SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય.... જૈન સાહિત્ય દ્રવ્યાનુગ, ગણિતાનુગ, ચકરણુંનુગ અને કથાનુગમાં વહેંચાયેલું છે. તેમાં બાલજીને ધર્મના માર્ગે ચઢાવવા કથાનુયોગ વધુ ઉપાગી છે. કથા ચાર પ્રકારની અર્થકથા, કામકથા, ધર્મકથા અને સંકીર્ણ તેમાં અર્થકથા-કામકથાદિ કથાઓ આ ભવ અને પરભવમાં દુઃખ વધારનારી અને આત્માને ભાવ શત્રુ સમાન વિષયોમાં મૂંઝવનારી અને વિડંબના કરનારી છે. નજીકના કાળમાં સિદ્ધિ ગતિની પ્રાપ્તિ કરનારા ઉત્તમ સાત્વિક પુષે બધી કથાઓમાં ઉત્તમ ધર્મકથાઓ જ સાંભળવા તૈયાર થાય છે. ધર્મ ક્યાથી નમ્રતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સંતોષ અને બ્રહ્મચર્ય આદિ ગુણો પ્રાપ્ત થાય છે. - ધર્મ કરવાથી જીવો મનુષ્ય લેકના અને દેવલોકનાં કાચાં સુખે પ્રાપ્ત કરે છે. હાલ આ સમસ્ત લોકમાં જે કંઈ મનહર ઉત્તમ સુખે દેખાય છે તે સર્વ ધર્મનું જ ફળ છે. ધર્મ કથા સાંભળ્યા પછી જીવનમાં ઉતારવા જેવી ચાર વસ્તુઓ છે. ૧. સાંભળવા જેવું હોય તે જ સાંભળવું. ૨. જેના ગુણ ગાવા જેવા હેય તેના જ ગુણ ગાવા. ૩. જે છેડવા જેવું હોય તે છોડી જ દેવું. ૮. આચરવા યોગ્ય હોય તે જ આચરવું. આ ચાર વસ્તુઓને અમલ કરવાથી સર્વ કલેશ અને દુઃખ નાશ થાય છે, અને મુક્તિ મળે છે એ ચાર વસ્તુઓને અમલમાં મૂકવા નીચેની ચાર હિત-શિક્ષા અમલમાં મૂકવા જેવી છે. ૧ સર્વર વચન જ સાંભળવા જેવું વિશ્વસનીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy