૈયાર થયું છે. આ પ્રકાશનમાં મહાવીર સોસાયટી તથા મધુમતીના આરાધક ભાઈ-બહેનોએ સહકાર આપ્યો છે ઉપરાંત શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મધમતીની પેઢીનાં પ્રમુખ શ્રી મનુભાઈ ટી. મહેતા તથા ટ્રસ્ટી મંડળ તરફથી શ્રી ગમનભાઈ સી. ઝવેરી તરફથી સારી મેટી રકમ આપવાને ઠરાવ થયે છે, જે મલતાં વંદિત્તા સૂત્રની બાર વ્રતની કથાઓ, ચંદ રાજાનું ચરિત્ર તથા જૈન મહાભારત પાંડવ ચરિત્ર આદિ છપાશે. આત્માને પરમાત્મા બનાવનાર વૈરાગ્ય આ ગ્રંથમાં ઠાંસી ઠાંસીને ભર્યો છે. ઉપરાંત આરાધક-વિરાધક, સજજન-દુર્જનની કરણમાંથી સાંસારિક, વ્યાવહારિકા પારમાર્થિક વિવિધ બોધ મળે છે. સૌ કોઈ પાપભીર બની વિરાધનાથી બચે એ અભિલાષા. – શ્રી નંદરબાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકસંઘના ટ્રસ્ટી ગણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy