SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ - બીજા કેટની અંદર સર્વે જાતિવરવાલા તિર્થ સર્ષનેળિયે, મૃગ-સિહ, ઉંદર-બિલાડા વગેરે નિર્ભયતાથી બેઠા. ત્રીજા કેટમાં દેનાં વાહને સ્થાપન કર્યા. સમવસરણમાં રાણીના સમાચાર એટલામાં મારા એક કલ્યાણમિત્રે વધામણી આપી કે મેં ત્યાં આપની રાણીને પણ દેખ્યાં છે. એટલે હું જલદી હાથી ઉપર બેસીને સમવસરણ તરફ ચાલે. સમવસરણ પાસે આવી પરિવાર સહિત ઉત્તર દ્વારથી મેં પ્રવેશ કર્યો. શ્રી તીર્થકર પરમાત્માનાં દર્શન થતાં જ હર્ષપૂર્વક સ્તુતિ કરીને ગણધરમુનિઓને નમસ્કાર કરી ત્યાં હું એગ્ય સ્થાને બેઠે. શ્રી તીર્થ કર પ્રભુએ બતાવેલ ધર્મ માર્ગ પ્રભુએ ભવસમુદ્રમાં નાવ સમાન ધમની અગત્યતા જણાવી તેની સાચી ઓળખાણ કરાવી. આ જીવ આદિ અને અંત વગરને છે. તેમજ પ્રવાહથી અનાદિના કર્મના સંયોગવાળે છે. પાપથી આ જીવ દુઃખી થાય છે, અને ફરી ધર્મ કરવાથી આ જીવ સુખી પણ થાય છે. 1 શ્રતધામથી ચારિત્રધમ નક્કી થાય છે, તે કલ-છેદ અને તાપ એ ત્રણ પ્રકારથી સુવર્ણ પરીક્ષાની જેમ શુદ્ધ થમ જાણી શકાય છે. | (i) કષ-પ્રાણિવધ, જીવ-હિંસા વગેરે પાપને જે ધર્મમાં નિષેધ હેય, અને ધ્યાનભક્તિ, તપસ્યા, શાઓનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy