Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
XXXXXXXXXXXXXXEN
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ગ્રંથમાળા-ગ્રંત્યાંકારા
કર્મયોગ-કર્ણિકાઓ
ખીજો ભાગ
( કર્ણિકા—૧૫૧થી ૨૫૯ )
રચયિતા-લેખક-યાગનિષ્ઠ જૈનાચાય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી
પ્રાચક-મત્રી
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મહેળ ૩૪૭–કાલબાદેવી રાડ, મુબઈ ન–ર
. ૨૦૧૯
આવૃત્તિ પહેલી
ફિ’મત રૂા. ૧=૦૦
AXXXXXXXXXXXXXX
For Private And Personal Use Only
સને ૧૯૬૩
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
CHAZEXE
www.kobatirth.org
X X
શ્રીમદ બુદ્ધિસાગરસુરીશ્વરજી ગ્રંથમાળા-ગ્રન્થાંક ૧૨૩
X X X X X X X X X X X X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મયોગ-કર્ણિકાઓ
બીજો ભાગ
( કર્ણિકા ૧૫૧ થી ૨૫૯ )
રચિયતા-લેખ–યાગનિષ્ઠ જૈનાચા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી
સ. ૨૦૧૯
પ્રકાશક-મત્રીએ
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ ૩૪૭–કાલબાદેવી રોડ, સુબઈ ન–ર
આવૃત્તિ પડેલી
કિંમત રૂા. ૧=૦૦
For Private And Personal Use Only
સને ૧૯૬૩
X X X X XXXXXXXXXXXX
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મંડળે પ્રગટ કરેલ ૧૨૧ પુસ્ત અવશ્ય વસાવી ગૃહ-પુસ્તકાલય બનાવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભ્યા બની ભેટ મળતાં ગ્રન્થાના અવશ્ય લાસ લ્યે.
**
*
‘બુદ્ધિપ્રભા’
ખ‘ભાતથી પ્રગટ થતા માસીકના ગ્રાહક અવશ્ય થવું.
પાંચ વર્ષના રૂા. ૧૧ છે અને વાર્ષિક
શ. શા છે.
For Private And Personal Use Only
*
*
આ ગ્રન્થ વાંચતાં, શબ્દા-ટાઇપ વગેરેની ભુલ જણાય તે સુધારી વાંચવા વિનંતિ છે.
*
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિષ્ઠ આ૦ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી
વદન હૈ। વિલયોગી-દિવ્ય વિભૂતિને
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિવેદન
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રગટ થતી અન્યમાળાના આ ૧૨૧મે ગ્રન્થ છે-ધારવા કરતાં ચેડે વધુ વિલંબ થયું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરે ક યાગનાં મેઢા ગ્રન્થ લખેલ; જે મન્થની બે આવૃત્તિ પ્રગટ થઇ છે. બીજી આવૃત્તિ મોટા ફુદના ૮૦૦ પૃષ્ટની છે, પણુ અતિ ઉપયેાગી લખાણ હોવાથી મનન કરવા યાગ્ય અને સમયે સમયે હાયક થાય તેવા વિયારાના કર્ણિકારૂપે નાન પ્રન્થ બહાર પાડવાની સૂચન થતાં ૧૨૫ પૃષ્ટને આ ગ્રન્થના બીજે ભાગ બહાર પાડવામાં આવે છે.
કણિકા નં. ૧ થી ૧૫૦ના પહેલે ગ્રન્થ આપે વાંચ્યા હશે તેની બાકીની કણિકા ૧૫૧ થી ૨૪૯ આ બીજા ભાગમાં આપ– વામાં આવેલ છે. દરેક કર્ણિકા મુળ ગ્રન્યમાંથી જ લેવામાં આવેલ છે.
મુનિવર્યા અને ગૃહસ્થાને ક યાગ-કન્યતા વિષે આ પ્રત્યમાં ધણું જાણવા મળે તેમ છે અને આદરવાનુ થાય તેમ છે. કયેાગી થઇ ગયેલા અનેક મહાન પુરુષોના આ ગ્રન્થમાંથી ઇતિહાસ પ્રાપ્ત થવા સાથે તેમના પુસ્વાર્થ માટે વધુ પ્રકાગ્ર પડવા ઉપરાંત-ખરા સકલ્પ બળવડે થાડા ભવમાં જ મુક્તિપદને પામી શકાય છે તેમ અનેક દૃષ્ટાંતાથી વિચારાયેાગ્ય અને સમજવાયાગ આ ગ્રન્થ આલંબન રૂપ થરો તેમ માનીએ છીએ.
૩૪૭, કાલબાદેવી રાડ; સ. ૨૦૧૯ના જેઠ વદી ઢ સામવાર તા. ૧૦-૬-૬૩
અન્યની કિંમત અને તેટલી ઓછી રાખવા છતાં વધુ વાંચન અને પ્રચાર થાય તે હેતુથી પ્રભાવના આદિ માટે વધુ નકલે લેનારને ૨૦ થી ૨૫ ટકે એછે આપવામાં આવશે તે માટે વધુ લાભ લેવા વિનંતી છે.
લી મત્રી
શ્રી અ. જ્ઞા, પ્ર. મંડળ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦.
૦
૦
૦
૦
૦
છે ? 1 1 1 ° ° ° ? ? ?
૦
૦
૦
મંડળ તરફથી પ્રગટ થયેલ ૧૨૩ ગ્રન્થોમાં હવે નીચેને
ગ્રન્થા છે બીજા સીલક નથી. ૯ પરમાત્મતિ (ખાવૃત્તિ રજી)
૦-૧૨-૦ ૧૭ તત્વજ્ઞાન-દીપિકા (અ. ૨)
૨–૧૦-૦ ૧૮ ગહું લી–સંગ્રહ ભા. ૧ (આ. ૨) ૦૨૩ યુગદીપક (આ. ૨)
૩- ૦–૦ ૨૪ જેન તિહાસિક રાસમાળા ૦૨૫ આનંદઘનપદ સંગ્રહ ભાવાર્થ (આ. ૩) ૧૨ - -- ૦૨૬ અધ્યામશાંતિ (આ. ૪)
૦ -૧૨-૦ ૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ૩૫ પદ્રવ્યવિચાર (આવૃત્તિ ૩) ૩૬ વિજાપુર વૃત્તાંત હાનું ૦૪. સંઘપ્રગતિ (આ. રજી)
૧- ૦-૦ ૪૫ જેનોપનિષદ્દ
– ૨-૦ ૪૯ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૧ (આ. ૨) ૪૯ શ્રીમદ્દ દેવચંદ્ર ભા, ૧ના ચાર કટકા
જુદા પાકા બાંધેલા. ૧ દેવચંદ્ર વીસી રૂા. ૦૧, ૨-નયસાર રૂા. ૧, ૩-કર્મગ્રંથ રૂા. બાદ,
૪-વિચાર રત્નસાર રૂા. ૧ ૦૫૦ કમાગ (આ ૨)
૨૨-૮-૦ પર ભારતસહકાર શિક્ષણ કાવ્ય
૦-૧૦-૦ ૦૫૩ શ્રીમદ દેવચંદ્ર ભા. ૨ (આ, ૨)
૨– ૮-૦ ૫૪ મહેલી સંગ્રહ ભા. ૨ (આ. ૨)
૦-- ૬-૦ ૧૮,૫૪ ગહુંલી સંગ્રહ ભા ૧-૨ ભેગા પાકા બાંધેલા. ૮-૧૨-૦ ૫૬ ગુરુગીત ગલી-સંગ્રહ
૦-૧ર-૦ ૫૭-૫૮ આગમસાર અને અધ્યાત્મગીતા (આ. ૨) ૦- ૬ -
૦
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦ પૂજા સંગ્રહ ભા. ૧ લે
૧- - ૪૬૧ ભજનપદ સંગ્રહ મામ ૯
૧- ૮ -૦ ૪૬૨ ભજન પદ સંગ્રહ ભાગ ૧૦
૧- ૦ -૦ ૪૬૩ પત્રસદુપદેશ ભાગ ૨
– ૮ – ૬૪ ધાતુપ્રતિમા લેખસંગ્રેસ ભા. ૨
૧૦ ૦ -૦ ૬પ જેનષ્ટિએ ઈશાવાસ્યોપનિષદ ભાવાર્થ-વિવેચન ૬૬ પૂજાસંગ્રહ ભાગ ૧-૨ ૬૮ શ્રીમદ્દ દેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર ૮૬૯-૭૨ શુદ્ધોપગ વિ. સંસ્કૃત ગ્રંથ ૪
૦-૧૨-૦ ૭૩–૭૭ સંઘકર્તવ્ય વિ. સંસ્કૃત ગ્રંથ પ
૦-૧ર-૦ ૭૮ લાલા લજપતરાય અને જેનધર્મ
૦- ૪ - ૭૮ ચિતામણિ
– ૪ -૦ ૮૦–૮૧ જનધર્મ અને ખ્રીસ્તી ધર્મનો મુકાબલો તથા જેન બ્રીસ્તી સંવાદ
૧- ૯ ---૦ ૦ ૮૪ આ તપ્રકાશ (આ. ૨ )
૦. ૧૪૦ ૦ ૮૫ સાંવત્સરિક ક્ષમાપના (આ. ૩)
- ૮ -૦ ૦ ૯૦ આત્મપ્રકાશ (ત્રીજી આવૃત્તિ)
૫-૦૦ ૯૧ કવિનાશક ગ્રંથ
– ૧-૦ ૯૨ તવ વિચાર
૦- ૬ -૦ + ૯૩-૯૮ આત્મગીતા વિ, સંસ્કૃત ગ્રંથ ૫
૯૯ શ્રી યશોવિજયજી નિબંધ +૧૦૦ ભજનપદ સંગ્રહ માગ, ફૂલ
- ૨ - ૦૧૦૧ ભજનપદ સ. ભાગ ૧, ૨ ( આ. ૪ થી ) ૨- ૮ - ૧૦૨ ગુજરાત બૃહદ્ વિજાપુર વૃત્તાંત
૧- ૪ - +૧૦૩-૪ શ્રીમદ્દ દેવચંદ્રજીનું વિસ્તૃત જીવન ચરિત્ર તથા દેવવિલાસ
૦-૧૨ -૦
- ૩ -
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧-
૮
- ૦
.
૦
૦
૦
૪
+૧૦૫ મુદ્રિતજૈન છે. ગ્રન્થગાઈડ +૧૦૬ કાવલિ સુબોધ ૧૦૭ સ્તવનસંગ્રહ (દેવવંદન સહિત)
૦–૧૦ – ૧૦૮ પત્ર સદુપદેશભાગ ૩ +૧૦૯ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર સ્મારક ગ્રંથ ૦-૧૨–૦ ૧૧૦ પ્રેમગીતા સંસ્કૃત ૦ ૧૧૧ ચોગનિષ્ઠ આચાર્ય–શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિજીનું
વિસ્તૃત જીવનચરિત્ર ૧૧૨ અધ્યાત્મસાર
– ૧૨ –૦ ૧૦૩ આંતર જયોતિ ભા. ૧
;-c-o ૧૧૦૪ અ , ભા. ૨ ૦૧૧૫ જ્ઞાનામૃત-ભજનાવલી • ગવિદ્યા --૧૧૬ આધ્યાત્મગીતા-અનુવાદ +૧૧૭ સ્નાત્ર પૂજા-મંગલ પૂજા
૦-૪-૦ +૧૧૮ ઘંટાકર્ણ મહાવીરદેવ +૧૧૯ કર્મવેગ કર્ણિકા ભા. ૧ લે
૧- ૮ -૦ ૧૨૦ સેવાનુભવ ચિંતન
૨-૦ -૦ ૧૨૧ કાગ કણિકા દ્વિતિય ભાગ
૦ આ નિશાનીવાલા નવા ૧૫ ગ્રન્થો સભ્યને ભેટ અપાયા છે. + આ નિશાનીવાલા ૧૧ જુના ગ્રન્થ ભેટ અપાયા છે.
શું પાપ “બુદ્ધિપ્રભા”ના ગ્રાહક બન્યા ? જે ન બન્યા હોય તે
આજે જ ગ્રાહક–સભ્ય તરીકે નામ નંધાવો. બુદ્ધિપ્રભા” એટલે શ્રી ૧૦૮ શ્રી પ્રખ્યપ્રણેતા યોગવિજેતા
૦
૦
૦
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાન વિભૂતિ અધ્યાત્મજ્ઞાનદિવાકર શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની વિચારધારા વહેતું કરતું સામાયિક.
“બુદ્ધિપ્રભા” એટલે સરળ અને સુબેધ ભાષામાં જૈનધર્મની ફીલસુફી સમજાવતું માસિક,
દિપભાગ એટલે યુમબળ સાથે દેડતું વાંચન
એ ગંભીર તત્વજ્ઞાન પીરસે છે, એ સમાજ-ધર્મ–સેવા વિના સવાલે તટસ્થ ચર્ચા કરે છે. એ દર અ કે સાહિત્ય રેચક વાર્તાઓ વંચાવે છે, અને નવીન શૈલીથી ભાષાની ઝમક રજુ કરતી ચિંતન કણિકાઓ તેમાં આવે છે. એ જતિધરોનાં સંક્ષિપ્તમાં જીવન આલેખી અંજલિઓ થઈ છે, શાસનના સમાચાર એ તમને જણાવે છે, અને વસમાં ત્રણ ત્રણ વિશેષાંક આપે છે,
માત્ર એકજ વરસમાં એણે અઢી હજાર ઘરોનું ઉદ્ધાટન કરવા સાથે પોતાનું સ્થાન જમાવ્યું છે અને કુટુંબીઓના અંતરમાં પ્રકાશ પાથર્યો છે.
“બુદ્ધિપ્રભા” એટલે જ્ઞાનની ગંગા,
બુદ્ધિપ્રભા' એટલે જીવનનૈયાને આવકીનારે બતાવતી દીવાદાંડી. આ બધુંય છતાં “લવાજમ” તેમજ “જાહેરખબરના ચાર્જ જ્ઞાનપ્રચારના હેતુથી ઘણું જ ઓછી રાખવામાં આવ્યા છે.
પાંચ વર્ષના ગ્રાહક સભ્યના રૂા. ૧૧) ત્રણ વર્ષના ગ્રાહક સભ્યના રૂા. ૭) બે વર્ષના ગ્રાહક સજ્યના રૂા. ૫) એક વર્ષના ગ્રાહક સભ્યના માત્ર અઢી રૂપીઆ.
વધુ વિગત માટે મળો:શ્રી તંત્રએ “બુદ્ધિપ્રભા” કાર્યાલય, છે. દાદાસાહેબની પોળ, ખંભાત,
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાનને અખૂટ ખજાનો આપશ્રી “અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ”મુંબઇના સભાસદ બન્યા?
જે આપ ન બન્યા હોય તો આજેજ સભાસદ બની જાવ અને તેનો અમૂલ્ય લાભ મેળવે.
આ મંડળ પેટન-લાઈફ મેમ્બર આદિ સભા સંદેને કીંમતી એવા ગળે ભેટ આપે છે. અત્યાર સુધી પચ્ચીસ એવા રૂ.૫ના ગ્ર ભેટ અપાઈ ચૂકયા છે. જેના પાનની સંખ્યા લગભગ નવ હજારની થવા જાય છે, અને હજી પણ ભેટ આપવાનું ચાલુજ છે, તો આજે જ આપ સભાસદ બની આ અમૂલ્ય તકનો લાભ ઉઠાવો.
- સહાયક સભ્ય થવાના પ્રકારે– રૂા. ૨૦૦૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ તથા
સંસ્થાઓ પ્રથમ વર્ગના પિન ગણાશે. રૂ. ૧૦૦૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ તથા
સંસ્થાએ બીજા વર્ગના પેટન ગણાશે. રૂ. ૫૦૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ તથા
સંસ્થાએ ત્રીજા વર્ગના પેટ્રન ગણશે રૂ. ૨૫૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યકિતએ લાઇફ
મેમર ગણશે, સગવડતાએ ખૂટતી રકમ આપવાથી ઉપરના વર્ગના સભ્ય બની શકાશે. લખો : મંત્રીઓ-અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ,
ઠે. શ્રી મંગળદાસ એડ કુ. ઘડીયાળી
૩૪૭, મલબાવી રેડ, મુંબઈ નં. ૨ તા. ક-મંડળ તરફથી તમામ પ્રગટ થતા નવા ગ્રન્થ પ્રથમ: .
તથા બીજા વર્ગના પેટ્રનને બે બે નકલો તથા ત્રીજા વર્ગના પટ્ટન તથા લાઇફ મેમ્બરોને એક એક નકલ ભેટ આપવામાં આવે છે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योगनिष्ठ अध्यात्मप्रेमी श्रीमद्बुद्धिसागरजीसूरीश्वरसद्गुरुभ्यो नमः।
કર્મયોગ-કર્ણિકાઓ
[ ભાગ બીજે]
૧૫૧ ઉપગ્રહને આદર કર પૃ. ૪૨૩૨૪ મનુષ્ય પિતાનાં મન, વચન અને કાયાના રોગથી અન્ય છ પર ઉપગ્રહ કરી શકે છે. વનસ્પતિને જલ વગેરેને ઉપગ્રહ છે. કીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિંદ્રિય જીવોને પૃથ્વી આદિને ઉપગ્રહ સિદ્ધ થાય છે. આ દુનિયામાં સર્વ જી પરસ્પર ઉપગ્રહરૂપ શૃંખલાથી બંધાયેલા છે. તે ઉપગ્રહરૂપ શૃંખલાની બહિર સિદ્ધો વિના અન્ય જ નથી. આ દુનિયામાં પરસ્પર ઉપગ્રહનાં સાધનેને ઉપગ કરવા સવજીને પિતાના કર્માધિકાર પ્રમાણે હક્ક છે, તે હકકને ત્યાગ કરીને જેઓ ધન-ધાન્ય–જલાકિને સ્વામિત્વ હક્ક સંરક્ષીને અને ઉપગ્રહ લેવામાં વિનભૂત બને છે અને વિશ્વમાં અવ્યવસ્થા અશાન્તિ પાપા દિના કર્તા બને છે, તેને સ્વયં તેઓ યદિ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨]
કમાગ ખ્યાલ કરશે તે આપોઆપ અવધી શકશે અને પિતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરીને પરસ્પરોપગ્રહત્વના આરાધક બની શકશે.
આપણુ પાસે જે કંઈ છે તે પરસ્પરના ઉપકાર માટે છે એવું લક્ષ્યમાં રાખીને પ્રત્યેક મનુષ્ય ઉપકાર-ગુણ ખીલવવા પ્રયત્ન કરવો જોઈએ; આપણને જે કંઈ મળ્યું છે તે અના ઉપકારાર્થે છે. અન્યોની પાસેથી જે કઈ ગ્રહણ કરવાનું છે તે પેટ પર પોટલ બાંધવા જેવું કરવાને માટે નથી. આખી દુનિયાને તેમાં ભાગ છે અને અન્ય જીના ઉપગ્રહાથે વસંચિત કરેલી તન મન ધનાદિક શકિત છે-એવું વિચારીને સ્વાધિકારે ઉપમહત્વને આદરવું જોઈએ.
૧૫ર ઉપગ્રહને આદર કરો 9 ૪૨૪/૪૨૫
પરસ્પર ઉપગ્રેડની આપલેમાં સંપૂર્ણ વિશ્વ સમાઈ જાય છે. પરસ્પરેપગ્રહત્વ એ સ્વભાવે પરિણામ પામતું સાર્વજનિક સૂત્ર છે. જે જે તીથ કરે અને સિદ્ધો થયા છે તેઓએ પણ આત્માની પરમાત્મતા કરવા ઉપગ્રહત્વને સ્વીકાર્યું હતું અને તેઓ સિદ્ધાવસ્થા પૂર્વે દુનિયાને સર્વોત્તમવિધિપૂર્વક ઉપગ્રહત્વ દાનને આપી ઉપત્વની આપલેમાંથી મુક્ત થયા. સત્ય દવા અdય બ્રહ્મચર્ય પરૂિ પ્રહત્યાગ રાત્રિભેચ્છનત્યાગ આદિ તેથી અન્ય જીવે પર ઉપગ્રહ કરી શકાય છે અને આત્માને ભાવગુણેનું સ્વયમેવ ઉપગ્રહત્વ સમપીને પરમાત્મત્વ પ્રગટાવી શકાય છે. દાન શીલ તપ અને ભાવનાથી પિતાના આત્માનું તથા અન્ય જીવેનું ઉપગ્રહત્વ કરી શકાય છે. અભયદાન અને સુપાત્રદાનાદિરૂપ નદીઓના પ્રવાહથી
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૩] સંપૂર્ણ વિશ્વ સુખી થાય છે તેનું મૂળ કારણ નિરીક્ષીએ તે પરસ્પરેપગડવ અવકાય છે. જલ પુષ્પાદિ ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે તેનું મૂળ કારણ ઉપગ્રડ છે. જે વસ્તુનું દાન કરવામાં આવે છે તેનો પ્રતિબદલે કઈ પણ રીતે કઈ પણ રૂપમાં મળ્યા વિના રહેતો નથી. જે જે વસ્તુઓનું અને દાન કરવામાં આવે છે તેનું ફળ અનેકધા અનેક રૂપમાં અનેક ભવમાં અનેક અધ્યવસાયેની અપેક્ષાએ સંપ્રાપ્ત થાય છે. આમ્રવૃક્ષથી અનેક જીવે ઉપગ્રહ પ્રાપ્ત કરી શકે છે તેથી આમ્રવૃક્ષને જલાદિથી મનુષ્ય પોષે છે અને તેની પરંપરાની સુરક્ષામાં સ્વયંમેવ પ્રવૃત્ત થાય છે. એક મનુષ્ય જ્ઞાની બનીને ધનધાન્યાદિક સાંસારિક વસ્તુ એનો ત્યાગ કરે છે. તેની સાથે સ્વસ્વામિત્વભાવત્યાગપૂર્વક વસ્તુ એનું તે અન્યને દાન કરી શકે છે, તેમજ અને દાન દ્વારા ઉપગ્રહ કરીને જે અપ્રાપ્ય અમૂલ્ય સુખસાધને છે તેઓને દાનના પ્રતિદાનફળ તરીકે પ્રાપ્ત કરતે જાય છે, છેવટે તે પરમાનન્દવને ઉપગ્રડના બદલામાં પામીને કૃતકૃત્ય થાય છે. એક સરેવર પશુ પંખી વગેરેને જે જલદાન સમાપે છે અને ઉપગ્રહત્વને અંગીકાર કરે છે, તેના પ્રતિદાનમાં તે પુષ્કળ જળપ્રવાહને પામે છે અને હતું તેવું બને છે. આવી સર્વત્ર સમસ્ત વિશ્વમાં સર્વથા સર્વદા સાર્વજનીન પરસ્પરેપગ્રહત્વવ્યવસ્થા પ્રસરી રહી છે અને તેને લાભ આપણે લઈને અનેક દુઃખમાંથી મુક્ત થઈ શકીએ છીએ. તીર્થકરે દીક્ષા લેવાની પૂર્વ સાંવત્સરિક દાન દે છે અને તેઓ જગતના ઉપગ્રહત્વરૂપ જમાંથી વિમુક્ત થાય છે અને છેવટે કેવલી થઈ સમવસરણમાં બેસી સર્વોત્તમ ઘમદેશનાથી ઉત્તમોત્તમ ઉપગ્રહત્ર કરીને સર્વ જીવોને સુખી કરે છે. આવી પરસ્પર ઉપગ્રેડનીતિ સર્વત્ર વિદ્યમાન છે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪]
કમમઃ ૧૫૩ ઉપગ્રહને આદર કર. પૃ. ૨૫ - સેના પિતાના રાજા અને પ્રજાનું આત્મભેગવડે સંરક્ષણ કરી શકે છે અને રાજા તથા પ્રજા સ્વશક્તિ વડે સેનાનું સંરક્ષણદિવડે જીવન નભાવી શકે છે. શુક્રવણે પિતાના અધિકાર પ્રમાણે બ્રાહ્મણદિ પર ઉપગ્રહ કરી શકે છે અને બ્રાહ્મણદિ વર્ગ પોતાને સંપ્રાપ્ત થએલી શક્તિ વડે સુદ્રાદિ વર્ણપર ઉપગ્રેડ કરી શકે છે. પૃથ્વી જલ વગેરેમાં યદિ સમ્યગ ઉપગ્રહ પ્રવર્તી શકતું નથી તે ઉપદ્રવ રેગ દુષ્કાલ વગેરેને ઉદ્ભવ થાય છે અને તેથી જગતમાં અશાન્તિ પ્રસરે છે અને તેની પ્રાણી માત્રને તરતમયેગે અભ્યાધિક
ખની અસર થયા વિના રહેતી નથી. ૧૫૪ ઉપગ્રહને અંગે આત્મગ પણ આપે પૃ. ૪૨૯
જે મુનિવરે જગની પાસેથી અલ્પ પપકાર ગ્રહણ કરે છે અને તેના બદલામાં જગને અનંતગુણ પાપકાર કરે છે એવા મુનિવરેની બલિહારી છે. મુનિવર કરતાં સર્વ તીર્થંકરે અનંત ગુણ વિશેષ ઉપકાર કરીને જગન્ના નાયક બને છે. મહાત્માઓ જગન્ના ઉપગ્રહની આપલેના સંબંધમાંથી મુક્ત થયા બાદ શરીરને ત્યાગ કરીને અકિય નિરંજન-સિદ્ધ-બુદ્ધ પરમાત્મારૂપ થાય છે. જગના ઉપકારનો બદલો વાળવાને હેય છે ત્યાં સુધી મહાત્મા
ને શરીર ધારણ કરવાને અધિકાર છે. પશ્ચાત્ તેઓ સાદ અનન્તમા ભાગે મુક્તિપદ પામે છે. તીર્થંકર મહારાજાઓને તેરમા ગુણસ્થાનકે જગત જેને દેશના દેઈ તીર્થકરના મકમ ભેગવવા પ્રવૃત્ત થઈને પુણ્ય કમની નિજર કરવા માટે ભાષાવર્ગણાનાં પુદુગલે ખેરવવાં પડે છે એ બધું પરસ્પરોપગ્રહત્વ સંબંધ છે. ચતુર્થ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૫]
ગુણસ્થાનકની પ્રાપ્તિમાં પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપકારી છે. તેથી મિથ્યાત્વને પણ અપેક્ષાએ ઉપરના ગુણસ્થાનકની ગ્યતાના ગુણે મેળવવાની ભૂમિની અપેક્ષાએ ગુણસ્થાનક કયું છે. સફવા પ્રતિ મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપગ્રહીભૂત થાય છે અને ચારિત્ર પ્રતિ સમ્યકત્વ ઉપકારી થાય છે. છઠ્ઠા ગુણસ્થાનક પ્રતિ પંચમ ગુણસ્થાનક ઉપગ્રહ કારક છે. એમ ઉત્તરોત્તર ગુણસ્થાનકે પ્રતિ નીચેનાં ગુણ સ્થાનક ઉપગ્રડકારક થાય છે. છઠ્ઠ ગુણસ્થાનકવર્તી મુનિયાને અw મસ્ત મુનિવરે ઉપકાર કરે છે. અને પ્રમત્તગુણસ્થાનકવન્ની મુનિયે પંચમગુણસ્થાકવતી શ્રાવકે વગેરેને ઉપકાર કરે છે. તેમજ શ્રાવકે અનાદિવડે મુનિઓને ઉપગ્રહ કરે છે. છાને પરસપર પોપકાર સંબંધ છે. જ્ઞાની અને અજ્ઞાનીઓ સ્વસ્વબુદ્ધયાનુસારે પરેપકાર પ્રવૃત્તિ કર્યા કરે છે. પરમાત્મભક્ત મુનિવરો વિશ્વમાંથી અલપેપગ્રહ ને રહે છે અને અનંતગુણ ઉપગ્રહને પાછો સમપે છે. અન્યના આત્મભેગે તેઓ જે જે ઉપગ્રડેને ગ્રહે છે તેમાં તેની ન્યાયવિશિષ્ટ ગ્યતા હોવાથી સ્વહક્કને સિદ્ધ કરનારા ગણાય છે. મહાત્માએ સર્વ વસ્તુઓના ત્યાગી હોવાથી તેઓ મહાદાની ગણાય છે, અને તેઓ ઉપગ્રહની ડણુતામાં વિશેષ હક્કવાળા હોવા છતાં વિશ્વ પર કરુણ વર્ષાવનાર તેઓ નિરવઘ પર પકારની આપલેમાં મુખ્યતાએ ઔત્સગિકમાગમાં પ્રવૃત્ત થઈને પૌગલિક વસ્તુઓના ઉપગ્રહાતીત, ઊપશમ, ઉપશમ અને ક્ષાયિકમાવના ઔપકારિકભાવની આપલેમાં પ્રવૃત્ત થઈને લૌકિક સુખાતીત લેકેત્તરસુખભ્યાપારમાં વિશ્વમનુષ્યને અધિકારી કરી હત્યના મુખ્ય નાયા બનીને વિશ્વની સાર્વજનીન ઔપગ્રહિકભાવનાના વર્તનના આદર્શ સુરુષ બને છે-એમ પ્રેક્ષક મહાત્માઓ અનુભવી શકે છે. ઉપશમ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમાગ ક્ષપશમ ક્ષાયિક ભાવ પરિણત મુનિવરેના માનસિક વાચિક અને કાયિકાદિ ઔદયિક પુદ્ગલસકના ઉપગ્રહદાનથી જગત જીવેની જે જે ઉચ્ચતા થાય છે તે અવર્ય–અતક છે. તેવા મહાત્માઓના સંબંધવાળા દયિક પુદ્ગલના ઉપગ્રહણથી જગજજી ઉપશમ ક્ષપશમ અને ક્ષાયિકભાવ સમ્મુખ થઈને તદ્રુપતાને પામે છે, તે તેમના ઉપશમાદિભાવના ઉપગ્રહદાનનું તે કહેવું જ શું? ૧૫૫ નિવિકલ્પ સમાધિ અન્નત સુખદાયક છે પૃ. ૪૩૨/૩
અના ઉપર ઉપકાર કરતે છતો જે તું ભક્તિમાર્ગ જ્ઞાનમાર્ગ સંયમમાગમાં આગળ વધીશ તે તેથી તુ પાછો પડી શકીશ નહિ. એમ હે આત્મન્ ! હૃદયમાં ખાસ તું ધારજે. વર્તમાનકાલમાં ત્વને જે જે કંઈ ઉપકાર કરવાનો અધિકાર પ્રમાણે મળ્યું હોય તેને વર્તમાનમાં ઉપગ કર, ભવિષ્યમાં વર્તમાનમાં મળેલી શક્તિને ઉપકારાર્થે વાપરવાને વિચાર ન કરો કારણ કે ભવિષ્યકાલ એ વર્તમાનમાં અપ્રાપ્તકાલ છે. પ્રાપ્તકાલનો અનાદર કરીને અપ્રાપ્તકાલમાં ઉપકાર કરવાનો વિચાર કરવામાં ઠગાઈશ, પસ્તાઈશ અને મનુષ્યજન્મની સફલતાને સ્થાને નિષ્ફળતા અવકીશ. અન્યજીવો પર ઉપકાર કરે એ આ ગતિ માર્ગમાં આગળ વધવામાં અન્યોની સહાયરૂપ લેણું છે; અન્યજીવોની પાસેથી કઈ પણ પાછું ન લેવાની નિષ્કામબુદ્ધિથી જે જે ઉપગ્રહ કરવામાં આવે,
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૭] છે તેથી સ્વાત્મની અનંત ગુણ ઉચ્ચતા ખીલે છે અને સહજસમાધિમાં આગળ વધવાનું થાય છે, પરોપકારમાં પ્રભુની ઝાંખી જણાય છે.
૧૫૬ પરસ્પરોપગ્રહો જીવાનામ્ કમલેગી દષ્ટિએ ધર્માસ્તિકાય અધમરિતકાય આકાશાસ્તિકાય પુસ્તિકાય જીવાસ્તિકાય અને કાલ એ પદ્રવ્યથી બનેલી વિશ્વશાલામાં પuપા વાના, એ સૂત્રને આગળ કરી અન્ય જીની સાથે ઉપગ્રહનો આપલેની પ્રવૃત્તિ સેવી શકે છે અને તેથી સ્વામેન્નતિ સાધક દશામાં પ્રગતિમાન બની શકે છે. જીમાં પરસ્પર ઉપકાર સંબધને જે અવધતું નથી તે વિશ્વશાલાના જીની સાથે એક્ય અને ઉપકાર સંબધે વર્તી શકતું નથી. અન્ય છ પર ઉપગ્રહ કરે એ સ્વક્તવ્યકમગ છે એવું અવધ્યા વિના તે સ્વાર્થી બનીને અન્ને કર્તવ્યકમગદ્વારા સવપ્રગતિ કરવા શક્તિમાન થતું નથી. આ વિશ્વશાલામાં સર્વ જીવે પરસ્પર એકબીજાના ઉપકારી અને મિત્ર છે તે ઉપયુક્ત સૂત્રથી સિદ્ધ થાય છે. અતએવ સર્વ જીની સાથે મૈત્રી પ્રમોદ માધ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવનાને વર્તનથી વર્તવું જોઈએ અને આત્મવત સર્વ જીવેને માની ઉપગ્રહ દષ્ટિએ સવજીની ઉપગિતા અવધી સવજીનું સંરક્ષણ કરવું જોઈએ તથા સર્વ જી પરસ્પર ઉપગ્રેડ કરી આત્માન્નતિમાં અગ્રગામી બને એવી ગ્ય કાર્યપ્રવૃત્તિને મન વચન અને કાયાથી સેવી જગતના ઉપગ્રહદાન ઋણમાંથી ઉપગ્રહે પાછા વાળી મુક્ત થવું જોઈએ—એજ વિશ્વશાલાવતિ ચેતનની ઉન્નતિને વાસ્તવિક ઉપગ્રહ-કર્મગ છે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮ ]
કમ યાગ
૧૫૭. ત્યાગીઓના વિશ્વ ઉપર અનંત ઉપકાર ૪૪૨-૪૩
આ
જ્યારે ત્યાગીઓમાં પ્રમાદના પ્રવેશ થાય છે ત્યારે કાઇ મહાત્મા જગમાં પ્રગટી નીકળે છે અને તે પ્રમાદના પરિહાર કરે છે તથા વિશ્વમાં ત્યાગીઓદ્વારા ઉપકારનાં કૃત્ય કરાવવા સમ મને છે. સત્ય ધર્મના, ત્યાગી તી કરાદ્વારા ઉદ્ધાર થાય છે. આ વિશ્વમાં ત્યાગીઆવડે ધર્મના પ્રકાશ થાય છે તેથી ત્યાગીની સંક્તિ માટે વિવે સદા તત્પર રહેવુ જોઇએ. ગૃહસ્થાશ્રમી વિશ્વપર અનેક ઉપકારા કરવાને શક્તિમાનૢ થાય છે, જગમાં મહાન્ ઉપકારનાં કાર્યો કરતાં અલ્પદોષો થઇ શકે છે. ઉપકાર વૃત્તિ અને પ્રવૃત્તિ સેવતાં હિંસાદિદેષથી સવથા મુક્ત થઇ શકાતું નથી. વિશ્વને મહાન લાભ થાય-સ્વપરને મહાન લાભ થાય અને અન્ય જીવાને સામાન્ય હાનિ થાય એવાં પાપકાર કાનિ સાપેક્ષ દૃષ્ટિએ સેવવાં જોઇએ. સસ્થા નિરવધદશાએ પાપકાર કાર્યો કરવાં એ સચીવટ સાપેક્ષ ષ્ટિએ સાધ્ય થઈ શકે છે. અપોષ અને મહાલાભની ષ્ટિએ વિશ્વમાં પાપકારી કાર્યો કરવાં જોઈએ. શુભાશુભ પરિણામથી જેઓ મુક્ત છે એવા આત્મજ્ઞાનિઓ વિવેકદૃષ્ટિપુરસ્પર પરાયકારિક કાર્યો કરે છે, અને પુણ્ય પાપથી નિર્માંન્ધ રહી પરમા
ભુપદ પ્રાપ્ત કરી શકે છે.
૧૫૮, મનુષ્ય જીવનની મહત્તા ૪૪૩-૪૪
રાજા, ધર્માચાય, યોગી, સન્ત, સાધુ, ગુરુ, માતાપિતા, વૈદ્ય, વગેરે આ વિશ્વમાં વિશેષતઃ ઉપકારક છે માટે તેએની રક્ષા કરવામાં અલ્પહાનિ થાય-અપદેષ થાય તેપણ તેએનો સેવાભક્તિ અને રક્ષા કરવી જોઇએ. મહેાપકારની પ્રવૃત્તિએ સાથે અલ્પદોષાની
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[ + ]
પ્રવૃત્તિઓ થયા કરે છે તેથી કઇ પાપકાર પ્રવૃત્તિની સ્વક્ર થી પરાડમુખ ન થવુ* જોઇએ. એક શેઠ નટ્ટીના કાંઠે બેસી રહ્યા હતા એવામાં અન્ય શેઠના પુત્ર નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા ત્યારે તેણે નદીના કાંઠે ઉપવિષ્ટ શ્રેષ્ઠીને મચાવવા માટે બૂમ મારી; પરંતુ તે શેઠ વિચારવા લાગ્યા કે શેઠના પુત્ર નદીની બહાર કાઢતાં તે પરણુશે અને મૈથુન કરી નવ લાખ જીવને મારશે તથા ષટકાયની હિંસા કરશે; અતએવ તેને ખચાવવામાં કાઇ જાતના ફાયદો નથી; ઉલટુ ભવિષ્યમાં જે હિંસાદિ પાપા કરશે તેનુ મ્હને પાપ લાગશે...આવે વિચાર કરી તેણે શેઠના પુત્રને નદીમાં તણાવા દીધા પરન્તુ તેને નદીની બહાર કાઢ્યો નહિ. નદીના તીરપર ઉપવિષ્ટ શેઠે સ્વગુરુ પાસે શેઠના પુત્રને નટ્ટીના પ્રવાહમાં તણાતાં છતાં ન કાઢવાના વિવેક દર્શાવ્યા. ગુરુએ તેના કુવિવેકની અવગણના કરીને કહ્યું" કે—અરે મૂખ`! તું દોષ વા ધર્માંમાં હજી કઈ સ્રમજતા નથી. સર્વ જીવામાં મનુષ્ય માટે છે. તેની રક્ષા કરવામાં અન્ય જીવાને હાનિ થતી હોય તાપણુ હૃદયમાં હાનિ કરવાના પિરગુામ ન હેાવાથી હિ'સાદિ દ્વેષનું કમ` લાગતું નથી અને મહાન પુણ્ય તથા નિશ થાય છે. મહાપુણ્ય તથા નિરાકારક પરીપકારી કાર્યા કરતાં અલ્પકમાં બંધ થાય એવા દ્વેષ થાય તે પણ તેવાં પાપકારી કાર્યો કરવાં જોઈએ, મનુષ્ય જીવીને જે પાપકાર્યો કરી શકે છે તે અન્ય પ્રાણીએ કરવાને શક્તિમાનૢ નથી. ૧૫૯. ઉપકારની અનેક દિશાએ પૃ. ૪૪૭
મનુષ્ય જો અન્યોના ઉપર ઉપકાર ન કરે તે તેના જેવા દુષ્ટ આ વિશ્વમાં અન્ય કોઈ ગણાય નહિ. ખાવું
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦ ]
કમ યાગ
પીવું, માજશાખ મારવા અને સ્વાર્થમાં લયલીન રહેવુ એટલું કરવા માત્રથી કઈ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકાય નહિ. મનુષ્યત્વ પ્રાપ્ત કરવાને માટે ઉપકારપ્રવૃત્તિ મુખ્ય કારણીભૂત છે; માટે મનુષ્ય ! અન્ય આલપપાલના ત્યાગ કરીને પરમાર્થ કર, ઉપકાર કર, ઉપકારથી તું મહાન્ થઇશ. હું મનુષ્ય ! વાસ્તવિક ગુણાની પ્રગતિ કરવામાં ઉપકારનું અવલખન કર.
૧૬૦. જૈન પરીપકારી મનુષ્યા. પૃ. ૪૪૮
ધર્માર્થ કાંક્ષીમનુષ્યએ નિષ્કામવૃત્તિથી ઉપકારપ્રવૃત્તિ આચરવી જોઈએ. સ. ૧૯૪૭ની સાલમાં વિજાપુરમાં એક મનુષ્યને ક્ષેત્રમાં સર્પ કરડ્યો તેનુ વિષ તેને સ` શરીરમાં વ્યાપી ગયું. તેને ઉંચકીને ગામમાં લાવવામાં આવ્યે પણુ ઉતર્યું નહિ; એવામાં જૈવવશાત્ ત્યાં એક કીર આણ્યે. તેણે તુરત મંત્રથી સસ્તુ વિષ ઉતાર્યું અને પશ્ચાત્ તુરત તે તેના મા` પ્રતિ ગમન કરવા લાગ્યો, જે મનુષ્યને સર્પ કરડયે। હતા તેના કુટુંબીઓએ પેલા ફકીરને માગે તે આપવાને ઘણી આજીજી કરી અને તેની પાછળ દોડી તેને ઉભા રાખી પગે લાગી મે હાથ જોડી ઘણુ કહ્યું, ત્યારે પેલા ફકીરે કહ્યું કે-મે તમારા કુટુંબી મનુષ્ય પર ઉપકાર કર્યુંછે તેથી હું તમારૂં કઈ પણ લેવાના નથી, વિશેષ શું ? તમારા ઘરનું જલ પણ શ્રડીશ નહિ. મારી નિષ્કામવૃત્તિના મળે સને મંત્ર ભણુતાં સર્પ તુરત ઉતરી જાય છે અને મને વાસ્તવિક જે ફૂલ થવાનુ હોય છે તે થાય છે માટે Rsને હવે તમે કઇ પણ કહેતા નહિ. ધન્ય છે ! એવા ફકીરને. આ દૃષ્ટાંત ઉપરથી અવધ
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૧૧] વાનું એ મળે છે કે નિષ્કામવૃત્તિથી ઉપકાર કરે. ઓઘદષ્ટિ આદિ અણદષ્ટિએ ઉપકારનું સ્વરૂપ અવધી ઉપકાર કરે જોઈએ. દ્વપકાર, ભાવપકાર, નિશ્ચપકાર, દશનેપકાર, જ્ઞાને પકાર, ચારિત્રકાર, વિઘોપકાર કરે, આજીવિકેપકાર, ઔષધપકાર, અોપકાર, જલપકાર, ધર્મોપકાર, રક્ષકે પકાર–આદિ અનેક પ્રકારના ઉપકારે છે. રજોગુણે પકાર, તમગુણોપકાર અને સત્વગુ
પકાર એમ ત્રણ પ્રકારના ઉપકારનું સમ્મસ્વરૂપ અવધવું.. એકેન્દ્રિયથી તે પંચેન્દ્રિય પર્યન્ત જી રગુપકાર, તમે ગુણેપકાર કરી શકે છે. જે જે કાલે ક્ષેત્રે જે જે ઉપકારની આવશ્યકતા હોય છે તેની તે વખતે મુખ્યતા ગણાય છે અને અન્ય પકારની ગૌણના ગણાય છે. વિષયભેદે ઉપકારના અસંખ્ય ભેદે પડે છે. નિષ્કામવૃત્તિએ પરોપકાર કરવાની ભાવના ધારણ કરીને ઉપકારોમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઈએ. સંવત ૧૯૫૭ની સાલમાં હિન્દુસ્થાનમાં મહાદુષ્કાળ પડ્યો ત્યારે અનેક પરે પકારી મનુષ્યએ નિષ્કામવૃત્તિથી મનુષ્યની પર પરેપકારવૃત્તિ આચરી હતી. અમદાવાદમાં કવિ–નાટકકંપની કાઢનાર-જૈન શા ડાહ્યાભાઈ ધળશાજી હતા. તેમના પિતાજી ધળશાજી પક્કા જેન હતા. તેમના હૃદયમાં પ્રતિદિન પરે પકારની ભાવના વધ્યા કરતી હતી. તેઓ દરરોજ વ્યાખ્યાનમાં જતા હતા. તેઓ વ્યાખ્યાન શ્રવણ કરી ઉપાશ્રય બહાર નીકળતા કે તેમની પાછળ અનેક દુઃખી લેકે પડતાં અને તેમની આગળ પિતાના દુઃખની વાત કહેતાં. ધળશા શેઠ સર્વ લેકેની વાત સાંભળતા અને યથા ચેશ્ય સર્વને દાન આપતા હતા. તેઓની પ્રમાણિકતા અને પોપકારવૃત્તિથી અમદાવાદના. પટા ધનવંત શેઠીયાઓ પાસેથી જેટલા રૂપિયા જોઈએ તેટલા
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
કાંગ માગી લાવતા. દરેક શ્રેણી તેમને માગ્યા પ્રમાણે આપતા અને તે લાવેલા રૂપિયા તેઓ ગરીબ જેને તથા જેનેતર ગરીબ લોકોને મહેંચી દેતા. ઉપાશ્રયે સાધુઓની પિતે જાતે ખબર લેતા. માથ્વીએની ભક્તિ કરતાં. કેઈના ઉપર ઉપકાર કરવા ચૂકતા નહિ. અમદાવાદના નગરશેઠ મણિભાઈ પ્રેમાભાઈએ છપ્પનના દુકાલ પ્રસંગે પરોપકાર કરવામાં બાકી રાખી નથી. તેઓ ગરીબ લેકે પાસે ગાડી લઈ જતા અને તેઓને જાતે તપાસતા અને પશુઓ -તથા મનુષેપર ઉપકાર કરતાં કરતાં તેમના ઉપર રેગે હુમલો કર્યો તેથી એવા ભલા પરોપકારી નગરશેઠનું મૃત્યુ થયું. અમદાવાદના જેન ઝવેરી શેઠ લલ્લુભાઈ રાયજીએ પરોપકાર કરવામાં લહમીને સારી રીતે ભેગ આપે છે. અમદાવાદ જેનશ્વેતામ્બર મૂર્તિપૂજક બેડીંગ કાઢવામાં તેમણે આગેવાની ભ ભાગ લીધે છે. લાલશંકર ઉમિયાશંકરે સ્થાપેલા અનાથાશ્રમને તેમણે સારી સાહાઓ કરી છે. ઓશવાળ જૈનના નામે કઈ પણ મનુષ્ય તેમની પાસે ખાનગી મદદ લેવા જતે તે તેને તેમની ચઢતી અવસ્થા માં સારી રીતે ખાનગીમાં મદદ આપતા હતા. શેઠ લલુભાઈ રાયજીએ હજારે રૂપિયા ગુપ્ત રીતે ગરીબ લેકને આપ્યા છે. ઉત્તમ વર્ણના લેકેને ગુપ્ત રીતે ઘણી સાહાય કરી છે. તેમની ચડતીને પ્રસંગે તેમના ઘર નીચે મનુષ્યની ઠઠ જામતી હતી. સર્વને તેઓ મદદ આપી વિદાય કરતા હતા. તેમના ઘેર અમે વહેરવા જતા ત્યારે ઘર નીચે જાણે દવાખાનાના દદીઓ ભરાયા હોય તેવી રીતે અનેક દુઃખી મનુષે બેઠેલા દેખાવામાં આવતા હતા. તેમણે પરોપકારનાં જે કાર્યો કરેલાં છે. તેને જાતિ અનુભવ છે. શેઠ લલ્લુભાઈ રાયજી હાલ પણ પોપકારનાં કાર્યો કર્યા કરે છે. અમદાવાદના નગરશેઠ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૧૩] પ્રેમાભાઈ હેમાભાઈએ ઘણું પોપકારનાં કાર્યો કર્યા હતાં. શેઠ, લાલભાઈ દલપતભાઈની માતાજી ગંગાબેન અનેક પોપકારનાં કાર્યો અદ્યપર્યત કરે છે અને ભવિષ્યમાં કરશે. શેઠ મનસુખભાઈ ભગુ. ભાઈએ પરોપકારનાં કાર્યો કર્યા છે. તેમણે અમદાવાદની પાંજરાપોળ સુધારીને પશુઓનાં દુઃખ દૂર કરવા ધનાદિકની સાહાય કરી હતી. સુરતમાં રાવબહાદુર હીરાચંદ મેતીચંદ, શેઠ ધમચંદ ઉદયચંદ્ર, નગીનદાસ કપૂરચંદ, નેમચંદ મેળાપચંદ અને નગીનદાસ ઝવેરચંદે મનુષ્ય અને પંશુએ ઉપર ઉપકાર કરવા સારો આત્મણ આપે છે. પાટણમાં સં. ૧લ્પ૬ ના દુષ્કાળના પ્રસંગમાં એક ગૃહસ્થ શેઠે ગુસ નામથી દુકાન ઉઘાડી હતી અને તે દ્વારા તેણે અનેક મનુષ્યને નામે લખીને રૂપિયા આપ્યા હતા તથા દાણા આપ્યા હતા પશ્ચાત્ તેણે દુકાન બંધ કરી તે વાત પાટણમાં જાહેર છે. પાટણમાં દુકાન ઉઘાડીને નિષ્કામવૃત્તિથી ગરીબોને ગુપ્તપણે મદદ કરનાર ગૃહસ્થની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. શેઠ વીરચંદ દીપચંદ અને પ્રેમચંદ રાયચંદે પરેષકારપ્રવૃત્તિમાં સારી રીતે ભાગ લીધો હતો. મનુષે અને પશુપંખીઓ ઉપર ઉપકાર કરનાર આ વિશ્વમાં અનેક મનુષ્ય વિદ્યમાન છે. હિન્દુસ્થાનના નામદાર શહેન શાહ સર જ અને રાણી મેરી પરે પકાર કરવામાં પોતાનું ઘણુ જીવન વ્યતીત કરે છે. હિંદુસ્થાનના સરેય લેડ હાડજ પરોપકારનાં કાર્યો કરવામાં સારી રીતે આત્મભેગ આપે છે. આ વિશ્વમાં હજી પરે પકારી મનુષ્ય વિદ્યમાન છે તેથી સૂર્ય અને ચંદ્ર નિયમિત ગતિ કરે છે અને સમુદ્ર પિતાની મર્યાદાને મૂકતા નથી. આ વિશ્વમાં લેકર દષ્ટિએ ભાપકાર કરનારા અનેક આચાર્યો ઉપાધ્યાયે અને સાધુઓ વિદ્યમાન છે તેથી વિશ્વમાં શાંતિ સુખની
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪]
કમલેગ ખી જણાય છે. આવી રીતે આ વિશ્વશાલામાં પરોપકારનું સ્વરૂપ અવધીને હે મનુષ્ય તું પપકાર કર, પોપકારની ભાવનાવાળાએ આ વિશ્વમાં ઉપકારકમ કરવામાં સ્વાધિકારે પ્રવૃત્ત થવું જોઈએ. પરોપકારી મનુષ્ય મન વાણી કાયા અને લક્ષમાંથી સદા ઉપકાર સેવવા યુગ્ય છે. પપકારી મનુષ્ય પરોપકારને સ્વકર્તવ્ય સમજી સ્વાધિકાર સેવ જોઈએ.
૧૬૧ કરણ વિનાના ઉપદેશની નિષ્ફળતા પૃ૦ ૪૫૬
જે મનુષ્ય પોતાના શબ્દોની કિંમત સમજતો નથી તે કદાપિ પ્રમાણિક બની શકતું નથી. જે મનુષ્ય બેલેલા બેલ પાળીને તે પ્રમાણે વતી બતાવે છે તે આ વિશ્વમાં વિશ્વસ્ય બની શકે છે અને તે સદ્વર્તનને અધિકારી બને છે. ઘટાટોપ અને ફટાપ માત્રથી મનુષ્યના આત્માની ઉગ્રતા સિધ્ધ થતી નથી, પરંતુ તેના શબ્દો પ્રમાણે તેની પ્રવૃત્તિ જયારે થાય છે ત્યારે તેની મહત્તા અવબોધાઈ છે. મનુષ્ય પ્રથમ તો બાલ્યા પ્રમાણે પ્રવર્તવું જોઈએ.
૧૬ર કરણું વિનાના ઉપદેશની નિષ્ફળતા પૃત્ર ૪પ૭
જે મનુષ્ય ઘણું બેલ બોલ કરે છે અને અન્યોને રંજન કરવામાં અનેક પ્રકારની કથની કરે છે તેનામાં પ્રાયઃ સદ્વર્તન સંબંધી પિલ હેાય છે. મનુષ્ય પ્રથમ કહેણી પ્રમાણે રહેણું માટે દરરોજ અભ્યાસ કરવો જોઈએ અને કહેણી પ્રમાણે રહેણું રાખવા માટે અવશ્ય પ્રમાણિક બનવું જોઈએ.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ:
[૧૫] કહેણી પ્રમાણે રહેણી વિના ધર્મમાગમાં વા કર્મમાગમાં કદાપિ કઈ પ્રગતિમાન બની શકતું નથી.
૧૬૩ પિથીમાના રીંગણ પૃ. ૪૫૭ સાધુનાં વસ્ત્ર પહેરવા માત્રથી હવે સાધુના શબ્દોની અસર મનુષ્ય પર થવી મુશ્કેલ છે. સાધુએ પ્રથમ કહેણું પ્રમાણે પ્રમાણિકપણું ધારણ કરીને વિશ્વમાં પ્રમાણિક તરીકે રહેશે તો તેમના ઉપદેશની અસર ખરેખર મનુષ્યો પર થશે અન્યથા પિથીમાંનાં રીંગણુની પેઠે અન્ય મનુષ્યો પર ઉપદેશની અસર થવાની નથી. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજને કેટલાક મનુષ્યએ એક વાર ઉપદેશ દેવાને કહ્યું ત્યારે શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું કે જે પ્રમાણે ઉપદેશ દેવામાં આવે તે પ્રમાણે રહેણું હેય છે તે અન્ય મનુષેપર ઉપદેશની અસર થાય છે. મારી રહેણું એજ તમને ઉપદેશ છે.
૧૬૪ આદર્શ ક ગીએ પૃ. ૪૬૦/૧ કુરાણ, શિવાજી, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, અશેક, સંપ્રતિ, શ્રેણિક વગેરે રાજાએ સ્વાધિકાર ક્રિયાવડે આટશ પુરુષ બનેલા છે તેથી તેઓનાં જીવનચરિત્રે વાંચીને અન્ય મનુષ્ય તેમના જેવી કર્તવ્યપ્રવૃત્તિને સેવે છે. શુકજ્ઞાનીએ શ્વકર્તવ્ય કાર્યોથી ભ્રષ્ટ થઈને આદર્શ પુરુષ બની શક્તા નથી. શુકજ્ઞાનથી મુક્તિ થતી નથી તેમજ ધર્મ તથા વિશ્વને ઉદ્ધાર થતું નથી માટે શાબ્દિકપંડિતએ અને તાર્દિક પંડિતે એ સ્વકતવ્ય આવશ્યક છે જે કાર્યો હોય તેમાં ચિત્ત રાખીને ગેખલે દાદાભાઈ નવરોજજી રાનડે વગેરે
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬]
કમર દેશભક્ત કમગીઓની પેઠે અને પ્રભુભક્ત હમાચાર્ય હરિભદ્રસૂરિ યશોવિજયજી વગેરેની પેઠે ધાર્મિક કર્મચાગીએ બનવું જોઈએ. સાધુઓ કે જેઓ ધર્મની રક્ષા તથા ધમ ઉદ્ધાર કરવાને કમયેગને ધારણ કરનાર હોય છે તેઓ શુષ્કજ્ઞાની સાધુઓ કરતાં કરોડ દરજે વિશ્વશાલામાં ઉપકારી જીવન ગાળી શકે છે. શ્રીમદુ હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્દ બપ્પભટ્ટસૂરિએ, શ્રીમદ્ હીરવિજયસૂરિએ જ્ઞાનગની પરિપકવતા કરવાને માટે કમાગને ધારણ કરી રાજાઓને પ્રતિબોધી ધાર્મિક વિચારો અને આચારોની પ્રગતિ કરી આ વિશ્વશાલામાં અત્યન્ત ઉપકાર કર્યો છે. જે તેઓ ફક્ત વનવાસમાં રહ્યા હતા તે પાંદડાંની પેઠે એકલા પિતે તરી શકત પણ અને તારી શક્ત નહિ, કમગીને અનેક મનુષ્યના સમાગમમાં આવવું પડે છે અને અનેક મનુષ્ય તરફથી ઉપસર્ગ સહન કરીને મનુષ્યના મધ્યે સ્વાત્માને સુવર્ણવત્ કરવું પડે છે, તેથી તેઓને ક્રિયાપૂર્વક અનેક અનુભવેનું જે જ્ઞાન મળે છે તે જ્ઞાન ખરેખર વખતે ટકી શકે છે. શુષ્કજ્ઞાનીઓને ખરા વખતે જ્ઞાન ટકી શકતું નથી અને તેઓ પ્રવૃત્તિ વિના જે કંઈ લે છે તેની વિશ્વમાં ઝાઝી અસર થતી નથી તથા તેઓ કર્મપ્રવૃત્તિ વિના પિતાની પાછળ પરંપરારક્ષકજ્ઞાનીઓને પણ બનાવી શકતા નથી. જગત્નું કલ્યાણ કરવાને કમગીને જેટલું સહવું પડે છે તેટલું શુષ્કજ્ઞાનીને સહન કરવું પડતું નથી, તેથી તેને ખરેખરૂં અનુભવજ્ઞાન થઈ શકતું નથી. ૧૬૫ ચૌદ રાજલેકના સ્વામી કયારે બની શકાય? પૃ૦ ૪૨૧
જેટલી રચના ચૌદ રાજલકમાં રહી છે તેટલી મનુષ્યમાં રહેલી છે તેથી મનુષ્ય ખરેખર કર્મવેગી
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[૧૭] બને તે તે ચૌદ રાજલકને સ્વામી બનીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. ૧૬. કર્મયેગી બનવાનું કારણ? પૃ. ૪૬૩
આર્યો પૂર્વે મહાકર્મયોગી હતા ઈત્યાદિ તેમની પ્રશંસા કરીને હવે બેસી રહેવું ન જોઈએ. પ્રવૃત્તિ તે ખરેખર પાશ્ચાત્ય દેશીએ પાસેથી શિખ જોઈએ અને પાશ્ચાત્યને અત્રત્ય નિવૃત્તિયેગનું શિક્ષણ આપીને તેઓના ગુરુ બનવું જોઈએ. પ્રવૃત્તિયેગ એ વાડ સમાન છે અને નિવૃત્તિયેગ એ ક્ષેત્ર સમાન છે. પ્રવૃત્તિથી નિવૃત્તિનું સંરક્ષણ થાય છે. પ્રવૃત્તિવેગની મદતાની સાથે નિવૃત્તિયેગની પણ મદતા થાય છે અને તેથી નિવૃત્તિ એગીઓને પણ નાશ થાય છે. આવતમાં જ્યારે પ્રવૃત્તિયેગીઓનું પ્રાબલ્ય હતું ત્યારે નિવૃત્તિગીઓનું પણ પ્રાબલ્ય હતું અને તેથી નિવૃત્તિ અને પ્રવૃત્તિથી ધમમાગ અને કમમાર્ગનું સંરક્ષણ થતું હતું. આળસુ અને પ્રમાદીઓને દેશનું વિશ્વનું, સમાજનું, સંઘનું, નાતજાતનું, પરમાર્થનું, ધર્મનું અને સ્વાત્માનું કેઈ પણ આવશ્યક કર્તવ્યકાય કર્યા વિના જીવવાને અને વિશ્વમાંથી કોઈ પણ લેવાનો અધિકાર નથી, આળસુ મનુષ્ય માં નાશકારક શક્તિને સંગ્રહ થાય છે અને તેથી તેઓ વપરના જીવનને નાશ કરવા શક્તિમાન થાય છે; અએવ આળસુ મનુષ્યએ આલયનો ત્યાગ કરીને ઘમ જંદગીને એગ્ય ઉપયોગ કરવો જોઈએ. અમૂલ્ય જીદગીને નકામી ગુમાવવી એ કુદરતને ગુન્હ છે. પ્રત્યેક મનુષ્ય સ્વયેય અવશ્ય કર્તવ્ય કાર્યો કરવા ઉપરાંત સાર્વજનિક આદિ શુભ કર્તવ્ય કાર્યો
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
કમ યાગ
કરવામાં સ્વપ્રમય અને સ્વશક્તિના ભેગ આપવા જોઇએ. જે મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે કન્યકાયાને કરતા નથી તેએ સ્વજીવનની પ્રગતિ કરી શકતા નથી.
રાજાને પ્રતિમધ દેવા, સભામાં હાજર રહેવુ, ચતુર્વિધ સધનાં કાર્યો કરવાં, આવશ્યક ધ કાય-ક્રિયાઓ કરવી, ગ્રન્થા રચવા, નવીન ચેાગ્ય શિષ્યા કરવા, વ્યાખ્યાન દેવુ', પ્રતિવાદીઓને નિરુત્તર કરવા, ધ્યાનસમાધિમાં પ્રવૃત્ત રહેવુ વગેરે શ્રી હેમચંદ્રાચાના કાગ હતા. તેથી તે જૈનાના ઉપર મહેાપકાર કરી ગયા છે, કે જેને નકામ પાછે વાળવાને શક્તિમાન નથી. શંકરાચાય ના, ગૌતમબુદ્ધના, મહમદ પેગ બરના, ઇશુને અને શ્રી મહાવીર પ્રભુના કયાગ અનુભવવામાં આવશે તે તેઓએ દુનિયાને જાગત્ કરવામાં જે જે આત્મભાગો આપ્યા છે તેના ખ્યાલ આવશે.
૧૬૭-૧૬૮, પાશ્ચાત્ય વિદ્વાનેાની પ્રવીણતા રૃ. ૪૬૫-૪૬૬
જેણે આગગાડી શેાધી કાઢી તેણે દેશેદેશ ખૂમપાડી નહાતી તે પણ તેના કબ્યથી જગપ્રસિદ્ધ થયે અને તેની આદર્શ કય્તાની અન્ય વિજ્ઞાને શેાધકબુદ્ધિદ્વારા કાય પ્રવૃત્તિ સમજાણી. એડીસન અને દાકતર જગદીસચદ્ર એઝ વગેરે શાધકે અખિલવિશ્વમાં પ્રસિદ્ધ થયા છે. તેનું કારણ એ છે કે તેઓએ શેાધકવિજ્ઞાનપ્રવૃત્તિ- કર્મીચાગમાં પ્રવૃત્તિ કરી વિશ્વોપયેગી શેાધખાળ કરી છે અને હજી શોધક ક્રયાગમાં મસ્ત ખનીને અનેક જાતની શેાધા કર્યા કરે છે, આર્યાવર્તમાં અનેક વિદ્વાના પાકથા પણ કેાઈએ એ પૈડાથી ચાલનારી ગાડી કે જે લાખા વથી વ ંશપર પરાએ વારસામાં આવે છે
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૯ ]
તેમાં કેઇ જાતના શૈધકબુદ્ધિથી ફેરફાર કરી શકયા નહિ; તેનું માન તા પાશ્ચાત્ય વિદ્વાનાને ઘટે છે. આર્યાવર્તે રાત્રીના વખતમાં તેમના કેાડીઆને દીવા કરીને અદ્યપર્યન્ત દ્વીપકના વ્યવહાર ચલાન્યા હતા. ફાનસ સલાઇટ વગેરે આર્યાવર્તીના ક્રમ ચેગીએની કમાણી નથી. હજી પણ આ જાગશે નહિ અને શેાધકબુદ્ધિવડે સર્વ પ્રકારની પ્રગતિમાં પ્રવૃત્તિ કરવામાં મસ્ત નહિ બનશે તે તેનુ આય શ્રેષ્ઠત્વ ફક્ત ઇતિહાસના પાને રહી શકશે. જ્યાં આગગાડીના વેગે પ્રગતિ-પ્રવૃત્તિ થતી હૈાય ત્યાં રંગસીઆ બળદગાડામાં બેસીને ચાલવાથી હવે અન્યાની સ્પર્ધાપ્રગતિમાં પ્રસ્થિતિ થઇ શકાવાની નથી.
પત ંજલિ તેના ગ્રન્થાદિક કન્યકાથી આ વ માં સત્ર પ્રાતઃકાલમાં સ્મરાય છે, શાકટાયન, ઉમાસ્વાતિવાચક, દુકુંદાચાય, ભદ્રબાહુ, દેવધિ ગણિક્ષમાશ્રમણુ ધનેશ્વરસૂરિ, વિમલાચાય મકલંક, નિષ્કલ’ક અને સિદ્ધસેનસૂરિ તેએાના કન્ય શાસ્ત્રકાથી આર્ચીના હૃદયમાં પૂજાય છે. આપણે સાક્ષાત્ એ પુરૂષને દેખ્યા નથી છતાં પણ તેઓએ કરેલાં કાર્યાંનુ સ્મરણુ, તેઓના ગ્રન્થાથી કરી શકાય છે અને તેઓનું કચાગિલ કેટલુ· બધું ઉત્તમ હતુ' તે તેના વિચારાથી અવમેધાઇ શકે છે. જગડુશાહ શેઠે દુકાલના સમયમાં હજારો મણુ ધાન્યના મુંડા ગરીબેને આપ્યા અને લાખા મનુષ્યને મૃત્યુકાલથી બચાવ્યા તેથી તે દાનમાં આદર્શ પુરુષ ખની તેના કથ્ય કર્મોની લાખા મનુષ્યને ઉપદેશ શિક્ષા આપી શકયા અને તેએ સ્વકીય જીવન સુધારીને દાન કર્મની પ્રવૃત્તિ કરી શકયા. ઇડરમાં અંબાવીદાસ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦]
કમળ નામના એક ધનવાન જૈન ગૃહસ્થ થયા તેમના વખતમાં દુકાન પડ્યો ત્યારે તેમણે ઈડર દેશ અને તેની આસપાસના સર્વલે ને અન્ન પૂ. ગરીબને માટે દરરોજ સત્રશાલાએ શરૂ રાખી. તેવી હાન પ્રવૃત્તિથી પિતાની પાછળ આદર્શ જીવન મૂકી ગયા. તેથી તેમના નામની સાથે હજારે મનુષ્ય તેવી દાનરૂપ કમગની પ્રવૃત્તિ સેવવાને ઉત્સાહી બને છે. સ્વાધિકારે સ્વપગ્ય અને પગ્ય કલ્યાણકારક કાર્યો કરે કે જેથી તમારાં કતવ્ય કાર્યોને અવલેકી લેકે સ્વકમયેગમાં પ્રવૃત્તિ કરી શકે. ભરત, બાહુબલી, અભયકુમાર, ઢઢણુકુમાર, મેઘકુમાર, સિરિયક, સ્થૂલભદ્ર, નંદિષેણ, કવન્નાશેઠ, કેશીકુમાર, શાલિભદ્ર વગેરે મહાપુરુષે કર્મવેગપરાયણ બનીને આદર્શ પુરુષ બન્યા છે. શ્રી વીર પ્રભુની પાટે બેસનાર આચાર્યોએ કમલેગી બનીને ન શાસનની સેવામાં વમલેગ આપી આદર્શ પુરુષતાને ખ્યાલ આવે છે. વેદાન્ત દર્શન પ્રવર્તક અનેક આચાર્યોએ સ્વધામ ગ્ય આવશ્યક કર્મોમાં પ્રવૃત્તવાને આત્મગ આપે છે તે તેના જીવન ચરિત્રેથી માલુમ પડે છે.
૧૬૯ લાભાલાભ વિચારી પ્રવૃત્તિ નિવૃત્તિ કરવી. પૃ. ૪૭૧
સવતંત્રપણે અનેક જ્ઞાનથી સવાધિકાર કર્તવ્ય કર્મક્રિયા નિર્ણય કર જોઇએ ગૃહસ્થદશા ત્યાગ કરીને ત્યાગની દશા સ્વીકારતાં કર્તવ્યકકિયાના અધિકારનું રૂપાન્તર થાય છે. અવસ્થાભેદે કાર્યક્રયાઓને ભેદ પડે છે જેથી જે અવસ્થામાં જે ક્રિયાઓ કરવાની આવશ્યક્તા હોય તેને પ્રથમથી વિવેક કરીને તેને આદર
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક િકા
:
[ ૨૧ ]
કરવા અને અન્ય ક્રિયાએથી નિવૃત્ત થવુ. જે જે અવસ્થામાં જે જે આવશ્યકકાર્ય પ્રવૃત્તિયેા કરવા જે જે રીતે જરૂર હોય તે તે રીતે તે તે આવશ્યક ક્રિયાઓને કરવી. ન્યાયાધીશનાં કન્યકોની ક્રિયામાં ન્યાયાધીશે પ્રવૃત્ત થવુ અને ફાદારની કર્રક્રિયામાં ફોજદારે વિવેકપૂર્વક પ્રવૃત્ત થવુ. ક્ષત્રિયાએ ગુણકર્માનુસાર ક્ષત્રિયનાં કર્મો કરવાં અને બ્રાહ્મણે એ ગુણકર્માનુસારે બ્રહ્મણાના ક્રથી ક્રિયાઓ કરવી. ગુણુકર્માનુસાર વૈશ્યએ વૈશ્યક'ની ક્રિયાઆમાં પ્રવૃત્ત થવુ અને શુકર્માનુસારે શૂદ્રોએ શુદ્રકમક્રિયામાં પ્રવૃત્ત થવું ગુણકર્માનુસારે જે કા` કરવામાં જ્યાંસુધી પેાતાના અધિકાર છે ત્યાંસુધી તે ક્રિયા કર્યાં કરવી અને તે ક્રિયાના સ્વાધિકાર ટળ્યા ખાદ તેમાં પ્રવૃત્તિ કરવી નહિ-એવી મનુષ્યાએ વિવેકબુદ્ધિ ધારણ કરવી જોઈએ.
૧૭૦ તી કર મહારાજને પણ આવશ્યક કર્મો કરવાં પડે છે.
}* ૪૭૯/૨૦
હૃદયમાં શુભાશુભ રાગદ્વેષની પરિણતિ વિના આવશ્યક કબ્ય કરવાના કર્મોને કરતાં બંધાવાનું થતું નથી એવુ અવખાધીને જ્ઞાનીએ આવશ્યક કબ્ધ કરવાના સ્વાધિકારને અદા કરે છે. શ્રી તીથ''કરમહારાજને પણ સ્વાધિકાર દેશના-વિકારાઢિ આવશ્યક હ વ્યકાં કરવાં પડે છે, તે અન્ય સામાન્ય અનુવ્યેને સ્વાધિકારે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી ગૃહસ્થાશ્રમ અને ત્યાગીના અધિકાર પ્રમાણે
વ્યકર્મો કરવાં પડે એમાં કંઇ કહેવાનુ રહેતું નથી. આવશ્યક કબ્યને અવસ્થાના અધિકાર પ્રમાણે કરવાં પડે છે પરન્તુ તેમાં વિશેષ એટલું છે કે કેાઈપણ કન્યકાય કરતાં પરમાત્મા પરમબ્રતા
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૨].
કમાગ પુરૂષોત્તમ ભગવાનનું હૃદયમાં સ્મરણ કરવું અને નિર્મલ પરિણામથી વર્તવું એટલે કેઈ પણ આત્માના ગુણેને ઘાત કરનાર કામ લાગી શકતું નથી. સ્વાધિકારે પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને કર્તવ્યકર્મ કરતાં કદિ ભય પામ નહિ, અશ્રદ્ધા ધારણ કરીને કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. કુમારપાલની સામે યુદ્ધ કરવાને પ્રતિપક્ષી રાજા ચઢી આવ્યું તે વખતે બાર વ્રતધારી કુમારપાલે હાથીની અંબાડી ઉપર બેસીને યુદ્ધ કર્યું પણ ક્ષાત્રકમની પ્રવૃત્તિથી પરાડ મુખ થયે નહિ. ક્ષાત્રકમદશાના અધિકાર પ્રમાણે દેશ, ધમ, પ્રજા, બ્રાહ્મણ, સન્ત, સાધુના રક્ષણ માટે ક્ષત્રિએ ધર્મયુદ્ધ કરવું જોઈએ. અને નિમલ પરિણામવાળા થઈને હૃદયમાં પરમાત્માને સ્મરી અન્તરથી શુભાશુમ પરિણામથી ન્યાર રહેવું જોઈએ પરંતુ યુદ્ધાદિ ક્ષાત્રક પ્રવૃત્તિથી પરાડ મુખ ન થવું જોઈએ. એમ પ્રવવાથી ક્ષાત્રવર્ગવડે ગૃહસ્થાશ્રમ કર્તવ્યકર્મની પરિપાલનતા કરાય છે, અને આત્માની પરમાત્મદશા કરી શકાય છે.
૧૭૧ અધ્યાત્મજ્ઞાની થવું એટલે બાહ્યકાર્ય કરતાં ડરવું, મડદાલ થવું, શુષ્ક થવું એ અર્થ કદાપિ
લે નહી. પૃ. ૪૮૪-૮૯
અધ્યાત્મજ્ઞાની થવું એટલે બાહ્ય કાર્ય કરતાં ડરવું, મડદા થવું, બાહ્ય પ્રવૃત્તિમાં શુષ્ક થવું,-એ અથ કદાપિ લે નહિ, આત્મજ્ઞાન પામીને મેગ્ય વ્યવહારકર્તવ્યથી જ્ઞાનીઓ પરાડ મુખ થતા નથી. હાલ પ્રવૃત્તિના મહાસામ્રાજ્યમાં શુક નિવૃત્તિવાદી થઈને દેશ, ધર્મ, સંઘ, સમાજાદિની પ્રગતિથી ભ્રષ્ટ થવું એ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[૨૩] જ્ઞાનીઓની દષ્ટિમાં નથીદેશકાલને અનુસરી પૂર્વાચાર્યો વગેરેના ઉન્નતિના સામ્રાજ્યની સંરક્ષાથે પ્રવૃત્તિ કરવી–એ આત્મજ્ઞાનીઓનું કર્તવ્ય કાર્ય છે. આત્મજ્ઞાનીઓ યોગ્ય વ્યવહારને ધારણ કરે છે અને અન્ય કરતાં વ્યવહાર દશાના સ્વાધિકાર કર્તવ્ય કાર્યોથી કદાપિ પશ્ચાત રહેતા નથી. જ્ઞાનીઓ અવધે છે કે પ્રારબ્ધયેગે આહારદિ પ્રવૃત્તિને સેવ્યા વિના અને આવશ્યક કર્તવ્ય કાર્યોને કર્યા વિના છૂટકે થવાનું નથી, અને સવાધિકારે વ્યાવહારિક કર્તવ્ય કાર્યો ન કરવામાં આવે તે સ્વામેનતિમાં અને દેશ સમાજ સંઘ વગેરે સમષ્ટિની પ્રગતિમાં અનેક પ્રકારની હાનિ થવાના સંભવને તેઓ જાણે છે તેમજ પાપ વાના એ સૂત્ર પ્રમાણે પરસ્પર જીને ઉપકાર કરવાની પ્રવૃત્તિ સેવવાની સ્વફરજને કદાપિ ત્યાગ ન કરે એમ તેઓ અવધે છે તેથી તેઓ સવાધિકારે વ્યાવહારિક આવશ્યક કર્તવ્ય કાર્યોને અત્તરથી વાર રહીને કરીને બાહ્યરૂપ ધમની ફરજ અદા કરીને મારે જત:
થા: એવી વ્યવહાર પરંપરાને આદર્શ જીવનથી આદેશભૂત કરીને અન્ય મનુષ્યને વ્યવહાર માર્ગમાં પ્રવર્તાવે છે.
૧૭ર. આત્મધ્યાનમાં લીન થવાથી જ્ઞાન માર્ગે મુક્તિ
પૃ. ૪૮૬, મહામાં મહાન ચક્રવર્તિ અને રકમાં રંક મનુષ્ય વાસ્તવિક કર્તવ્ય કર્મને કરતા છતાં સ્વફરજદષ્ટિએ બને સમાન છે, કારણ કે સ્વફરજને સ્વસ્થિતિમાં રહીને જેટલી ચકવતિને અદા કરવી પડે છે તેટલી દીનમાં
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪]
* કમળ દીન મનુષ્યને પણ સ્વશફત્યનુસારે સ્વાધિકારે સ્વફરજને અદા કરવી પડે છે અને તેથી બને સમાન છે અને આત્મજ્ઞાને કર્તવ્ય કર્મ કરતા છતાં બન્ને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છેએમ બન્નેને પરમાત્મપદમાં સમાન હક્ક યા સમાન સ્વાતંત્ર્ય છે.
૧૩. કર્તવ્ય મેહ ત્યાજ્ય છે. પૂ. ૯૫ કવિસંમેહ વિના જે જે કાર્ય કરવાં એ જ્ઞાનગીનું મુખ્ય લક્ષણ છે. પિતાને આત્મા, કર્તૃત્વ સંમેહ વિના કાર્ય પ્રવૃત્તિ કરે છે એમ સ્વાતમાને અનુભવ થાય ત્યારે અવ. બેધવું કે હવે કમગીને અધિકાર કર્થચિત પ્રાપ્ત થયો છે. આત્મજ્ઞાની કર્તૃત્વસંમહિને પરિડરીને સર્વ કાર્યોમાં આત્માને સાક્ષીભૂત રાખીને કાર્યપ્રવૃત્તિ આદરે છે તેથી તે કાર્યપ્રવૃત્તિમાં નિવિષ બનેલું હોવાથી કાર્ય પ્રવૃત્તિ દ્વારા સંમેહ વિષને થી શક્તા નથી. ૧૭૪. જ્ઞાનીની કરણ જલ-પંકજવતું પૃ. ૫૧૬/૧૭
સલેપદશામાંથી નિલે પદશા કરવી હોય તે આત્મજ્ઞાન યાને બ્રહ્મજ્ઞાન વિના અન્ય કોઈ ઉપાય નથી. અએવ સુશમનુષ્યએ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ કે જેથી આત્મામાં આનંદરસ અનુભવાતાં ખાદ્યાસક્તિ દળવાની સાથે બાહ્યપ્રવૃત્તિમાં નિલેપ રહી શકાય. ઈન્દ્રિયેની આસકિતવિના અને બાહ્ય પદા
ના ભેગવિના સ્વાભાવિક આત્મામાં આનંદ પ્રગટે ત્યારે અવધવું કે તે બ્રહ્માનંદ યાને આત્માનંદ છે. આત્માને. સ્વાભાવિક આનંદરસ અનુભવાતાં પ્રારબ્ધને બાહ્ય શતાદિને ભેગ થતાં પણ આત્માના આનંદની પ્રતીતિ જતી
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[૨૫] નથી અને પશ્ચાત્ આત્માનંદપૂર્વક બાહ્યપ્રવૃત્તિ પણ પ્રારબ્ધયેગે થતાં જ પંકજવત્ નિલે પદશાને નાશ થતું નથી. શ્રી ત્રષભદેવ પ્રભુના પુત્ર ભરતરાજાથી ભારત દેશની યાતિ થઈ છે. ભરતરાજા છખંડના ભક્તા હતા. બત્રીસ હજાર દેશના રાજા હતા, ચેસઠ હજાર સ્ત્રીઓના સ્વામી હતા. છનું કરેડ પાયદળના ઉપરી હતા. બત્રીસ હજાર દેશના રાજાઓના પ્રભુ હતા. ચકેવતિની પદવીના સ્વામી હતા; છતાં આત્મજ્ઞાનની પ્રાપ્તિથી તેઓ અત્તમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન હતા. તેઓ સર્વ અદ્ધિના ભક્તા છતાં અન્તરથી જ્ઞાનવૈરાગ્યબળે સેક્તા હતા. તેથી તેઓએ આરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. વ્યવહારિકકમ કરતાં છતાં પણ તેઓ કેવલજ્ઞાન પામ્યા અને સિદ્ધબુદ્ધ પરમાત્મા બન્યા. પૃચંદ્ર અને ગુણસાગરના ચરિત્રમાંથી પણ જલપંકજવત્ નિલે પત્રને સાર નીકળે છે તેનું વાસ્તવિક કારણ તે તેઓએ પ્રાપ્ત કરેલું અધ્યાત્મ જ્ઞાન જ છે. અગ્નિને જેમ ઉધઈ લાગતી નથી તેમ આત્મજ્ઞાનીને લેપ લાગતો નથી. ભગવદ્ગીતાના ચેથા અધ્યાયમાં નિવે છે કે- માં વમળ સ્ક્રિપતિ છે પૃ ત માં માનતિ વર્નમિન સ વ --આત્મારૂપ કૃણ અન્યને જણાવે છે કે મને કર્મ લિંપતા નથી-મને કમલની સ્પૃહા નથી એ પ્રમાણે જે મને અર્થાત્ શુદ્ધાત્મારૂપને અવબેધે છે તે કર્મથી બંધાતું નથી.
૧૫, સાત નયના સાતસે ભેદ થાય છે પૃ. ૫૨ - ૨૧
––મૃગુસૂત્ર-૨ અને gબૂત એ સાત નના સાતસે ભેદ થાય છે કે અસંખ્ય ભેદે થાય
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૬ ]
ક્રમ ચૈત્ર
છે. અનન્તજ્ઞાન વર્તુલ અર્થાત્ કેવલજ્ઞાનરૂપ અનન્તવર્તુલની એકેક નય તે એક એક અશભૂત વર્તુલની ષ્ટિ છે. સ`નચે સ્વસ્વભિન્ન-ષ્ટિચેથી એક વસ્તુ સંબંધી વિચારાને પ્રતિપાદે છે. સર્વાંનયાથી એક વસ્તુનું સમ્યગ્ પરીક્ષણ થાય છે સનચેાથી આત્મતત્ત્વના અનુભવ કર્યાં વિના એકાન્ત સકી દુરાગ્રહ વર્તુલમાં પાત થાય છે અને તેથી અન્યજ્ઞાન દૃષ્ટિયાથી માનેલા ધર્માંનું અજ્ઞાન રહેવાથી રાગદ્વેષના પક્ષપાતમાં પતિત થવાય છે. અતએવ સર્વે નાની અપેક્ષાએ અનન્તજ્ઞાન દૃષ્ટિયાથી આત્મસ્વરૂપ અવખાધાતાં સ`દનામાંથી સત્યસાર ખેંચી શકાય છે અને અનતજ્ઞાનવતુ લમય થઈ જવાય છે. સાતે નર્યા અને તેના સાતસે ભેદોથી આત્માનું ભિન્ન ભિન્ન દષ્ટિથી સ્વરૂપ અવમેધાય છે. સર્વોનયની દ્રષ્ટિથી આત્મસ્વરૂપ અવધતાં ખોલ, સાંખ્ય, વેદાન્ત, વૈષ્ણવ, ખ્રીસ્તાઢિ એક એક ધમના વાડામાં પતિત થવાના સ’ભવ રહેતે નથી અને ભિન્ન ભિન્ન ધર્મ વાળાએપર રાગદ્વેષ પિરણામ થતા નથી. સ્યાદ્વાદશન એ વસ્તુતઃ અનન્ત વર્તુલ છે, તેથી તેના સમ્યગજ્ઞાતાએ સ દનાની સદૃષ્ટિયોથી આત્મસ્વરૂપ અવમાધીને શુભાશુભપરિણામની સકીĆતાના ત્યાગ કરી અનન્ત બ્રહ્મવરૂપમય બની સ્વાધિકારે કાર્યોંને કરે છે; માટે હું શિષ્ય ! ! ! તુ· ગુરુમુખથી તે ખબતને નિર્ધાર કરીને કમ પ્રવૃત્તિયેામાં નિઃશંકપણે પ્રવૃત્તિ કર ! ! હૈયે પાદેય બુધ્ધિપૂર્વક સ્વાચિત ક રહસ્યને અવમેધીને હું શિષ્ય ! તું સ્વક સેવ ! ! કર્મોનાં રહસ્યાને ગુરુમુખથી અવમેધવાની જરૂર છે એમ જેનાગમે અને વેઢ સત્ર ઘાષ કરે છે. આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાની ગુરુનામુખથી કનુ રહસ્ય અવમેધતા હોવાથી ક યાગમાં ભૂલ રહેતી
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. અને ગતિ કરી હતી જય રહય
કર્ણિકાઓ :
[૨૭] નથી. અને કૃષ્ણ-અંતરાત્માની પાસેથી કમનું રહસ્ય અવધીને મહાભારત યુદ્ધમાં પ્રવૃત્તિ કરી હતી તેથી તે અત્તે વિજયશ્રીને પામ્યા હતા. ગુરુગમ વિના કદાપિ કમનું સત્ય રહસ્ય અવબાધાતું નથી. કર્મનું રહસ્ય અવબોધીને જેઓ કમગીઓ થયેલ છે તેમને વ્યવહારિક કામમાં સહેજે પ્રવૃત્તિ થાય છે. ૧૭. આત્મજ્ઞાન વિના કેઈપણ ચગી, મહાત્મા, સાધુ, ત્યાગી ગુરુ બની શકતું નથી. પૃ. પર૩
આત્મજ્ઞાન વિના અને પ્રભુમય જીવન થયા વિના કઈ પણ યોગી, મહાત્મા, સાધુ, ત્યાગી, ગુરુ, બની શકતો નથી. પ્રભુમય જીવન થયા વિના જે જે કર્મો કરવામાં આવે છે તેમાં રજોગુણ અને તમોગુણની વૃત્તિ પ્રગટ્યા કરે છે. ૧૭૭ પ્રવૃત્તિરહિત જ્ઞાન શુષ્ક સમજવું. પૃ. પરપ-૨૬
નિયતં કુહ જ થં, વાઘા હૈયાળ: જીયાત્રા જ તે, ર પ્રસિદ્ધ : કર્મ નહિ કરવું તેના કરતાં કર્મ કરવું તે સારું છે માટે હંમેશ તું કર્મ કર. કમ કર્યા વિના શરીરયાત્રા સિદ્ધ થવાની નથી. શરીર મન અને વાણીની પ્રાપ્તિ તેને કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરીને આત્માની વિશાલ શક્તિની વ્યાપક્તા કરવા માટે છે અને દુનિયાને તેને લાભ આપવા માટે છે. तस्मादसक्त: सतत, कार्य कर्म समाचर । असक्तो ह्याचरन् कम, परमाप्नोति पूरुषः ॥ कर्मणैव हि ससिद्धिमास्थिता जनથરા: વારંવાપિ, સંપરથન વર્તમÉતિ || માટે કાંઈ પણ મમતા આસક્તિ રાખ્યા વિના કર્તવ્યકમ કર્યા કરે. નિરાસત મનુષ્ય કર્મ કરતો છતે પરપદ મેક્ષને પામે છે.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૮]
કમગ ૧૭૮ પરમબ્રહ્ય મોક્ષનું સ્વરૂપ અવર્ણનીય છે. પૃ.૫૩૦
આત્મધ્યાનથી આત્માને આત્માના આવિર્ભાવરૂપ ગુણેની સાથે ભેગ-જોડાણ સંબંધ થાય છે તેને વેગ કહેવામાં આવે છે. આમા પિતાના પરમાત્મસ્વરૂપને પ્રકાશીને તેમાં જોડાય અને તે વડે પરમાનન્દને પામે તેને વેગ કહેવામાં આવે છે. દુનિયાદારીમાં છે: વાયુ રજૂ કર્મો કરવામાં, જે કુશલતા પ્રાપ્ત કરવી તેને એગ કથ. વામાં આવે છે. સર્વત્ર સ્થાવર જંગમમાં આત્મસ્વરૂપને દેખ્યા પશ્ચાત્ બાહ્ય કર્તવ્યમાં વાસ્તવિક કુશલતા પ્રાપ્ત થાય છે કે જેથી દુનિયાના ને સત્યકર્મના માર્ગે દોરી શકાય છે અને તેઓને અલપહાનિએ અલ્પષે મહાલાભ સમપી શકાય છે.
૧૭૯ પરમ બ્રહ્મમાં લીન થયેલા મહાત્માઓનું સ્વરૂપ,
9 પર પરમબ્રહ્મલીન થવાથી શરીરાદિકની ઉપગિતા અને તેની પિષણુતા તથા પરોપકારતા વગેરે બાહ્યકર્તવ્યતાનો નાશ થતો નથી. પરમબ્રહ્મમાં લીન થયેલ મનુષ્યને શરીરવાણી વગેરેનાં બાહ્ય કર્મો જેમ ઘટે તેમ કરવાં પડે છે પણ પરમબ્રહ્મમાં લીન થએલ સર્વે મહાત્માઓનાં બાહ્યકર્મો અને બાહ્યચેષ્ટા એક સરખી હોતી નથી. તેમાં બાળ જીને પરસ્પર વિરોધ દેખાય તેથી કંઈ તેઓની મહામદશામાં ન્યૂનતા થતી નથી. પરમબ્રહ્મમાં લીન થએલ સર્વે મહાત્માઓની બાહ્યકર્મ પ્રવૃત્તિ એક સરખી હોય એવે સર્વ દેશકાલને અનુસરી
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૨૯ નિયમ બાંધી શકાય નહિ અને ત્રણ કાલમાં બની શકે નહિ.
૧૮૦ આપત્તિકાલ-આપદ્ધર્મ. પૃ૫૩૫ હાલમાં ભારતવાસીઓને ધાર્મિક બાબતમાં આપત્તિકાલ જેવું છે. જેમ કે મને તે હાલમાં આપત્તિકાલને અનુસરી જેન કેમની અસ્તિતા રાખવા આપદુધમ સેવવાની આવશ્યકતા શીર્ષ પર આવી પડી છે. જેમકેમના સાધુઓએ અને ગૃહરએ ઉત્સગ. માગનું પુનઃ જીવન પ્રાપ્ત કરવા માટે અપવાદમાગથી આપદુધર્મના નિયમોને અનુસરી વ્યાવહારિક ધાર્મિક જીવનપ્રવૃત્તિ સેવવી જોઈએ. આપત્તિકાલમાં ઉત્સગના કર્મો કરવાથી વિશેષ પતિત દશા પ્રાપ્ત થાય છે અને તેમને ઉદ્ધાર થઈ શકતું નથી. સાધુઓને આપધમ સેવવાની આવશ્યક ફરજ આવી પડી છે. ચોથા આરામાં રચાયેલાં સાધવાચાર સંબંધી ઉત્સર્ગ માગનાં સૂત્રોવડે તેઓ વર્તમાનમાં અન્ય કેમેરા સાધુઓની પેઠે અસ્તિત્વ સરશી શકશે નહિ. વર્તમાનમાં અપવાદમાગથી આપધર્મકર્મ પ્રવૃત્તિઓની મુખ્યતાથી પ્રવર્તીને તેઓ દુનિ યામાં જીવી શકશે એમ સ્થિરપ્રજ્ઞાથી Wવામાં આવે છે. ઘણા એકાતિક રૌઢિક આચારોમાં બેજાથી દબાયેલી કે મને ઉદ્ધાર કરવા માટે વિશાલ વિચારની અને સ્વતંત્ર આચારોની યૌગિકશૈલીએ જરૂર છે જે દેશના જે કાલના લેકપર ઘણા કાયદા પડે છે તે દેશના કાલને મનુષ્યસમાજ દાસત્વકેટિપર આવીને ઊભું રહે છે. છે કે મમાં આપત્તિકાલ સમયે આપધમકને સેવાતાં નથી તે કેમનું દુનિયામાં અસ્તિત્વ રહેતું નથી અને તેથી તે કોમના ગુરુઓ અને ધર્મનું અસ્તિત્વ પણ રહેતું નથી.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૦ ]
કયાગ
૧૮૧ અસંખ્ય ચોગાનો ઉદ્દેશ એકજ, પૃ. ૫૩૮
અસખ્ય ચાગ પૈકી ગમે તે યોગની સ્ત્રાધિકારે પ્રવૃત્તિ કરા પરંતુ ધમ ના નિમિત્તભેદે લડો નહિ અને કુસંપ કરે નહિ, મૂલસાધ્યતત્ત્વની ગમે તે યુગે પ્રાપ્તિ થતી હોય તે પશ્ચાત્ મતસહિષ્ણુતા રાખીને સામચિત્તની સ્વયાગ્ય ધર્માંકમાં પ્રવૃત્તિ કરવાની જરૂર છે. અસંખ્ય ચૈગના મહાવતુ લમાં સ` ધર્મના સમાવેશ થાય છે. એ દૃષ્ટિએ મહાવીર પ્રભુ પ્રતિપાદિત જૈનધર્મના પ્રચાર કરવામાં આવે છે. વિશ્વવતિ સવ જીવાને આત્માન્નતિમાં આગળ વધવાના અનેક માર્ગો હસ્તમાં આવી જશે. વેષ આચાર અને વિચારાની ભેદતાએ પરસ્પર લડી મરવુ ન જોઈએ, વૈષ આચાર અને વિચારના અસખ્ય ચેગેામાં સમાવેશ કરીને વેષાદિને મુક્તિના હેતુભૂત માની વિશાલ દષ્ટિધારી સ્વાચ્ય કમ પ્રવૃત્તિને સરલતામાવે સેવવી કે જેથી આત્મજ્ઞાતની પૂર્ણ પ્રાપ્તિ થાય, લાખા કરાડા ગાયા, જુદા જુદા રંગની અને ભિન્ન ચેષ્ટાવાળી હાય પરંતુ સના સ્તનમાંથી દુગ્ધરસ નીકળતા હાય તે પશ્ચાત્ હિન્દુ લેની શી આવશ્યકતા છે ? તેમ અસંખ્ય ચાગોથી કરાડો મનુષ્યાને ભિન્ન ભિન્ન વિચાર ક્રિયાપ્રવૃત્તિએ પણ આત્માન્નતિ થતી ડાય અને આત્મસુખના સાક્ષ તકાર થતા હાય તા મતભેદની કઇપણ જરૂર નથી.
જો
૧૮૨ સર્વાં ગચ્છના મહાસંઘની પૂન્યતા, પૃ. પ૩૯-૪૧
જૈનધમ માં ચેારાશી ગચ્છ અનેક મત સપ્રદાય છે. એક વૃક્ષ ઉત્પન્ન થાય એટલે તેને અનેક સ્ત‘ભ, ડાળા, ડાળીએ પ્રગટે છે
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૩૧ ] અને તે વડે તે શેશી શકે છે. વૃક્ષને તંભ ડાળાં ડાળીઓ જેમ વિશેષ હોય છે તેમ તેની વિશાળતામાં–મહત્તામાં વૃદ્ધિ થાય છે. દુનિયામાં એક ધર્મના અનેક ભેદ પડે છે. સર્વગ છથી બનેલા ચતુર્વિધ સંઘની મહાસંઘતા થાય છે. સર્વગમાં અનેક ગેવડે ધર્મની આરાધના કરનાર ત્યાગીઓ અને ગૃહસ્થ હોય છે. સર્વ ગરછમાં અનેક ગુણી મનુષ્ય હોય છે. કેઈ ગછ એ નહિ હોય કે જ્યાં ગુણી મનુષ્ય ન હોય. ઇગ્લીશ સરકારની પાર્લામેન્ટમાં કેન્ઝરવેટીવ અને લીબરલ એ બે પક્ષ છે પણ બન્નેનું સાધ્યબિંદુ તે કેટલાક વિચારોને મતભેદ છતાં એક છે. અન્યની પણ તે સ્થિતિ છે. તે પ્રમાણે સર્વજ્ઞધમમાં પણ અનેક પક્ષે હોય છે પણ તેઓ સવે મુક્તિની પ્રાપ્તિ માટે તૈયાર છે. અનેક ગભેદમાંથી જુદુ જુદુ જાણવાનું શિક્ષણ મળે છે અને તેઓ ધમની આવશ્યકતા પ્રતિપાદન કરે છે. એક વૃક્ષના જ રાશી ખંભે હોય અને તેનાં સહસશઃ ડાળાં હોય અને લાખે ડાળીઓ હોય પરંતુ તે સવમાં વૃક્ષને રસ તે એક સરખે વહે છે તકત જૈનધર્મના અનેક ગ છે મ-સંપ્રદાયમાં જેને ધમરૂપ રસ તે એક સરખે આત્માની ઉન્નતિકારક વહે છે અને તેથી સર્વ વૃક્ષનાં ડાળાં વગેરેનું જીવન વાયા કરે છે. જેનધર્મના સવે ભેદેમાં આત્માના જ્ઞાનદર્શન ચારિત્રને જ્યાં સુધી સછવન રસ વહે છે ત્યાં તે જીવે છે અને જ્યારે સજીવન રસ વહેતે બંધ થઈ જાય છે ત્યારે તે તે ગવછને નાશ થઈ જાય છે. વૃક્ષનાં ડાળ ડાળીઓ પરસ્પર ભિન્ન હોવા છતાં તે વૃક્ષના રસથી જીવી શકે છે અને પરસ્પર એકબીજાને નાશ કરવા તેઓની પ્રવૃત્તિ થતી નથી તેમ અનેક ગોએ અને અનેક ગ૭માં રહેનાર મનુષ્યએ આત્મરસ-બ્રહ્મરસને આસ્વાદી જીવવું જોઈએ
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૨]
કમ અને પરસ્પર એકબીજાને નાશ કરવાની પ્રવૃત્તિ ન સેવવી જોઈએ. અનંતબ્રહ્મની વ્યાપકતાના અનંત વર્તુળમાં જેમ સર્વને સમાવેશ થાય છે તેમ આત્મરૂપ જેન ધર્મમાં સવ ગચ્છને અને સર્વ દશનેને સમાવેશ થાય છે. અએવ સર્વ ગચ્છવડે પૂર્ણ મહાસંઘની પૂજ્યતા સ્વીકારી તેને સમષ્ટિ બ્રા-પરમાત્મતત્વ માની તેની સેવા કરવી જોઈએ. જીવતા મહાસંઘની સેવા કરવામાં સર્વ ધર્મને સમાવેશ થાય છે. અનેક આત્માઓ મળીને મહાસંઘ થાય છે. તેથી સત્પરુએ મહાસંઘની પૂજા કરવામાં આત્માણ કરવું જોઈએ. મહાસંઘની સેવા કરવાથી સમસ્ત પ્રકારની સેવા કર્યાનું ફલ પ્રાપ્ત થઈ શકે છે. મહાસંઘમાં સર્વને સમાવેશ થાય છે. સર્વે આત્માઓના સમૂડને મહાસંઘ, મહાસમષ્ટિપ્રભુરૂપ માનીને તેઓની સેવા કરવાથી સર્વ પ્રકારનાં પાપોનો નાશ થાય છે. મહા નદી જેમ સાગરમાં ભળે છે તેમ સવ દર્શને જૈન દર્શનમાં સમાવેશ થાય છે અને જેના દર્શન તે વસ્તુતઃ આત્મારૂપ યાને બ્રહ્મરૂપ હેવાથી બ્રહ્મની આરાધના કરવાથી સર્વેની આરાધના થાય છે. તેમ આત્મરૂપ જેના દર્શનની આરાધના કરવાથી સર્વની આરાધના કરી શકાય છે. સર્વ મહાનદીઓ જેમ સાગરમાં સમાઈ જાય છે, તેમ જૈન ધર્મના સર્વ અને આત્મારૂપ જૈન દર્શનમાં માવેશ થાય છે. સર્વ નદીઓ વેગથી જેમ સમુદ્રને મળે છે તેમ સવ ગછીય ધમઓ મુક્તિને પામે છે. દુનિયામાં જે જે ધર્મો દશને, ધર્મના પળે છે તે સર્વને અપેક્ષાએ જૈન દર્શન માં સમાવેશ થઈ જાય છે અને જેન દશનને શુદ્ધાત્મામાં સમાવેશ થઈ જાય છે, તેથી શુદ્ધ આત્મસ્વરૂપની આરાધના કરનારા સર્વે અખિલવિશ્વવતિ સર્વ જેનો છે. જેના દર્શનરૂપ આત્માના અનન્ત
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કણું કાએ :
k
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૩ ]
વલમાં લઘુ વલરૂપ સધ દર્શનનોનો સમાવેશ થઈ જાય છે. જૈન ધર્મીમાં સ જીવમાત્રના સમાવેશ થઇ જાય છે, દુનિયામાં જે જે પદાર્થો છે તે સ`ના જૈન દર્શનરૂપ આત્મામાં સમાવેશ થઇ જાય છે. અતએવ જૈન ધર્માંની અનંત વર્તુલતાની ખડાર કોઇ ધર્મ રહેતા નથી. અસંખ્ય ચેગાના ધમક સાગરની બહાર કાઇ દુનિયાના ધર્માં રહેતા નથી તેથી અસંખ્ય ચેગેથી પ્રાપ્ત થનાર આત્માની શુદ્ધતામાં કાઈ જાતના વિધ આવતે નથી; કોઈ આત્માને વિષ્ણુરૂપ માનીને તેની ઉપાસના કરે છે, કાઇ આત્માને બ્રહ્મારૂપ માનીને તેની ઉપાસના કરે છે, કોઈ આત્માને દૈવી શક્તિરૂપ માનીને તેની ઉપાસના-આરાધના-ભક્તિ કરે છે. કેઇ આત્માને અલ્લા મુન્નારૂપ માનીને તેની ઉપાસના સેવા ભક્તિરૂપ ધ્યાન ધરે છે. કેાઇ આત્મરૂપ પ્રભુને ઉત્પત્તિ-વ્યય અને ધ્રુવરૂપ માનીને તેની સેવા–ઉપાસના કરે છે. કેાઈ આત્માને પ્રેમરૂપ ગૌતમબુદ્ધરૂપ માનીને તેની સેવા-ભક્તિ કરે છે. કોઇ આત્માને સમસ્ત વિશ્વરૂપ માનીને તેની સેવા કરે છે, કેાઈ આત્માને નિરાકારરૂપ માનીને નિરાકારરૂપે પ્રભુનું ઘ્યાનભન કરે છે અને કઈ આત્મને સાકાર માની સાકારરૂપે પ્રભુનુ ભજન કરે છે. કાઈ ઉત્પાદકરૂપ સર્જનમાં, વ્યયરૂપ પ્રલયમાં અને ધ્રુવતારૂપ સ્થિરતા કાલમાં-ત્રણ અવસ્થારૂપે આત્મારૂપ પ્રભુને માનીને તેનુ ધ્યાન ધરે છે. ઉત્પાદન્ય ધ્રુવસ્વરૂપ આત્મા છે. આત્મારૂપ પ્રભુમાં અનેક ઉત્તમ અવતાર સ્વરૂપે માનીને કેટલાક મનુષ્યે નામરૂપ સહિત તએની આરાધના કરે છે. આત્મારૂપ પ્રભુના અનેક રૂપે અનેક નામેા છે રજોગુણુ તમેગુણુ અને સત્ત્વગુણુ સહિત આત્માને કેટલાક સબલ
.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪]
કમગ બ્રહ્મ માની તેની આરાધના કરે છે. રજોગુણ તમોગુણ અને સત્વગુણ રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ આત્માની કેટલાક આરાધના કરે છે. પ્રત્યેક આત્મારૂપ પ્રભુની કેટલાક-સેવા આરાધના ભક્તિ કરે છે. ચઉદ રાજકમાં રહેલ સર્વજીના ચિત્માત્ર સત્તાને કેટલાક કેવલાદ્વૈત દષ્ટિએ કેવલ એક બ્રહ્મ માનીને તેની ઉપાસના કરે છે. કર્મસહિત સંસારી સર્વે આત્માઓના સમૂહને એક સમણિરૂપ પ્રભુ માનીને કેટલાક તેની સેવા-ભક્તિ-ધ્યાન કરે છે. એ પ્રમાણે સર્વત્ર ધર્મદષ્ટિોમાં બહિમા અંતરાત્મા અને પરમાત્માની ધયાન-સેવા થઈ રહેલી છે.
૧૮૩. કર્મના અનેક પ્રકારે.
પૃ. ૫૪૯–૧૦
વ્યવહાર અને આત્મિકધમમાં લોકોનું સ્થય કરવા માટે કમગીઓએ જે ઘટે તે કર્મ કરવાં જોઈએ. રાજ્યધર્મ, પ્રજા ધર્મ, સામાજિકધમ, નૈતિકધર્મ, બ્રહ્મધમ, બ્રાહ્મણધમ, ક્ષાત્રધર્મ વૈશ્યધમ, શુક્રધર્મ, અહિંસાધર્મ, સત્યધર્મ, અરયધર્મ, બ્રહ્મચર્યધર્મ, કુટુંબધિર્મ, અતિથિધર્મ, ગૃહસ્થમ, દેશિકધર્મ, રક્ષણધર્મ, સ્વધર્મ, પરધર્મ, ભક્તિધર્મ, સેવાધર્મ, ઉપાસનાધર્મ, જ્ઞાનધમ, અનેકાત, ઔપચારિકધર્મ, અનુપચારિકધર્મ, અનુપરચરિત સદ્દભૂત વ્યવહારધમ, આત્મધર્મ, વ્યવહારધમ, નિશ્ચયધર્મ, જડમ, ચેતનધમ, ભાવના, શુદ્ધ પ્રેમધર્મ, મિત્રધર્મ, પરોપકારધમ, દાનધમ, ભાવના ધર્મ, લોકોત્તરધમ, સર્વ ધર્મવસ્થા રક્ષકધર્મ, અનેકદષ્ટિધર્મ, શુદ્ધધર્મ, નિમિત્તધર્મ, ઉપાદાનધર્મ
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૩૫] ચારિત્રધર્મ, જ્ઞાનદશનચારિત્રધર્મ, ઉપશમધર્મ, ક્ષયે પશયમ, ક્ષાયિકધર્મ, ઉપદેશધર્મ, સદાચારધમ, તપધર્મ, દ્રવ્યભાવવી ધમ, સર્વત્રવ્યાપકધમ, સાધકધમ, સાધ્યધમ, સિદ્ધધર્મ, ધ્યાનધર્મ, યમનિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિધર્મ, પરસ્પરોપગ્રડધર્મ, શિષ્ય ધમ, ગુરુધર્મ, આચાર્ય ધર્મ, પુણ્યસંવર નિરાધમ, ષટકારકધર્મ, લયધર્મ, સ્થિરધમ, ઉપદઘમ, પ્રવૃત્તિમયધર્મ, નિવૃત્તિમયધર્મ, નિવૃત્તિમય પ્રવૃત્તિ ધમ, વસ્તુસ્વભાવધ, પરમાત્મધર્મ, અન્તરાત્માધર્મ, અવિરતિ, સમ્યગદષ્ટિધર્મ, દેશવિરતિધર્મ, સર્વવિરતિધર્મ, વીતરાગધમ, અપ્રમત્તધર્મ, ક્ષણિકષાયધર્મ, જ્ઞાનાદ્વૈતધર્મ, આર્યધમ, આગ નિગમધમ, અનુભવધર્મ, સહજાનન્દઘમ, સ્વજાતિધમ. વ્યક્તિધર્મ, સમષ્ટિધર્મ, આદિ ધર્મના અનન્ત ભેદે છે, તેઓનું નય નિક્ષેપપૂર્વક સ્વરૂપ અવબોધ્યા પશ્ચાત્ ક્ષેત્રકાલપ્રવૃત્તિથી તેને અનુભવ પ્રાપ્ત કરવું જોઈએ. નિક્રિય ધર્મ અને અક્રિયધમ, આવશ્યક ધમ, સ્થિરતાકારકધર્મ, અર્થનિવાસ્કમ, નિર્ભયધર્મ આદિ ધર્મોનું આમદષ્ટિએ સૂફમસ્વરૂપ અવધવું જોઈએ. આત્માના જ્ઞાનાદિ અનન્ય ધર્મોનું અનત વર્તુલ અવધીને દુનિયાના મનુષ્યને તેઓના યોગ્ય ધર્મોમાં સ્થિર કરવા જોઈએ કે જેથી દુનિયામાં અંધેર રહી શકે નહિ. પ્રગતિકારકધમ, અવનતિકારકધર્મ-આહિ ધનું સ્વરૂપ અનુભવીને દુનિયાના મનુષ્યને દેશકાલાનુસાર ઉપસર્ગ અને અપવાદના ઉપાથી સ્થિર કરવા જોઇએ. શ્રી કૃષ્ણ અજુનને બંધ આપીને થિરપ્રજ્ઞાપૂર્વક સ્થિર કર્યો, તેમ જ્ઞાની એવા કામગીઓએ દુનિયાના મનુષ્યોને તેમના એગ્ય દરેક ધમાં સ્થિર કરવા જોઈએ.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૬]
કમર ૧૮૪. ભરતનૃપકૃતવેદ-આચાર દિનકર, પૃ. પપ૧
ભરતનપકૃતવેદ કે જે આચારદિનકર ગ્રન્થ વગેરેમાં છે તે રીતે તથા તીર્થકરો વગેરેનાં આગમેથી અવિરુદ્ધપણે, સવ સત્ય શાસ્ત્રોથી અવિરુધ્યપણે, શિષ્ટજનેના વિચારેથી અવિરુદ્ધપણે, અનુભથી અવિરુખાવપણે, સત્યજ્ઞાનથી અવિરુદ્ધપણે ઉપર્યુકત ધર્મકમ કરવું જોઈએ, અનુભવીઓની સલાહને અને શાસ્ત્રોને આગળ કરીને ધમકર્મો કરવાં જોઈએ. ધમકર્મોને નિષ્કામ સ્વાધિકાર દષ્ટિથી કરવા જોઈએ. અનેક નયેની અપેક્ષાએ અધ્યાત્મરસિક જ્ઞાની પુરુષની સલાહથી અવિરુદ્ધપણે અને તે તે ધમકમના પરિ. પૂણ અનુભવીઓની સલાહપૂર્વક લેકને ઉપયુક્ત ધર્મોમાં સ્થિર કરવા માટે સર્વ સ્વા પણ દષ્ટિથી સર્વ મનુષ્યએ સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઈએ. ૧૮૫. જ્ઞાની કેવી રીતે કર્તવ્યકર્મ કરે ? પૃ ૫૫૫
શિવાજી અને પ્રતાપરાણાને સ્વદેશ પર પ્રેમ જાગ્યું હતું તેથી તેઓએ આદર્શ પુરુષની પેઠે કાર્યપ્રવૃત્તિ સેવી હતી. વિદ્યાની પ્રાપ્તિ માટે થતા પ્રેમથી વિદ્યાની પ્રાપ્તિ કરી શકાય છે. જે પ્રવૃત્તિ પર પ્રેમ થાય છે તેને મન વાણું અને કાયાથી આદરી શકાય છે જે કર્મ પ્રવૃત્તિમાં પ્રેમની રઢ લાગે છે તે ગમે તેવું દુઃસાધ્ય હોય છે તો પણ તેને સુસાધ્ય કરી શકાય છે. જે શુભ આવશ્યક કર્તવ્ય કાર્યો પર પ્રેમ પ્રગટે છે તેમાં સહેજે તન્મયતા કરીને તેમાં સંયમની સિધ્ધિપૂર્વક કર્તવ્યબળનો વિકાસ કરી શકાય છે, માટે લીનતાગસાધક-પ્રેમપૂર્વક કર્તવ્યકાર્ય કરવામાં પ્રવૃત્ત થવું જોઈએ.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કણિકાઓઃ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૭ ]
૧૮૬, આત્મજ્ઞાનીના અધિકાર. પૃ. ૫૫૮
આત્મજ્ઞાન પામ્યાવિના અને અહંમમત્વ ત્યાગ્યા. વિના કેટલાક લોકો નિષ્ક્રિય બની જાય છે તેથી તે કર્માંચાગથી ભ્રષ્ટ થઈને પુનઃ હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. જ્ઞાનીને અનન્ત અનુભવ છે. ભારતવ માં અનેક જ્ઞાનીએ ઉદ્ગમવે છે. તેએ લેાક કલ્યાણકારક કર્મોમાં લેાકેાને યેજે છે. અહંમમત્વના ત્યાગથી જ્ઞાનીઆ જે કાંઇ કરે છે તેમાં તે બધાતા નથી, તેથી કમ કરવાના અધિકાર જ તેઆને છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાનીએ અન્તરમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ધ્યાનના વિચારો કરે છે તે પણ એક જાતની સૂક્ષ્મ ક્રિયા છે તેની સિધ્ધિથી જગના લેાકેા પર અતગુણે ઉપકાર કરી શકાય
For Private And Personal Use Only
૬૮૭, યાગીનુ સ્વરૂપ પૃ. ૫૯
ધુળના ઢગલા પર બેસીને જે નિવૃત્તિ સુખના અનુભવ કરે છે તેના સુખને ઈન્દ્ર પણ પહોંચી શકતા નથી. આર્યાવ`ના જ્ઞાની એને નિવૃત્તિ પસદ હોય છે આર્યાવના આ મનુષ્ય જો આત્મજ્ઞાનીએ થાય છે તેા તએ નિવૃત્તિમાર્ગોને પસદ કરે છે. આર્યાવર્તીના જ્ઞાનીઓને અને ભક્તોને પતા, ગુફાઓ, એકાન્ત સ્થળા, નદીએ, જંગલે, ઘણાં રુચે છે. તેઓને રાજ્યસુખ ભગવવાની ઈચ્છા થતી નથી અને પાશ્ચાત્ય દેશના તત્ત્વજ્ઞાનીઓની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ થઈ હોય
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮]
કમલેગ છે. પ્રવૃત્તિમય નિવૃત્તિ કરતાં નિવૃત્તિમય પ્રવૃત્તિની અનન્ત ગુણું ઉત્તમતા સિદ્ધ કરે છે. પ્રવૃત્તિની પણ હદ હોય છે. ઘણી પ્રવૃત્તિથી રજોગુણ અને તમે ગુણી હિલચાલ-ચળવળ વધે છે અને તેથી એક વાર તે દારૂમાં દેવતાના જેવું ફળ પ્રગટાવવા સમર્થ થાય છે. લાખગુણું વા કરેડગુણી પ્રવૃત્તિ કરવા માત્રથી કોઈની ઉન્નતિ થતી નથી. નિવૃત્તિ જેના ગણમાં છે એવી પ્રવૃત્તિ એને કરવા માટે જ્ઞાનીઓ ફરમાવે છે.
૧૮૮. જ્ઞાનીએાની ફરજ પૃ. ૫૭ આત્મજ્ઞાનીઓ કંઈ ને કઈ પારમાર્થિક કાર્યો કર્યા કરે છે. તેઓ તે માટે જે કંઇ ત્યાગ કરે પડે તેને ત્યાગ કરે છે. આતમજ્ઞાનીઓ જે ભાવભાવ સ્વભાવ પર વિશ્વાસ મૂકી બેસી રહે તો આ જગતમાંથી પરેપકાર તત્વનો લેપ થઈ જાય અને ચંદ્રસૂર્ય પણ લેપ થઈ જાય, આમજ્ઞાની ગૃહ વ ત્યાગીઓની ખૂબી એ છે કે–તેઓ આસક્તિવિના સર્વ શુભ કર્મો કરે છે, તેથી તેઓને કોઈ જાતને લેપ લાગતું નથી અને મુક્તતાને આ ભવમાં નિશ્ચય થાય છે.
૧૮૯
મહાવીરની ધર્મદેશના પૃ. ૫૬૪
ભારતના કમગીઓના એને જ્ઞાનગીઓના શિરોમણિ સર્વજ્ઞપ્રભુશ્રી મહાવીરદેવે આયુષ્યનો અંત થતાં સોળ પ્રહર સુધી ધર્મદેશના દઈ જગજીને ઉદ્ધાર કરી શરીરને ત્યાગ કર્યો હતે. તેઓએ કૃતકૃત્ય થઈ વિશ્વ મનુષ્યને જાહેર કર્યું છે કે છેલ્લી
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૩૯ ] આયુષ્યની પળપયત પણ શુમ કમને યોગ ત્યજ નહીં. શ્રી મહા વીરપ્રભુના શિષ્ય ગૌતમસ્વામીએ પણ છેલ્લા સમય સુધી ભવ્યજીને સદુપદેશ દઈ જ્ઞાનગીની કમ-ફરજને અદા કરી હતી.
દશ ગુણસ્થાનકવતિસર્વજ્ઞ તીર્થકરસમાં મહાદેવે પણ વીતરાગ બન્યા છતાં શુભકર્મને ત્યાગ કરતાં નથી તે અન્યજીએ શુકજ્ઞાની બની કેમ શુભ પારમાર્થિક આવક કમને ત્યાગ કરે જોઈએ? અલબત્ત ન કરવું જોઈએ. જ્ઞાન–કમગીના જીવને એક શ્વાસેચ્છવાસ પણ જગતની કલ્યાણની પ્રવૃત્તિ વા શુભ વિચાર વિના જતું નથી. આ વિશ્વમાં જ્ઞાનીકગી મહાત્માઓ સર્વ કંઈ કરે છે, છતાં કરતા નથી અને અજ્ઞાનીએ મેહુથી હાથ પગ હલાવ્યા વિના બેસી રહે છે છતાં તેઓ મહાશકિતથી કર્તા છે, માટે અજ્ઞાનદશ –મહદશાને ત્યાગ કરી સર્વ શુભ કર્મો કરવાં જોઈએ. મઢમનુષ્યના જ્ઞાનગુરુએ છે. મૂઢમનુષ્યના હૃદયને શુદ્ધ કરવાં એ જ જ્ઞાનીઓનું કર્તવ્ય છે. આતમજ્ઞાનીઓનું વાસ્તવિક કર્તવ્ય એ છે કે મહાસક્ત મૂઢ મનુષ્યને આ માનું વાસ્તવિક સ્વરૂપ જણાવવું અને પ્રભુની ભક્તિ દ્વારા મેહબુદ્ધિને નાશ કરાવીને વિશ્વજનને પવિત્ર કરવા.
૧૯૦ મહાસક્ત માનવી અસુર જે
છે . પપ
વકતા હૈય, પંડિત હેય, ફિલેસેફિર હેય. લેખક હાય ૫ નામરૂપવાળા પદાર્થોમાંથી મેહાસકિત ટળી નથી ત્યાંસુધી તે મૂઢ મેહી ગણાય છે, અને ત્યાં સુધી તે દુનિયાને ગમે તેવા શુભ કર્મથી અપલાજ કરી શકે છે
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪• ]
કમયગ
અને અનન્તગુણી હાનિ કરી શકે છે, મૂઢ મનુષ્યાનાં નિર્દેૌષ કર્યાં પણ સદોષતાને પામે છે. માહાસક્ત મનુષ્ય સાત્વિક કર્મોને કરે છે તાપણ તે રોગુણુ અને તમેગુણરૂપે પરિણમે છે. મૂઢ મનુષ્યા જેઆના ઉપર ઉપકાર કરવા ધારે છે તેના પણ ઉપકારના બદલે અપકાર કરે છે. માહાસક્ત મનુષ્યા હડકાયા કૂતરાની પેઠે પેાતાની વિષમય વાસનાએના અન્યને ચેપ લગાડે છે અને તેથી અન્ય મનુષ્ય પણ વિશ્વનું કલ્યાણ કરી શકતા નથી. માહાસક્ત મનુષ્યા પોતે ઠરીને શાંતિ લેતા નથી અને તે અન્ય મનુષ્યાને પણ ઠરીને બેસવા દેતા નથી, માહાસક્ત મનુષ્યેાનું હૃદય શુદ્ધ ન હાવાથી અપથ્ય બક્ષજુની પેઠે તેઓ ધક્રિયાઓને પણ બંધનરૂપે પરિણુમાવે છે. આહાસક્ત મનુષ્યા દારૂ જેવા હોય છે, તેને અગ્નિ જેવી સામગ્રી મળતાં તુ' ભડકારૂપે અને છે.
૧૯૧ માહાસકત માનવી અસુર જેવા છે. પૃ. ૫૬૬
માહી મનુષ્યનું હૃદય કાળુ હાય છે તેથી તેમાં પરમાત્માના સાક્ષાત્કાર થતો નથી. વેષ, માળા, તિલક, કડી, જનાઇ, કસ્તી વગેરે ધારણ કર્યાં હોય પરંતુ હૃદયમાં નામરૂપની માહાસિકત હોવાથી વેષ, કડી, તિલક, કડી જનાઈ વગેરેથી કઈ કલ્યાણ થતું નથી. નિર્માંડ થવાથી વનના ભિલ્લુને પરમાત્માને જેટલે સાક્ષાત્કાર થાય છે. તેટલે સમૈી એક આરિસ્ટર વા શેઠને પરમાત્માનો સાક્ષાત્કાર થતા નથી અને કર્મીચેાગની હૃદયશુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ થતી નથી. નામનારૂપને મેહુ નળ્યા વિના અનેક શાસ્ત્રાના અભ્યાસથી વા અનેક ધર્મોનુષ્ઠાનથી
For Private And Personal Use Only
.
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૪૧ ] હૃદયની શુદ્ધિ થતી નથી અને આત્મજ્ઞાનના ઉરચ શિખરે આરોહી શકાતું નથી.
૧૯૨ પાણીપતના મેદાનમાં મરાઠાઓ પૃ પ૬
પાણીપતના મેદાનનાં જે મરાઠાઓએ મહાસતિ ન ધારી હેત તો દીલ્લી પર હિંદુ રાજ્યની પુનઃ સ્થાપના થઈ હેત. મુસલમાનેએ મહિાસક્તિ વિના હિદુસ્થાન પર રાજ્ય કર્યું હોત તો પરસ્પરમાં યુદ્ધ થાત નહિ.
૧૯૩ મહાસકિતઓએ હિંદુઓને દાસ બનાવ્યા પૃ. ૫૬૬
મુસલમાનોએ વા યુરોપી અનોએ હિંદુઓને જીત્યા એમ કહેવા કરતાં હિંદુઓમાં મહાસક્તિ વધી તેથી મહાસકિતએ હિંદુઓને પિતાના પગ તળે કચરી અને ના દાસ બનાવ્યા એમ કહેવામાં ઘણું સત્ય સમાયું છે.
૧૯૪ મહાસકાની દશા. પૃ. ૫૭
આત્મજ્ઞાનીઓ દિવસ સમાન છે અને અજ્ઞાનીએ રાત્રી સમાન છે. ઘુવડ જેમ સૂર્યને દેખી શકતા નથી તેમ અજ્ઞાનીઓ જ્ઞાનીકમગીઓની ઉજજવલતા દેખવા સમર્થ થતા નથી. અજ્ઞાનીઓનાં વહાલ કરતાં જ્ઞાનીઓનાં ખાસડાં ઉપાડવાં તે કરેડ દરજજે શ્રેષ્ટ કમ છે. ભારતમાં બ્રાહ્મણોએ ક્ષત્રિએ
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૨ ]
કમ યાગ
વૈશ્યાએ અને શૂદ્રોએ મેાડાસક્તિથી જેટલી પેાતાની પતિતદશા કરી છે તેટલી અન્યાથી થઈ નથી.
૧૯૫ નિષ્કામી ઉપકારને બદલે દી ન ઇચ્છે.
પૃ. ૫૬૯/૦
નિષ્કામી મનુષ્યે કેાઇના ઉપકાર કરીને તે પાા ઉપકાર કરે તેવી સ્થિતિમાં પોતાને મૂકવા પ્રયત્ન કરતા નથી, નિષ્કામી કમયોગીએ કોઈના પર ઉપકાર કરીને તે ઉપકાર કર્યો એસ કોઇની આગળ કથવા પણ ઇચ્છા રાખતા નથી. સકામી મનુષ્યા ઉપકાર પ્રવૃત્તિના સામે બદલા લેવાને ઇચ્છે છે; પરંતુ નિષ્કામી કચેગીએ તે સરવાણ કરીને પરમાથ પ્રવૃત્તિ કરે છે તેના સામેા બદલે વાળવા કેષ્ઠ પ્રવૃત્તિ કરે તો તેમાં પણ તે શુભ ભાવને ધારણ કરતા નથી.
૧૯૬-૯૭. સતત ત્સાહથી પરમપદની પ્રાપ્તિ
પૃ. ૫૭
સતતાત્સાહ પ્રયત્નથી ક્ષુદ્ર મનુષ્ય પણ ગ્લાડસ્ટનની પેઠે મહાન બનીને લાખા કરાડી મનુષ્યના અનુશાસ્તા બની શકે છે. સતતાત્સાહ પ્રયત્નથી જમનીના પ્રખ્યાત પ્રધાન બિસ્માર્કે જર્મનીની પ્રગતિમાં અપૂર્વ વૃદ્ધિ કરી તે સત્ર વિશ્વ વિ મનુષ્યથી અજ્ઞાત નથી. ઇશ્વરી બળ તરીકે સતતાત્સા હથી પ્રયત્ન કરીએ તેા તેમાં કાઈ જાતના પ્રત્યવાય આવતા નથી. સતાસાડુપ્રયત્નથી દરેક કાર્યના અભ્યાસમાં
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[ ૪૩ ]
અગ્ર પ્રગતિકરી શકાય છે. જેનામાં ઉત્સાહપ્રયત્ન નથી તે નિજીવની પેઠે કંઇ પણ કરવા શક્તિમાન થતા નથી,
તુ અનુત્સાહથી ઠંડાગાર જેવા ના અન. સતતો ત્સાહપ્રયત્નથી અનેક કાર્યોને સિદ્ધ કરી શકીશ એમ નિશ્ચયતઃ અવબાધ. ગૃહસ્થ અગર ત્યાગાવસ્થામાં જે જે આવશ્યક કન્યકાર્યાં કરવાનાં હોય તેમાં સતત્તાત્સાહ ધારણ કર. પાણીપતના મેદાનમાં મરાઠા અને રાજપુતા અનુત્સાહી અન્યા તેથી તેઓને પરાજય થયે। . અને અર્હમ્મદશાહ અમદલ્લીએ કેર વર્તાવ્યે. બ્રટીશા જમના જાપાનીઝે સતતાત્સાહપ્રયત્નથી કાર્ય કરે છે તેથી સર્વત્ર તેઓનાં છાંતા અપાય છે. હિન્દુસ્થાનના લાકે જયારે સતત ત્સાહપ્રયત્નને સેવશે ત્યારે વાસ્તવિક પ્રગતિ થશે. ૧૯૮-૯૯. ધાર્મિક ક્રિયાને રૂઢી ન બનાવે। પૃ. ૫૮૪-૮૫
સર્વ ધર્મના સાધુઓમાં, સન્યાસીઓમાં, ધર્માચાર્યાંમાં, ગરમાં, ચેાગીઓમાં, વેષાદિભેદે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિયેા હાય છે જ અને તેથી વિશ્વવર્તિ મનુષ્યમાં એક સરખા વિચાર અને એક સરખાં આચાર પ્રવર્તતા નથી, વિશ્વવતિ મનુષ્યોમાં ભિન્ન ભિન્ન આચારાનું વૈવિધ્ય કદિ ન્યુ નથી, ટળવાનું નથી અને ટળશે નહિ. એક ધમાં એક ગચ્છમાં પણ આચારવિચારના ભેદ્ય તા પ્રકટવાના, ધર્મવ્યવહારામાં અને લૌકિક વ્યવહારાની ક્રિયાઓના ભેદેમાં પરસ્પર વિરુશ્વતા અવલેકવાના કરતાં પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓમાં કઇ કઇ દૃષ્ટિયાથી કયા કયા ક્ષેત્રકાલાનુસાર સત્યતા આદેયતા રહેલી છે તેના વિચાર કરવાની પ્રથમ જરૂર છે.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૪ ]
કમ યાગ
આત્માના જ્ઞાનમાંથી પ્રકટેલ અનેક ક્રિયાઓના આત્મજ્ઞાન થયા વિના ભેદભાવ નષ્ટ થતા નથી. વિશ્વમાં જેટલા ધમત લેઢેક્રિયામત ઉઠયા છે તે સર્વાંનું મૂળ ખીજ આત્મામાં છે અને તે સા આત્મજ્ઞાનથી ભેદ ટળે છે. અનેક સંપ્રદાય-મત-ગચ્છ
ભેદોમાં મુઝાવાથી સ્વની તથા વિશ્વ મનુષ્યોની હાનિ કરી શકાય છે. પરંતુ વિવિધ ક્રિયાઓને નિર્માહપણે સાધ્યના સાધનપણે વિશ્વ મનુષ્યો સેવે તેમાં કોઇની અવનતિ થતી નથી. ક્રિયામામાં નિહિતા રહે છે તા તે પરસ્પર વિરુદ્ધ દેખાતી ક્રિયાઓને સ્વપરને કંઇપણુ હાનિ થતી નથી, સ દનાની આત્માદિ વિષય માન્યતાઓના અનેક નયાની સાપેક્ષતાએ જેમ જૈનદનમાં સમાવેશ થાય છે તેમ સ દનાની પરસ્પર 'વરુદ્ધ ધાર્મિક ક્રિયાએના અનેક નયેાની સાપેક્ષતાએ જૈન દનમાં સમાવેશ થાય છે—એવુ આત્મજ્ઞાની ગુરુગમથી અવબેધતાં આત્માની ઉન્નતિ કરવામાં તથા વિશ્વની ઉન્નતિ કરવામાં કેઇ જાતના પ્રત્યેવાય નડતા નથી.
૨૦૦ સ્વાધિકારે ક્રિયા કરવી પૃ. ૫૮૫
પેાતાને જે રુચે તે સ્ત્રાધિકારે ક્રિયા કરવી પરંતુ અન્યા જે ધાર્મિક ક્રિયાઓ કરતા હોય તેમાં કલેશઅરુચિ કરી સ્વાત્માની અવનતિ કરવી નહિ. પાકિ ક્રિયાએ જ્યારે રૂઢિાને ધારણ કરે છે તેમાં કેટલીક મિશ્રતા થઈ જાય છે અને મૂત્ર ઉદ્દેશનું રહસ્ય કેટલીક વખત આચ્છાદિત થઈ જાય છે.
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણકાઓ :
[૪પ, ૨૦૧ સાધ્યજ્ઞાન ન વિસ્મરવું પૃ. ૫૮૬ માનસિક વાચિક અને કાયિક જે જે ક્યિા છે તે જડ છે અને તેથી બ્રહ્મ-આત્મા ભિન્ન છે તેથી નકામી અનાવશ્યક ક્રિયાઓના બેજાથી આત્માને દાબી દઈ નિવૃત્તિસુખથી ભ્રષ્ટ થવું એ કઈ રીતે ચોગ્ય નથી. આત્મજ્ઞાનીઓને અંતિમ સિદ્ધાંત એ છે કે સર્વથા આત્માની નિષ્ક્રિયતા પ્રાપ્ત કરવી, અએવ આવશ્યક વ્યાવહારિક ફ્લિાઓ કરતાં તથા ધાર્મિક ક્રિયાઓ કરતાં છતાં પણ અંતિમ સાધ્ય. જ્ઞાન ન વિસ્મરવું જોઈએ. બાહ્ય ક્રિયાઓમાં બંધાવાની જરૂર નથી પરંતુ તેમાં નિર્લેપ રહી ક્રિયા કરવાની જરૂર છે.
૨૦૨ આત્માના તાબે કિયાએ રહેવી જોઈએ પૃ. ૫૮૬
જે કાલમાં જે ક્ષેત્રમાં જે દશામાં આત્માની શક્તિ નો વિકાસ થાય એવી ફ્લિાઓ ગમે તે હોય તે પણ તે સર્વપદેશસાનુકૂલ છે એવો નિશ્ચય કરીને તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. માણસ માટે ક્યિા છે; ક્યિા માટે માણસ નથી.
ર૦૩ મહાત્માઓને સર્વ દેશીય બેધ પૃ. ૫૮૭
જે ધર્મમાં વિચારોની વિશાળતા વ્યાપકતા અને ધાર્મિક અનેક ભેદવાળી ક્રિયામાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરવાની સુધારણું છે તે ધર્મ અન્ય ધર્મોને પિતાનામાં સમાવીને જીવી શકે છે અનન્તજ્ઞાની મહાત્માઓનો એકદેશીય બોધ હેતનથી. તેઓના.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૬ ]
કમ ચાગ
અનન્ત વિચારોથી અન-તવર્તુલરૂપ જૈનદર્શનની વ્યાપ તાથી વિશ્વધર્મોના તેમાં સમાવેશ થાય છે. ધાનિક એક ક્રિયાથી વા અમુક એક દેવની માન્યતામાત્રથી દુનિયાના મનુષ્યની સજાતની પ્રગતિ થઇ શકતી નથી. આત્મજ્ઞાની ઉપર્યુક્ત સ જાણે છે, તેથી અનેક ક્રિયાએના ભેમાં તે રાગી દ્વેષી અનતા નથી.
૨૦૪ પ્રભુએ પ્રતિપાદિત પ્રગતિ અનેક શુભ યિાઓનો સાગર છે પૃ ૧૮૯
અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા કથી છે તે સત્ય છે અને અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા કથી છે તેથી તે અસત્ય છે-અમ માની લેશ ન કરતાં જેનાથી સર્વ પ્રકારની શુભાન્નતિ થાય તે ક્રિયાઓને સ્વાધિકારે કરવા તરફ લક્ષ્ય દેવુ. હજારા વર્ષ પૂર્વે શકટથી મુસાફરી થતી હતી અને હાલ અમ્નિયંત્રથી તુત મુસાફરી થાય છે તેથી શું શકટમાં બેસવાના દાગ્રડને પકડવા જોઇએ ? આત્મામાં અનત જ્ઞાનની શક્તિ છે તેથી તે પ્રગતિકર ક્રિયાને પરીક્ષે છે અને તેને અંગીકાર કરે છે. આત્મજ્ઞાનથી સ શુમાશુભ ધાર્મિક ક્રિયાએના નિર્ણય થાય છે. શુભ ક્રિયાઓમાં પણ અનેક ભેદ છે. આત્માના શુમાવ્યવસાયાની શુદ્ધિ કરનાર અને દેશ, સમાજ, સઘ વગેરેની ઉન્નત કરનારી ક્રિયાઓ ગમે ત્યાંથી ગ્રહણુ કરવી. મહાવીરપ્રભુએ પ્રતિપાદિત પ્રગતિ અનેક શુભ ક્રિયાઓને સાગર છે, તેના બિંદુએ સમાન ક્રિયાએ જ્યાં ત્યાં હાય પણ તે અનન્ત જ્ઞાનીએ કથેલી છે એમ જાણી તેએને સેવવી,
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[ ૪૭ )
૨૦૫. ધાર્મિક ક્રિયાના ભેદમાં મુંઝાવું નહીં.
પૃ. ૫૯૧-૯૨
સવજી પરમાત્માની એવી આશા છે કે ધર્મક્રિયાના ભેદોમાં મુંઝાવું નહીં અને જે જે ક્રિયાથી અહિંસાદિ ગુણોની ઉન્નતિ થાય તથા અન્તરામદશાપૂર્વક પરમાત્મપદ પ્રગટે એવી સર્વ ધર્મક્રિયાના ભેમાં સત્યતા છે અને તે અધિકારી ભેદ કરવી જોઈએ. મહાવીર પ્રભુના શાસનમાં ક્રિયાભેદે કલહતા ટળે અને પરસ્પર ગચ્છઘરમાં ક્રિયાભેદે કલેશ ઈર્ષ્યા ટળે તે તેઓની સમષ્ટિની ઉન્નતિ વિદુવેગે થયા કરે એમાં કશું આશ્ચર્ય નથી. આત્મજ્ઞાનિયે વિશેષ પ્રમાણમાં પ્રગટે અને તેઓ ક્રિયામાં રાગદ્વેષના કાંટાઓ પ્રકટે છે તેઓને દૂર કરે તે કરડે મનુછે પરસ્પરના શ્રેયકમાં આત્મભેગ આપી મુક્તિ પ્રાપ્ત કરી શકે. આત્મજ્ઞાની સર્વ ધમકિયાઓમાં અને પરસપર ક્રિયા કરનારાઓ તરફ સમાનભાવ ધારણ કરીને ગમે તે ગ૭મતપંથ સંપ્રદાયમાં રહ્યો છતે અન્તરથી નિલેપ અને બાહ્યથી ચિતકર્મ કરતો છતે મુક્તિને જરૂર પામે છે–એમાં અંશ માત્ર શંકા નથી. જ્યારે આવી દશા છે ત્યારે સર્વ મનુષ્યએ પરસ્પરમાં આમતા દેખીને શા માટે ધર્મોન્નતિ ન કરવી જોઈએ ? અલબત્ત ધર્મોન્નતિ કરવી જોઈએ. વિવિધ ભેદવાળી ક્રિયાઓથી, વિવિધ ધર્મ પ્રવૃત્તિ
થી અનેકતા દેખાતી હોય અને તેવી ભિન્ન ભિન્ન ક્રિયાકારકેની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ દેખાતી હોય તે તેને ઉરછેદ કરવાની કઈ પણ જરૂર નથી.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૮]
કર્મયોગ ૨૦૬ સર્વને બધુભાવે ભેટવા પૃ. ૫૯૩ પ્રત્યેકને પોતપોતાની ઉત્ક્રાંતિ માટે ભિન્ન માર્ગ હેય એટલું પણ જે સહી શકતું નથી તેના પ્રેમાલાપનું મૂલ્ય એક કેડીનું પણ હેઈ શકે એમ તમને જણાય છે ખરું કે? તમને અનિષ્ટ દેખાતા માગને જ તમારા માથા પર લાદવાની ચેષ્ટા કરવી, એ જ જે પ્રેમનું ચિહ્ન હોય તે પછી શ્રેષની વ્યાખ્યા શી કરવી? એ એક મહાકઠિન અને ભયંકર પ્રશ્ન થઈ પડે છે. ખ્રીસ્તીની આગળ મસ્તક નમાવતે હોય, કે બુદ્ધની પૂજા કરતે હેય અથવા તે કઈ મહંમદ પયગંબરનો અનુયાયી હોય છતાં આપણુ માટે એમને કઈ પણ દ્વેષ કરવા યોગ્ય નથી. તે સર્વને આપણે બધુભાવથી ભેટવાને તૈયાર રહેવું જોઈએ. ૨૦૭ પરમાત્માનો સાક્ષાત્કાર ક્યારે થાય પક્ષે
અનીતિમય જે જે ક્રિયાઓ અવલે કાતી હોય તે તે ક્રિયાઓને તે દૂરથી પરિહરવી જોઈએ. આવના મનુષ્યના હાડમાંસમાં નિવૃત્તિની એકતપ્રતતા થએલી છે. શ્રી મહાવીર પ્રભુએ અને તપથાત્ જે જે આચાર્યોએ જે ધાર્મિક પ્રવૃત્તિ નિશા હેય તે અનેક ક્ષેત્રકાલાદિભેદે ભેદવિશિષ્ટ હોય પરંતુ તેઓનાં સત્ય રહસ્યને અવધી સ્વાધિકાર જે કઈ કંઈ પણ ધર્મપ્રવૃત્તિ કરતે હેય અને તેથી તેનું ઉચ્ચપણું થતું હોય એમ તેને ભાસતું હોય તે તેને તેમાં વિદને કરવાં નહીં. શ્રી વીર પ્રભુએ દર્શનતત્વ અને જ્ઞાનતવને જે ઉપદેશ આપે છે તે તે અનાદિ કાલથી પ્રવત્ય કરે છે. તત્વજ્ઞાનરૂપ જેન આવે જ્ઞાન
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
(૪૯] તરીકે અનાદિ અનંત છે તેને તીથ કરે પ્રકાશ કરે છે તેથી પ્રત્યેક તીર્થકરની અપેક્ષાએ તત્વજ્ઞાનનું સ્વરૂપ સાદિસાંત છે. ચારિત્ર માગ પણ અનાદિનિત છે પરંતુ તેમાં દ્રવ્યક્ષેત્રકાલભાવથી પરિવર્તને થયા કરે છે, તત્વજ્ઞાન માગરૂપ આગમરૂપ વેદ અનાદિકાલથી છે અને તેના પ્રકાશક તીર્થકર સર્વજ્ઞ પરમાત્માની અપેક્ષાએ તે સાદિ કચ્યા છે. આગમને જ્ઞાનમાર્ગ તે સર્વ તીર્થકરના વખતમાં એક સરખે હેય છે. ચારિત્ર માર્ગમાં-ધર્મક્રિયા માર્ગમાં દરેક જમાનાના મનુષ્યની પરિસ્થિતિ આયુષ્ય બળબુદ્ધિ સગવડતા આદિથી ફેરફાર થયા કરે છે. આત્મજ્ઞાની મહાત્માઓ ધર્મક્રિયાનાધર્મ પ્રવૃત્તિના મૂળ ઉદ્દેશને નાશ ન થાય એવી રીતે તેમાં સંસ્કૃતિ-પરિવર્તન કરીને ધર્મક્રિયાઓની અસ્તિતાને અને ધર્મક્રિયાઓને મનુષ્યસમાજના હૃદયમાં અને મન-વાણમાં ઉતારી દે છે. ધર્મશાસ્ત્રોના ઈતિહાસનું સૂમદષ્ટિથી આત્મજ્ઞાનીઓ અવલેકન કરે છે એટલે પશ્ચાત્ તેઓ નિર્મોહપણે ક્રિયાભેમાં મુંઝાયા વિના
ચિત કમને કરે છે. અધ્યાત્મજ્ઞાનીએ શુદ્ધવ્યવહારધર્મક્રિયાને કરે છે અને હૃદયની શુદ્ધતાપૂર્વક આત્મામાં પરમાત્માને સાક્ષાત્કાર કરે છે. તેમના હૃદયમાં સર્વને પ્રકાશ થાય છે, સર્વજ્ઞ વીતરાગકથિત પ્રવચનના પ્રત્યેક સિદ્ધાંતનું રહસ્ય તેઓ સમન્ અવબધી શકે છે તેથી તેઓ આત્મશક્તિને વિકાસ થાય એવી સર્વજ્ઞ વચન અવિરોધી ધર્મ પ્રવૃત્તિને સેવે છે અને અન્યને પાસે સેવરાવે છે. ૨૦૮ બહિરામદશાથી સાચું સુખ મળતું નથી
પૃ. ૫૯૯/૬૦૦ બહિરામભાવથી મનુષ્ય ભૂમિ અને રાજ્યને વિષે અતા
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૦ ]
કમ યાગ
અમતા કલ્પી એક ખીજાનું પડાવી લેવા મહાયુદ્ધો કરે છે તેમાં કિ'ચદપિ આશ્ચય નથી, હિરાત્માએ અગર વેદાન્તની પરાષાએ જીવાત્માએ બાહ્ય વસ્તુઓમાં સુખની વાસનાથી અનેક પ્રકારનાં પાપા કરે છે; પરંતુ તેઓની સુખની આશાના ખાડો પુરાત નથી અને ઉલટા દુઃખના મહાસાગરમાં પડી ડુબકીએ મારે છે. અહિરામી મનુષ્ય જે લક્ષ્મી વસ્તુતઃ લક્ષ્મી નથી કિન્તુ જડભૌતિક પદાર્થ છે કે જે સુખ શી વસ્તુ છે તેને પશુ અવધવા સમર્થ થતી નથી તેની પ્રાપ્તિથી સુખ માનીને રાચે છે, કૂદે છે; પરંતુ તે પદ્મા થી ખરી શાન્તિ મળતી નથી એવા તેઓને અનુભવ થતા નથી. હિરાત્મા એવા અજ્ઞાની મનુષ્યા ઇન્દ્રિયનાં સુખા લાગવવા માટે અનેક પ્રકારની ધૂમૠક્રીની પ્રવૃત્તિ કર્યો કરે છે, તેમાં પરિણામ અંતે એ આવે છે કે તેથી ઇન્દ્રિયેની ક્ષણુતા થાય છે છતાં સત્ય સુખ તે મળતું નથી. રાજ્યવ્યવસ્થા ગેરે પ્રવૃત્તિઓનું મૂળ કારણુ ઇન્દ્રિયસુખ છે એમ જેએ સમજતા હાય છે તે માહ્યથી ગમે તેટલી ઈન્દ્ર સમાન ઉન્નતિ પામ્યા હોય છે છતાં તેમાં પણુ તેની પડતી વિદ્યુકૢ વેગવત્ ધાય છે. ખામેલિયન્ રાજ્યે, ગ્રીક રાજ્યે, ઇરાની રાજ્યે, ઇજીપ્ત રાજ્યે અને તત્સમયના મનુષ્યાએ બાહ્ય સુખની પ્રાપ્તિ માટે અને ઇન્દ્રિયાની તૃપ્તિ માટે અનેક શેાધેા કરી પ્રવૃત્તિયા કરી હતી, પરંતુ તેનુ પરિણામ અદ્યપર્યંત શૂન્યમાં આવ્યું છે. હાલમાં ખાા વિદ્યાથી પાશ્ચાત્ય વિદ્રાના સત્ય સુખા માટે અનેક પ્રકારની શેાધે ચલાવી રહ્યા છે પણ તેનું પિરણામ ખરેખર સત્ય સુખ માટે તે મીંડા જેવુ' આવ્યું છે અને આવશે, માથા અને પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં જ અનન્ત સુખ છે એવા અધ્યાત્મ જ્ઞાનીમુનિવરાએ નિર્ણય કરેલા
મ
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૫૧] છે તેવા નિશ્ચય વિના બહિરાત્મભાવથી બાહ્ય જડ વરતુઓમાં ગમે તે રીતે સુખ શોધવામાં આવે પરંતુ ત્યાં સુખ ન હોવાથી કેટિ ઉપાયે કરતાં છતાં પણ સુખ ન મળે એ સત્ય-નિશ્ચય છે. તેને ગમે તેવા સાયન્સ વિદ્યાના પ્રોફેસરે પણ ફેરવવા શક્તિ પાનું થતા નથી. ૨૦૯ આશા-તૃણુના દાસને સુખ પ્રાપ્ત થતું નથી પૃ. ૬૦૧
બાહ્યાવરતુઓમાં બહિરામભાવથી અહંતા મમતા ઉદ્દભવે છે પરંતુ બાહ્ય પદાર્થો પિકારી ને કથે છે કે અરે મનુ! ! ! તમે શા માટે અમારામાં અહંતા મમતા કરે છે? અમે કેઈના થયા નથી અને થનારા પણ નથી, એક અંગારકર્મકારક ઉભુત્રાતુમાં તાપથી અત્યંત પીડિત થયે અને તેને અત્યંત તૃષા લાગી, તે એક સરવર પાસે ગયે. સરેવરમાંનું સર્વ જલ સુકાઈ ગયું હતું. ફકત એક ખાડામાં અનેક દુધી પદાર્થોથી મિશ્રિત ગંદુ જલ હતું. તેણે તેમાંથી અલપજલ પીધું પણ તેથી તેની તૃષા ભાગી નહીં. તે એક વૃક્ષ તળે આવીને સુઈ ગયે. તેને ઊંઘમાં એક સ્વમ આવ્યું તેમાં તેણે સાત સાગરનું જલ પીધું. વિશ્વવતિ સર્વ નદિયેનું અને સરોવરનું જલ પીધુંસર્વ કુવાઓ અને વાર્ષિકાઓનું અને સરોવરનું જલ પીધું. તેથી તેને તૃષાની નિવૃત્તિ થઈ નહીં. તે એક ગંદા જલના પલવલ પાસે આવ્યું તેમાંથી પુનઃ ગંદુ જલ પીવા લાગ્યું હોય તેની તૃષાની નિવૃત્તિ થઈ નહીં. તે સ્વમમાંથી જાગૃત થયે અને સર્વ સ્વાવસ્થાનું સમરણ કરવા લાગ્યે અને દુખી થયો. તે અંગારકમ કારકની પેઠે બહિરાત્મભાવી મનુષ્ય બાહ્યવસ્તુના ગની આશાતૃણું–વાસનાઓને પિષીને થાકી જાય છે તેપણું
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[પર ]
કમાત્ર તેઓને ખરાં સુખ મળતાં નથી અને સ્વાયુષ્યની સમાપ્તિની સાથે પરભવમાં કૃત કર્માનુસારે અન્યાવતારને ધારણ કરીને ત્યાં પણ આહિરાત્મદ્રષ્ટિથી બાહ્ય પદાર્થો સન્મુખ મન કરીને બાલકની પેઠે અજ્ઞાનમાં સ્વજીવન વ્યતીત કરે છે. તેવા અજ્ઞાની બાળજી રજોગુણ અને તમગુણમાં રાચામાચીને અનેક પાપકર્મોને સમુપાર્જન કરે છે. બહિરાત્મ જીની એવી દુઃખમય સ્થિતિને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અંત આવતું નથી. અધ્યાત્મજ્ઞાનનું શ્રવણ કરવામાં આવે અને અધ્યાત્મ જ્ઞાનના નું વાંચન કરાય પરંતુ યાવત અધ્યાત્મ જ્ઞાનમાં મામાને પરિણામ થતું નથી–તાવત્ અવિદ્યા –અજ્ઞાનને નાશ થતો નથી. અધ્યાત્મજ્ઞાન વિનાનું જીવન તે ખરેખર સુખમય ચાને પ્રભુમય જીવન નથી એમ અધ્યાત્મજ્ઞાનીઓ અવબોધે છે અને બહિરાત્મીય જીવેને તે તેને સત્ય નિશ્ચય થત નથી. તેઓ મથ્યાત્વ અવિરતિ કષાય અને બાહા વેગથી કમ ગ્રહો કરે છે. અજ્ઞાની મનુષ્ય બાહ્ય સુખની લાલસાથી ચિંતામણિ રત્ન સમાન અમૂલ્ય આયુષ્યને ક્ષય થાય છે તેને જાણી શક્તા નથી. બાહ્યથી રાજય પદવીને ધારણ કરનારા રાજાઓ હય, પ્રધાને હેય, ડાટ હાય, રાણુઓ હય, સેનાપતિ હોય પરંતુ જયાં સુધી બાહ્ય પદાર્થોમાં તેઓ સુખની આશાથી બંધાયેલા છે ત્યાં સુધી તે આશા-તૃષ્ણા-વાસનાના તેઓ દાસ છે. તેઓ સ્વયં દુઃખી છે તેથી તેઓ પરાશ્રયી હશથી અન્ય મનુષ્યને સુખી કરી શકતા નથી. ૨૦. અન્તરામે દશાવાળા સાધુઓ પરમાત્માની
ઝાંખી કરી શકે છે. અન્તરાત્મા સાધુઓ વ્યવહાર અને નિશ્ચયથી સદુધર્મકાર્યો ને
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૫૩]
સેવે છે.બાહા નિમિત્ત કારણરૂપ પ્રવૃત્તિને વ્યવહારપ્રવૃત્તિ કરવામાં આવે છે અને ઉપાદાનરૂપે શુધ્ધાત્મ પરિણતિરૂપ શુદ્ધ ક્રિયાને નિશ્વયપ્રવૃત્તિ કથવામાં આવે છે. અવિરતિસમ્યગદષ્ટિ હાથ અને દેશવિરતિ ગૃહસ્થ વ્યવહાર અને નિશ્વયથી સદુધર્મપ્રવૃત્તિને સેવે છે. વ્યવહારધર્મકર્મને પરિહાર કરવાથી વિશ્વવતિ સર્વ નીતિ આદિ ધર્મને નાશ થતાં ધર્મની મહાપ્રલય દશા થાય છે તેથી નિશ્ચયશુદ્ધ ધર્મપ્રવૃત્તિને નાશ થતાં વિશ્વમાં સર્વ જીવોના હૃદયની શુદ્ધતાને નાશ થાય છે. વ્યવહારધામકર્મ વિના વિશ્વવતિ મનુષ્યને એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. નિશ્ચયરૂપ ધમવિના કેઈ પણ મુક્તિ પામ્યા નથી પામતો નથી અને ભવિષ્યમાં પામશે નહિ–એ નિયમ હોવાથી ગૃહરએ અને સાધુઓએ સ્વા ધિકારે વ્યવહારથી અને નિશ્ચયથી ધર્મકર્મને કરવાં જોઈએ. અન્નરાત્માએ સદ્દધર્મનિવૃત્તિળે મન વચન અને કાયાના પવિત્રતા સંરક્ષી શકે છે અને પાપ અને આવ તવને પરિહાર કરી સંવર નિર્જરા કરવા સાથે વ્યવહારથી પુણ્ય તત્તવનું સેવન કરે છે. મુસમાની ગ્રન્થમાં શયતાનને એક ખુદાને પ્રતિસ્પર્ધી કરે છે, એવા શયતાનને જેને કમ કથે છે અને બાને ખુદા કહે છે. વેદાન્તીઓ શયતાનને માયા યાને પ્રકૃતિ કથે છે. તેને અન્યાય કરવા માટે અન્તરા માએ અપ્રમત્ત રહે છે. સર્વ રાગદ્વેષ ક્રિયાઓ એ જ ભાવકર્મ છે. ભાવકર્મને ક્ષય કરવાથી દ્રવ્યમ પ્રકૃતિઓનો સરવર નાશ થાય છે. જેનદષ્ટિએ કૃષ્ણ એહિક જનકવિદેહી વગેરે અન્તરાત્માએ હતા. તેઓએ ધર્માનું જ્ઞાન ધરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવા ખાસ હશય પ્રગટાવ્યું હતું.
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૪]
કમચાગ ૨૧૧ આત્માના અસંખ્ય પ્રદેશ છે. પૃ. ૬૫-૬
આત્માના અસંખ્ય પ્રદેશ છે. પ્રતિપ્રદેશે અનતજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર, અનાવય આદિ અનતગુણે અને અનન્તપયા રહ્યા છે, આત્માના પ્રતિપ્રદેશમાં અનન્તગુણેને અને પર્યાયેિને સમયે સમયે ઉત્પાદવ્યયધ્રુવરૂપ બ્રહ્મા હર અને વિશુ ત્રયી વ્યાપી રહી છે. આત્મામાં અનાદિકાલથી અનન્ત શ િછે તેથી આત્મા સ્વયં અનત શક્તિરૂપ છે. આત્માની અનન્ત શક્તિને કેટલાક દેવીઓનાં રૂપકો આપીને પૂજે છેધ્યાવે છે. આત્માના જ્ઞાનાદિ ગુણને કેચિત્ અનુયે બ્રા વિનુ મહેશ્વર ગણપતિ વગેરે દેવાનાં રૂપકો આપીને પૂજે છે અને ધાવે છે. જેનદ્રષ્ટિએ ઉત્પાદવ્યયકૃવતા એ આત્માનું લક્ષણ છે. આત્મારૂપ પરમાત્માના જ્ઞાનાદિ ત્રણ ગુણેને વા ઉત્પાવ્યયધ્રુવતાને બ્રહ્મા હર અને વિષ્ણુના અવતારોનાં રૂપકે આપીને વેદાન છે તેઓને ધર્મવ્યવહારમાં પજે છે અને માને છે. આત્માની સાથે લાગેલા ક્રોધાદિકને મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુના રૂપકોરૂપ અવતાર માની લેકે તેઓને પૂજે છે– કરાવે છે. અન્તરાત્મજ્ઞાનીઓ આત્મારૂપ પરમાત્માની રૂપકેકાર થતી કલ્પનાઓને સમ્યમ્ વિવેક કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં લયલીન થઈ જાય છે, આત્માની શકિતથી અત્તરાત્માએ અનેક પ્રકારના ચમત્કાર દર્શાવી શકે છે. ભૂતકાળમાં આત્માએ ચમત્કાર દર્શાવ્યા છે. વર્તમાનમાં તે દર્શાવે છે અને ભવિષ્યમાં
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[ પ ] તે દર્શાવશે. અત્તરાત્માઓ અનેક પ્રકારના ત્યાગીઓના વેષે, ગૃહસ્થના વેષે હોય છે. તેઓનાં બાહાસૂમ અનેક લક્ષણે પ્રતિપાદન કરવામાં આવે તે પણ તેનું પરિપૂર્ણ સ્વરૂપ કઈ કથી શકે તેમ નથી. બહિરાત્માઓ બાહા રાજયસત્તા ભેગાથી જે સુખ ભેગવે છે તેના કરતાં અન્તરાત્માએ શાશ્વત અનન્તગુણ સાક્ષાત્કાર કરી શકે છે. બહિરાત્મીય મનુયે જગતના પૂલ પદાર્થો પર સત્તા ચલાવી શકે છે પરંતુ તેઓ સ્થૂલ પદાર્થોની સાથે બંધાઈને તેના દાસ બને છે ત્યારે અન્તરાત્માઓ વિશ્વ પર સત્તા ચલાવી શકે છે અને સ્કૂલ પદાર્થોમાં અહંમમતાથી નહિ બંધાતાં તેના પર સ્વસત્તા ચલાવી શકે છે. બહિરાત્માઓ પ્રવૃત્તિના દાસ બને છે ત્યારે અંતરાત્માએ પ્રવૃત્તિ
ને પિતાની પાછળ દોડાવે છે. અંતરાત્માઓની પાછળ પાછળ છાયાની પેઠે બાહ્યાવિભૂતિ દેઢિી આવે છે તે પણ અંતરાત્માએ તેને ભેગવવાની વાસના પ્રકટાવતા નથી અને ઉલટા તેઓ તેની ઉપેક્ષા કરે છે બહિરાત્માએ બાહાસુખને માટે સમાજરચના કરે છે ત્યારે અંતરાત્માઓ આત્મિક ગુણની પ્રાપ્તિ થાય અને દુર્ગુણેને નાશ થાય એવી દષ્ટિએ સમાજરચનાસંઘરચના કરે છે. બહિરાત્માઓ પ્રભુના ભિન્ન ભિન્ન નામમાં રાગ ધારણ કરીને નામશેદ અને આકૃતિના આચાર તથા વિચારભેદે યુદ્ધ કરે છે ત્યારે અંતરાત્માએ દેવગુરુધર્મના નામ આચારભેદે અને વિચારભેદે સાપેક્ષદષ્ટિથી તવસાર ખેંચે છે, પરંતુ એકાંત ભેદતા ધારીને ધર્મયુદ્ધ કરતા નથી. વિશ્વને એ નિયમ છે કે કઈ વખત આ વિશ્વ પર જડવાદીનું સામ્રાજ્ય પ્રવર્તે છે,
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૬]
કમોગ પરંતુ જ્યારે જડવાદીઓ બાહ્યસુખમાં અત્યંત લીન થાય ચારે અને પરસ્પર અહંતા મમતાથી કલેશે કરે છેત્યારે મનુષ્યનું અંતરાત્માઓના સદુપદેશ પર કુલ લય ખેંચાય છે જેથી જ્ઞાની મહત્માઓના ધમને અનુસરીને તેઓ આત્મગુણને પ્રકાશ કરવા પ્રવૃત્તિ કરે છે. યુરોપમાં અને અમેરિકા વગેરે દેશમાં જડવાદની અત્યંત પ્રવૃત્તિ થઈ છે તેથી ત્યાં અધુના બાહા સુખ પગમાં ત્યાંના લેકેની પૂર્ણ પ્રવૃત્તિ થયા પશ્ચાત્ તેઓને જ્યારે સત્યસુખને અનુભવ નહીં આવે અને ઉલટાં દુખેનેજ અનુભવ આવશે ત્યારે તેઓ આર્યાવર્તના મનુષ્યની પેઠે ધાર્મિકનિવૃત્તિમય પ્રવૃત્તિને પસંદ કરીને આત્મિક સુખ શોધવા લય લગાવશે.
૨૧ર અધ્યાત્મ વિદ્યા વિના ઉદ્ધાર શકય નથી. પૃષ્ઠ. ૨૦૭
ભારતવાસીઓમાં હાલ જે કાંઈ દુર્બળતા દેખાય છે તે આત્મજ્ઞાન વિના નષ્ટ થવાની નથી. ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી સમાજસુધારાની પ્રવૃત્તિ પાછળ પડશે તો તેઓ શુષ્ક વિચાર અને નિર્બલતા વિના કશું પ્રાપ્ત કરી શકવાના નથી. મહાવીર પ્રભુએ ભારતીય મનુષ્યને બલકે વિશ્વવતી સકલ મનુષ્યને ઉદ્ધાર કરવા માટે એવા એવા અધ્યાત્મજ્ઞાનનો પ્રકાશ કર્યો છે કે જેમાં હાલની સાયન્સ વિદ્યાનાં તત્તને સમાવેશ થઈ જાય છે. મનની દુર્બલતાને નાશ કરીને આત્માની શકિતમાં પરમેશ્વરી શકિતને સંચાર કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે; માટે અધ્યાત્મ
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ : જ્ઞાનની પ્રાપ્તિ કરીને મનુષ્યએ અતરાત્મદશી પ્રાપ્ત કરવી જોઈએ.
૨૧૩ આત્માશ્રી ગીતાર્થોના સંસર્ગથી અનેરોલાભ
પૃ ૧૧ આત્મજ્ઞાની ગીતાર્થો ધર્મનાં લઘુવલની સાંકડી દષ્ટિયોમાં લોકોને એક બંધાવા માટે ઉપદેશ દેતા નથી પરંતુ આત્માના અનન્ત વર્તુળમાં સર્વ ધર્મના વિચારો અને સદાચારો સમાય એવી દષ્ટિથી ઉપદેશ આપે છે. ધમનો પક્ષપાત રાખ્યા વિના સત્ય વિચારને ગ્રહવાને વ્યાપક નિતિક સિદ્ધાંત દર્શાવનારા આત્મજ્ઞાની ગીતા છે, અધ્યાત્મજ્ઞાનના ગીતાર્થની અનન્તવત્સ્વ રૂપ બ્રાદષ્ટિમાં અન્ય સવ જ્ઞાનિયોની દષ્ટિયોને સમાવેશ થઈ જાય છે. આત્મજ્ઞાનિયોના અનન્ત સત્ય વિચારો અને સદાચારે છે તેથી અમુક વિચાર અને અમુક આચારમાં સાપેક્ષતા વિના ગેધાવાની પ્રવૃત્તિ કરાવતા નથી. રાગદ્વેષની વૃત્તિને ક્ષીણ કરીને આત્મજ્ઞાની ગીતાર્થો આત્માને સ્વરૂપને અને નયદષ્ટિથી અવકે છે અને સર્વ ધર્મોમાંથી અનેક નયદષ્ટિયોના યોગે સત્યાંશને ગ્રહણ કરે છે. ૨૧૪ આત્મજ્ઞાનીઓની આજ્ઞાથી ઉન્નતિ
સાધ્ય છે પૃ. ૬૧૪-૧૫ આત્મજ્ઞાની ગુરુઓ ત્રણકાલમાં મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન, કેવલજ્ઞાનરૂપ તરવજ્ઞાન માર્ગની એક સરખી
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૮ ]
કમ યાગ
નુસારે
સ્થિતિ અવમોધે છે અને ધર્માંચારામાં પરિવત'નો તે દેશકાલાઅનેક જાતનાં થયા કરે એવુ અવધે છે. તેથી માનકાલમાં સ્વચાચ્ય ધ ક્રમ કે જેથી સ્વામાની ઉન્નતિ થાય તેને આજ્ઞાપૂર્વક દર્શાવી શકે છે અને લૌકિક-વ્યાવહારિક કાંમાં કયાં પરિવતના કરવાં જોઇએ તે પણ પ્રોષી શકે છે. આત્મજ્ઞાની ગુરુના અનુભવમાં ભૂતકાલીન અને વમાનકાલના સવ' શાસ્ત્રોનાં રહસ્ય સમાઇ જાય છે. આત્મજ્ઞાની ગીતાથ ગુરુના અનુભવો તે સશાસ્ત્રો-આગમો છે—એવું પ્રોવીને શ્રદ્ધાભક્તિપૂર્વક તેમની આજ્ઞાવડે ધકમાં કરવાં જોઈએ.
૨૧૫ જેનાગમો-નિગમોમાં એકસરખાં સદાયજ્ઞાનનો મા કાયમ રહે છે યુ. પ જૈન આયોગમા તથા જૈન આયનિગમા વગેરેમાં જે તત્ત્વજ્ઞાનના માર્ગ છે તે એકસરખા સદાય કાયમ રહે છે તેથી તેમાં પરિવના થતાં નથી, પરંતુ ચારિત્રાચારીમાં તા પરિવર્તના થયા કરે છે; તેમાં સ્વાત્મા માટે જે ચગ્ય ચારિત્ર કર્માધમ પ્રવૃત્તિયા હાય તેને આદરવી જોઇએ.
૧૬ શ્રદ્ધાબળથી વિજય થાય છે પૃ. ૧૯
પૂર્ણ શ્રદ્ધાખલથી દ્રોણાચાયની કૃત્તિકાની સ્મૃતિ મનાવીને એક ગુરુત્તા સાક્ષાત્કાર કરીને આત્મશકિતયાના વિકાસ કરી શકાય છે. પૂર્ણ શ્રદ્ધામલથી શ્રદ્ધાવાની સહાય કરવામાં દેવતાખા આત્મભાગ આપે છે. પૂર્ણ શ્રદ્ધામલથી જે આત્મજ્ઞાની
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓઃ
[૫૯] ગુરુને સેવે છે તે આમતિને અવયમેવ સાક્ષાત્કાર કરીને વિશ્વજનને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે
૨૭ યુગપ્રધાને
પૃ.
૨૭
અધ્યામજ્ઞાની મહામાએ યુગે યુગે સર્વ મહાત્માઓમાં પ્રધાન હોવાથી તે યુગપ્રધાને તરીકે ગણાય છે. ભાષાના ભણતર માત્રથી અર્થાત્ દશબાર ભાષાના વિદ્વાન થવા માત્રથી અગર મનહર આકર્ષક વ્યાખ્યાન દેવાથી વા અનેક શાસ્ત્રોને અભ્યાસ કરવા માત્રથી આત્મજ્ઞાની મહાગુરુની દશા પ્રાપ્ત કરી શકાતી નથી. ભાષાપંડિતે, કથા કરનારાઓ, ઉપદેશકે, વ્યાખ્યાનકાર, ક્રિયા કરનારાઓ અનેક છે પરંતુ આત્મજ્ઞાની અનુભવી ગીતાર્થમહાત્માઓ કે જે મૌન રહીને પણ અપૂર્વ શકિતને પ્રકાશ કરી શકે છે તે વિરલા છે. અન્ય મહાત્માઓ કરતાં તેનામાં એક પ્રકારની વિલક્ષણતા રહેલી હોય છે. અંધકારમય રૂઢિમય જમાનામાં તેઓ જ્યારે પ્રકટે છે ત્યારે ખરા આમાથી મનુષ્ય તેમને ઓળખી શકે છે. રૂઢિબળવાળાઓ પૈકી કવચિત અજ્ઞ મનુષ્યો તેઓના સામા પડે છે. પરંતુ તેઓ જે જે બાબતેને પ્રકાશ કરવા ધારે છે--કરે છે તે રૂઢિપ્રવાહમાં થએલી મલિનતાને દૂર કરે છે અને વિશ્વમનુને પરમપદ પ્રાપ્ત કરવાના મુખ્ય સાધના મૂળઉદેશમાં લાવી મૂકે છે. આત્મજ્ઞાની પુરુએની વંશપરંપરા એક સરખી રીતે વહે એ કંઈ નિયમ નથી. અંધકારમય જમાના પછી પ્રકાશમય જમાનો દિવસ અને રાત્રિની પડે થયા કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુના
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1 • ]
કચાસ
ભક્તો પેાતાના ગુરુની આજ્ઞા પ્રમાણે કન્ય કાર્યો કરે છે અને તેઓ ગુરુની આજ્ઞા પ્રમાણે વતા હોવાથી પુગુ શ્રદ્ધામળથી ગુરુનુ હૃદય આપે।આપ ઉદ્ભાવિના પણ દેશષ્યના હૃદયમાં ઉતરે છે તે માટે પૂર્ણ શ્રધ્ધામલના મુળ બ્લેકમાં ઉલ્લેખ કર્યો છે. પૂર્ણ શ્રદ્ધાઅલવાન મનુષ્યે વત માન જમાનામાં જે પારમાર્થિક-ધાર્મિક કાર્યો કરીને વિજય મેળવે છે તેને અન્ય મનુષ્ય મેળવી શકતા નથી ૨૧૮ રજોગુણુના સામ્રાજ્યથી મહાયુદ્ધની શક્યતા પૃ.૬૩૭
સાધુઓની હાય લેવાથી દેશનું કામનું અને સમાજનું શ્રેય થઈ શકતું નથી. રાજાઓને અને મનુષ્યાને સમાન ગણીને તેઓને આધ્યાત્મિક જ્ઞાન સમનાર સાધુએ છે. સાધુઓના જે આધ્યાત્મિક ઉદ્દગાર નીકળે છે તે પરપરાપ્રવાહે શ્વશાસ્ત્રો તરીકે વિશ્વમાં પ્રવર્તે છે. પરમાત્માના વિશ્વાસ પર સર્વસમર્પણ કરનારા સાધુએ છે માટે તેઓની સેવા કરવી જોઇએ અને અન્નદાન વસ્ત્રઠાન આદિત્તુદાન કરીને તેઓને સતષી તેઓની કૃપા મેળવવા સદા તૈયાર રહેવું જોઈએ. જ્યારે સાધુએને પીડનારા અજ્ઞાની અધીનાસ્તિક મનુષ્યા ઘણા પ્રમાશુમાં પ્રગટે છે ત્યારે સાધુ સમુદાયની રક્ષા કરનારા ઇશ્વરી અવતારરૂપ સુનિયા પ્રગટે છે. અને તેએ સાધુએ સાળીએ ધર્મી મનુષ્ય અને ગરીખ પશુપ’ખીઓનું રક્ષણ કરે છે.
૨૧૯પ્રવૃત્તિમય નિવૃત્તિ અને નિવૃત્તિમય પ્રવૃત્તિ પૃ. ૪૨૩
પ્રવૃત્તિમય નિવૃત્તિ એ યુરોપનુ કસુત્ર છે અને, નિવૃત્તિમય પ્રવૃત્તિ એ આદેશનુ ક સૂત્ર છે. પ્રગતિ
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧]
કર્ણિકાઓ : પ્રચારક કમસૂત્રોવડે ગૃહસ્થ મનુષ્યો જીવી શકે છે, અન્યથા સ્પર્ધાથી પતિત થતાં તેઓને અને તેઓના ધર્મને નાશ થાય છે.
રર ગમે તેવા કપટ પ્રતિપક્ષીઓને પણ સેવા ધર્મથી
સ્વધર્મમાં લાવી શકાય છે પૃ. ૨૪૫-૭
વિદ્યાસત્તા લહમીથી ધર્મની આરાધના જે ન કરવામાં આવી તે અનાયત્વ પ્રાપ્ત થયા વિના રહેતું નથી. વિશ્વમાં જે જે ધર્મો સજીવન રહે છે તેમાં શક્તિ હોય તો તેઓ સજીવન રહે છે. જે ધર્મ વિશ્વજીને સમાન ગણને તેઓની સેવા કરવાનું ફરમાવે છે તે ધર્મની વિશ્વમાં વ્યાપકતા થાય છે. જે ધર્મમાં અને જે ધર્મના લેકમાં ઉદારતા નથી તેઓના વિચારેનો અને આચારેને વિશ્વમાં પ્રચાર થતા નથી. વણવોમાં ભક્તિનો ગુણ મુખ્યતાને ભજે છે. બોદ્ધોમાં પરોપકાર ગુણ મુખ્યતાને ભજે છે. પ્રીસ્તિયોમાં મનુષ્યસેવ ગુણ મુખ્યતાને ભજે છે. હિન્દુઓમાં સતસા, સેવાગુણ મુખ્યતાને ભજે છે. મુસલમાનોમાં શ્રદ્ધા અને પરસ્પર ભ્રાતૃભાવ એકય ગુણ મુખ્યતાને ભજે છે. જેનોમાં દયાગુણ મુખ્યતાને ભજે છે.
રર૧ ઉદાર દષ્ટિવાળો ધર્મ વિશ્વમાં વ્યાપક બને છે. પૃ.૬૪૬
ગમે તેવા દુષ્ટપ્રતિપક્ષી મનુષ્યને પણ સેવાધર્મથી સ્વધર્મમાં લાવી શકાય છે. નાસ્તિક મનુષ્યને પણ તેઓનાં દુઃખ ટાળવારૂપ. સેવા પ્રવૃત્તિથી ધમમાર્ગમાં આકર્ષી શકાય છે અન્નદાનથી વસ્ત્રદાનથી
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
[ ૬૨ ]
વિધાદાનથી સદૃવિચાર દાનથી સદાચારદાનથી અને શુભ શક્તિય જે જે હાય તેનું અન્ય મનુષ્યાને દાન કરવાથી જીવાની સેવા કરી શકાય છે. દુગુ ણીઓને અનેક ઉપચારથી સુધારીને તેઓની સેવા કરી શકાય છે. રજોગુણી અને તમેગુણી મનુષ્યોને સુધારીને તેઓને સત્ત્વગુણી કરવાથી તેઓની સેવા કરી એમ કથી શકાય છે. તોફાની કલેશી મનુષ્યોને શાંતિ ગુણુનું દાન આપીને તેઓની સેવા કરી શકાય છે. વિશ્વતિ મનુષ્યોમાંથી ક્રોષ માન માયા લેભ વગેરે ક્રુષ્ણેાનો નાશ થાય અને તેઓ આત્માની શક્તિયો ખીલવી શકે એવી જે જે પ્રવૃત્તિયો કરાય તે કત્તવ્ય-સેવા છે. સેવક ચાગ્ય ગુણો પ્રકટાવ્યા વિના સેવાધમ માં પિરહો આવતાં સ્થિર રહી શકાતુ નથી. ગામેગામ શહેરોશહેર કરીને મનુષ્યોને આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો અને તેઓનુ પ્રભુમય જીવન કરવુ એ ઉત્તમાત્તમ સેવાધર્મનો માર્ગ છે. ત્યાગી મહાત્માઓ સમાન કોઇ ઉત્તમાત્તમ સેવા ધર્મ કરવાને શક્તિમાનૢ નથી, આત્મજ્ઞાની મહાત્માઓની ચરણુસેવા કરીને સેવાધર્મનાં રૉસ્યોનું પરિપૂર્ણ જ્ઞાન કરો ધની સર્વત્ર વ્યાપકતા પ્રચારવા જેઆ સેવા કરે છે તેઓ ધની વ્યાપકતા કરી શકે છે. સર્વ જીવપકારિકા સેવા એ જ ઉત્તમ વ્યવહાર ધર્માં છે એ ધર્મનું જેટલું વર્ણન કરીએ તેટલુ ન્યૂન છે. ઓકાયદષ્ટિથી ઉદાર સેવા કરી શકાય છે. દૃષ્ટિમાં ઉદારતા હાય છે તે જ સેવા કરવામાં ઉદાર પ્રવૃત્તિ થાય છે. ઉદાર દૃષ્ટિવાળા ધમ વિશ્વમાં વ્યાપક બને છે અને સંકુચિત દૃષ્ટિવાળા કોઇપણુ ધર્મ વિશ્વમાં સંકુચિતતાને પામી અંતે મરણુની શરણુતાને પાસ કરે છે.
કમયે ગ
ગ
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૩] રરર શ્રી મહાવીર દેવે જેન ધર્મને ઉપદેશ આપીને સેવાધર્મની ગંગા વહાવી છે.
વીતરાગ પરમાત્મા મહાવીરદેવે સવ ના ઉધ્ધારા જન ધર્મને ઉપદેશ આપીને વિશ્વમાં સેવાધર્મની ગંગા વહેવરાવી છે તેનાથી વિશ્વમાં કોઈ અજાણ્યું નથી. સેવાધર્મનાં સૂત્રે કલિકાલની સ્થિતિ પ્રમાણે આજુબાજુના સંગેના અનુસારે પરિવર્તિત થયાં કરે છે અને તેમાં અનેક સુધારાવધારા થાય છે. પરંતુ સર્વ ધર્મને મૂળ ઉદ્દેશ સર્વજીનાં દુખે ટાળવાં એ જ રહે છે. અએવ સેવાધમ–ભક્તિધર્મમાં જ્ઞાન દર્શન ચારિત્રધર્મ અને આત્માના શુદ્ધ ધર્માદિ અનેક ધર્મોની રક્ષા માટે આત્માણ કરવું જોઈએ. ભવ્યમનુષ્યએ યાદ રાખવું કે જ્યાં ધર્મ હોય છે ત્યાં જય થાય છે અને અધર્મથી પરાજય થાય છે. અધમથી કદાપિ કેઈને ક્ષણ માત્ર જય થયો એમ દેખાય છે પરંતુ અંતે તે પરાજ્ય માલુમ પડે છે. સ્વધર્મ સમાન આ વિશ્વમાં કોઈ
જ્યનું સ્થાન નથી. આ વિશ્વમાં ધર્મની રક્ષા કરવા સમાન અન્ય કેઈ કાય નથી. ધર્મરક્ષણ માટે જે કરવું હોય તે ઉત્સગકાલ અને આપત્તિકાલથી કરવું જોઈએ. વિશ્વમાં દયા સત્ય અસ્તેય પ્રમાણિકતા ભક્તિ-સેવા પરોપકાર આત્મભાવ સદ્દવિચાર અને સદાચાર વગેરે અનન્ત ધર્મના ભેદરૂપ ધર્મથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. અતએ ધર્મરક્ષામાં સર્વત્ર આત્મા પણ કરવું જે એ સંકુચિતદષ્ટિવાળાએ ધર્મરક્ષણાર્થે એડનું ચેડ વેતરી નાખે છે અને વિશાલ ધમના આશયેનું કેટલીક વખતે તે અજ્ઞાનપણથી ખૂન કરી નાખે છે–સંકુચિતદષિમતે પિતે જે ધમ
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૪ ]
કમયાગ
માને છે તેનાથી ભન્ન રેજે ધર્મો ડ્રાય છે. તેના બહિષ્કાર કરે છે અને સ્વકીય માન્યતાવાળા વિચારાનુ અને આચારાનું મૂળ રહસ્ય શું હોય છે તે નહીં જાણવાથી ધમના નામે પ્રવૃત્તિ કરીને અધમ પ્રવૃત્તિ કરે છે. અતએવ ઉદારષ્ટિથી સ ધર્મોનુ સ્વરૂપ વખાધીને પશ્ચાત્ ધર્મના અનેક ભેદેની રક્ષા કરવામાં દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે ઉપાય આદરવા ઘટે તે આત્મસમર્પણુ કરીને આદરવા. સ્વાશ્રયી એક મનુષ્ય આત્મસમર્પણ કરીને ધર્મની જેટલી રક્ષા કરી શકે છે તે રીતે અનેક વ્યક્તિયાના સંઘખળથી ધની રક્ષા કરી શકાય છે. પતિવ્રત ધરક્ષણાર્થે રજપુતાનાની રાજ રમણીઓએ આત્માત્સર્ગી કર્યો છે તે ઇતિહાસથી અવમેધાઇ શકે છે. કુમારપાલે ધર્મ રક્ષાથે આત્મભેગ આપવામાં કઈ બાકી રાખ્યું નહતું. ભોળા ભીમે દેશરક્ષારૂપ સ્વધની રક્ષા કરવામાં આત્મસમ`ણુ કર્યું હતું. જે જે સત્યધાય તેએની રક્ષા કરવાથી સ` જીવાની પ્રગતિમાં ભાગ લેઈ શકાય છે. જે વખતે જે ધમ કરવાની ખાસ જરૂર હોય તે વખતે તે ધર્માંની રક્ષા કરવી જોઈએ. આત્મસમ`ણુ કર્યાં વિના ધની રક્ષા થઈ શકતી નથી. દેશધમ, સમાજધર્મ, વિશ્વધર્મ, સધધર્મ, સ્વધમ, સામાજિક ધર્મ, જૈન ધર્મ, જ્ઞાનધમ, ચારિત્રધમ, ત્યાગધમ, નિમિત્તધમ ઉપાદાન ધર્મો, ઉપકારધ, વિદ્યાધમ, ક્ષત્રિયધર્મ, વૈશ્યધમ, શૂધ, અનેકાંતશ્રુતધર્મ, તત્ત્વધર્મ, આત્મધર્મ આદિ અનેક પ્રકારના ધર્મોના રક્ષણથી સર્વ પ્રકારની શક્તિયાને પ્રકટાવી શકાય છે અને તેથી વિશ્વમાં સવ વ્યવસ્થાઓની સુરક્ષા કરી શકાય છે, સ પ્રશસ્ય ધર્મોનું રક્ષણ કરવામાં સર્વ શુભ શક્તિયાના યાગ કરતાં જરા માત્ર અચકાવુ' ન જોઇએ. સર્વાંસમ`ણુ કર્યા વિના
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૫] વિશ્વના શુભગ્યવહારમાં પ્રવૃત્ત થઈ શકાતું નથી તેમજ ધમકવહારમાં પણ પ્રવૃત્ત થઈ શકાતું નથી. ધર્મરક્ષણા જેઓ આત્મસમર્પણ કરવામાં ભય પામે છે તેઓ નપુંસક નિવીર્યમૃતક રામાન મનુષ્ય છે. આત્મજ્ઞાનીમહાત્માઓ ધર્મની રક્ષા કરવામાં સમ્યફ આત્મસમર્પણ કરી શકે છે, તેઓ કદાપિ પરાશ્રયી બની શકતા નથી. અધમી મનુષ્યનું તથા નાસ્તિક મનુષ્યોનું બલ વધી જાય છે ત્યારે અપવાદ માર્ગથી પણ છેવટે ધર્મની અને ધર્મની રક્ષા કરવાની પ્રવૃત્તિને
સ્વીકાર્યા વિના છૂટકો યતે નથી. અનેક પ્રકારના પરસ્પર જિત ધર્મોમાં અને તેની માટે સારા માણ કવિ એ મ, પણ ન ધમમાં આત્મવીર ના નવા ન કરવું જોઇએ. અનેક શુભ શક્તિાને ધર્મયુદ્ધો કરીને નાશ ન કરે જોઈએ એવું ખાસ લય રાખવું જોઈએ. રર૩-રર૪-૨૫ ધાર્મિક મનુષ્ય કેને કહેવા? અને તેમની સેવાભક્તિ શા માટે?
૬૫૦-૧૧ રાગદ્રષાદિ દુર્ગુણેને નાશ કરવામાં જે પ્રવૃત્તિ કરે છે અને આમાના જ્ઞાનાદિ ગુણો ખીલવવા પ્રવૃત્તિ કરે છે તેઓ ધાર્મિક મનુષ્ય છે. જે જે અંશે સાવદ્યાચારો ટળે છે તે અંશે મનુષ્ય ધર્મ બને છે-એમ વિશાળ દષ્ટિથી વિચારીને ધાર્મિકમનુષ્યના અસ્તિત્વ માટે આપત્તિકાલમાં પણ અપવાદમાગથી જે જે તસત્ સમયાનુસારે એગ્ય જણાય તેવા કર્મોથી પ્રવર્તવું જોઈએ. આ વિશ્વમાં આ કાલમાં પંચમહાવ્રતધારકત્યાગમુનિવરે, સાધ્વીઓ
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ + ]
કમચાગ
વગેરે મુખ્યતાએ ધામિકા ગણાય છે માટે નાસ્તિકના બળ સામે તેઓનું અસ્તિવ કાયમ રહે એવા ઉપાયાને આદરવા જોઈએ. આ દળમાં સાધુએ સાશ્ત્રીએ વગેરે વામિ ક્રમનુષ્યની સેવાભક્તિ કરવાથી જેટલા સ્વપરને લાભ થાય છે તેટલા અન્ય કશાથી થતા નથી. ધાર્મિક્રમનુષ્ચાના હૃદયમાં પરમાત્માના વ્યક્ત વાસ છે. ધમી મનુષ્ચાના જ્યાં વાસ હોય છે ત્યાં અનેક જાતના ઉપદ્રવેાની શાન્તિ થાય છે. ધાર્મિ ક્રમહાત્માના સવિચારાથી અને આચારેથી દુનિયાપર જેટલી શુભ અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધમી મહાત્માએ વિના પરમાત્માન કરી શકાતાં નથી. પસી ભાભાથેાના રથી પૃથ્વી પવિત્ર થાય છે. પ્રાક્રિનુષ્યા ની સામા અવમી મનુષ્યા થાય છે અને ધમી મહાત્માને સ્રતાવવા અનેક પ્રકારના ઉપચોર્યાં કરે છે, પરંતુ સત્યબળથી ધી મહાત્માએ ઉપસર્ગ ને સહન કરે છે અને ઈશ્વરી મળની પ્રવૃત્તિથી તેઓ અન્તે અધર્મી મનુ યરૂપ અસુરાને હઠાવી ધર્માનું સામ્રાજય સારી રીતે સ્થાપી શકે છે. ધમી મનુષ્યને દેવતાઓની સહાય મળે છે એમ થવામાં ઘણુ' સત્ય સમાયલું છે. ધી મનુષ્યામાં સ'કુચિત વિચાર પ્રવેશ થતાંની સાથે પડતી પ્રારભાય છે.
૨૨૬ ચારે વર્ષોંની વ્યવસ્થા.
૬૫૩-૫૯
જ્ઞાન યાન સમાધિ વગેરે ગુણા જેનામાં હોય છે અને જેએ મહત્વના યાગીએ હાય છે તેઓ બ્રાહ્મણા ગણાય છે. બ્રહ્મ અર્થાત્ આત્માનું સંપુર્ણ જ્ઞાન જેનામાં પ્રગટે છે તેને બ્રાહ્મણ કહેવામાં આવે છે. જેનામાં અનેક પ્રકાના સસ્ફૂવિચારા પ્રગટે છે અને જે આત્મજ્ઞાનવ
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૧૭ ]
વધતા જાય છે તેને બ્રાહ્મણ થવામાં આવે છે. ધર્મશાસ્ત્રોનું પઠનપાઠન અને સમનુષ્યને સદૃવિદ્યાથી ધર્મમાં પ્રવર્તાવવા એ જ બ્રાહ્મણનું લક્ષણું છે. સ જીવાનુ વિશ્વમાં જે ન્યાયધ પૂર્વક રક્ષણ કરે છે તેને ક્ષત્રિયા થવામાં આવે છે. ક્ષત્રિયાવિના ધમ ના નાથ થાય છે. પેટ જેમ શરીરના દરેક અવયવનું પાષણ કરવા સમથ છે તેમ વૈશ્યવગ પણ વ્યાપારાદિવડે સમાજનું દેશનું અને વિશ્વવતી સનું યથાાગ્ય રીતે પેષશુ કરવા સમ અને છે, ચારે વર્ણની આવશ્યકતા માનવાથી ધન્યવહારમાં પણ ચારે વની આવશ્યકતા વ્યવહારવત્ ઈષ્ટ મનાય છે તે તેથી ધર્મી મનુષ્ચાની અને ધર્મેની વૃદ્ધિ થયા કરે છે, સવ વ ના લેાકા ધર્મની આરાધના કરવા માટે અધિકારી છે. ધર્મની આરાધના કરવામાં શ્રીનમહાવીરપ્રભુએ નાતજાતના ભેદને દર્શાવ્યા નથી. શ્રીવીરપ્રભુના સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ એ ચાર વર્ણ જૈનધર્મીતું આરાધન કરતા હતા; કેટલાક સૈકાએ પદ્મત એવી ચાર વસુ ની ધર્માવ્યવસ્થા જૈનકામમાં પ્રવર્તાતી હતી; જ્યાંસુધી એવી ધમ વ્યવસ્થાપૂર્વક ચારે વર્ણો જૈનધમાં પ્રવર્તાતા હતા ત્યાં સુધી
જૈનધર્મની વ્યાવહારિક ઝાઝલાલીમાં કંઈ ખામી નહોતી અને
એવી ચારે ય ની જૈનધર્માવ્યવસ્થા પાળવાના અંત આવ્યા ત્યારથી જૈનધમ ની ગ્રાહીઝલાત્રીમાં ખામી આવી અને વર્તમાનમાં જૈન સખ્યામાં ઘટાડો થયા છે તેથી સ મનુ યે જ્ઞાત છે. અવિરતિ સમ્યગઢષ્ટિ ષ, કેશવરતિ ધર્મ અને સવિરતિ ધર્મ અગીકાર કરવાને ચારે વર્ણના મનુષ્ય અધકારી છે. ચારે વણુના મનુષ્યને જે ધર્માંમાં પ્રવૃત્તિ કરવાના અધિકાર નથી તે ધર્મનું વિશ્વમાં · અસ્તિત્વ રહેતુ નથી. જૈનધમ'માં પણ પૂર્વની પેઠે ચાર વર્ણ વવા
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૮]
કર્મોગ ધિકાર વિવેક યતનાપૂર્વક પ્રવતે. પ્રવૃત્તિ કરનાર કર્મયોગીઓ અત્યંત સંખ્યામાં પ્રકટે બાહાસામ્રાજ્ય અને ધર્મસામ્રાજ્યનો ચારે વણેની સાથે પરસ્પર નિકટ સંબંધ છે. તેનાં રહસ્યને મનુષ્યએ ગુરુગમથી અવાવાધવા જોઈએ. રાજ્ય, સમાજ, સંઘ, કેમ, ધર્મ વગેરેમાં માલિન્ય પ્રવેશતું નથી તથા કેમાદિને નાશ થાય એવો સાયફૂન્ય વિચારોને તથા પ્રવૃત્તિને સડે પ્રવેશ નથી. દરેક વર્ણ પિતાને મૂળ ઉદ્દેશ ભૂલી જાય છે અને અજ્ઞાન તરફ પ્રવૃત્તિ કરે છે ત્યારે તે સ્વહસ્તે વાત્માને નાશ કરે છે. વર્તમાન જમાનામાં જેન કેમે ચાર વર્ણોની વ્યવસ્થાને પુનરુદ્ધાર કરવો જોઇએ.
૨૨૭ સત્યારિત જે ધર્મ: ", ૬૬૦થી ૬૬૧ વાસ્થતિ જે ધર્મ સત્યથી અન્ય કોઈ ધર્મ નથી. સર્વ પ્રકારનું શુભ કરનાર ધર્મ હા જોઈએ. આ ભવમાં પ્રત્યક્ષ સવ શુભકારક ધમ અનુભવાય તે ધમ સેવ જોઈએ. જે ધમમાં રજોગુણ આચારનું બાહુલ્ય પ્રવર્તતું હોય છે તે ધર્મના નામથી જે ધર્મ હાલ પ્રસિદ્ધ હોય તે પણ તે અધમરૂપ હોવાથી ત્યાગ કરવાગ્ય છે.
સજજન મનુષ્ય પણ ધર્મના નામે મતભેદ ધારીને પરસ્પર એકબીજાને અધમ ધારી કલેશયુદ્ધો કરે છે અને વિશ્વમાં તેથી અશાન્તિ ફેલાય છે. અતએ તે અશુભ ધર્મ ત્યાગ કરવા રોગ્ય છે.
વિશ્વમાં અમુક એક ધર્મ કદાપિ થયું નથી અને થવાને નથી. વિશ્વમાં સર્વત્ર મનુષ્યોને એ ધર્મ કરવા
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૬૯] માટે જેઓ કલેશયુદ્ધો કરે છે તેઓ ધર્મના સ્વરૂપને સમજતા નથી. કેઈ પણ ધર્મના નામે જે લેકો ધર્મયુદ્ધો કરીને અન્ય પમીઓનાં ગળાં રહેસે છે, તે ધર્મ નથી પણ અધમ છે. સર્વ મનુષ્યને ધર્મના એકસરખા વિચારે અને આચારે પસંદ આવતા નથી. સર્વ મનુષ્ય પૈકી દરેક મનુષ્ય સ્વાધિકારે ધર્મના અમુક વિચારોને અને આચારાને સેવી શકે છે. ધર્મમાં માલિવિચારોને પ્રવેશ થતાં અરસદાચારનું પ્રાબલ્ય વધે છે અને તેથી અને ધર્મને નાશ થાય છે અને તેને સ્થાને અન્ય ધમની પુનઃ ઉત્પત્તિ થાય છે. જે ધર્મને ઉદાર સદુવિચારો અને ક્ષેત્રકાલાનુસારે સદાચારોની પ્રગતિકારક સંસકારો મળતા નથી તે ધર્મને અંતે નાશ થાય છે. સવજીને શુભેતિ કરનાર સદવિચારે અને સદાચારે ગમે તે દેશમાં ધમરૂપ છે. શુદ્ધ બ્રહ્મ અથાત્ આત્માની શુદ્ધતા એજ જૈન ધર્મનું કર્તવ્ય છે.
કલિયુગમાં રજોગુણ અને તમે ગુણી ધર્મનું પ્રાધાન્ય પ્રવર્તે છે જેથી કલિયુગમાં રજોગુણ તમગુણ મનુષ્યના તાબા નીચે સત્વગુણ મનુષ્યો દબાયેલા રહે છે. તથાપિ રજોણું અને તમે ગુણ મનુષ્યના હસ્તે સવ. ગુણ મનુષ્યોને નાશ થવાને આપત્તિકાલ પ્રાપ્ત થાય તેવા આપત્તિકાલ પ્રસંગે સત્વગુણુ મનુષ્યોએ અલપહાનિ અને બહુલાભની દષ્ટિએ અસુરોને પરાજય કરવા તેના કરતાં બળવાન અનેક ઉપાયોને સેવવા જોઇએ. સર્વ દેશામાં ધર્મોદ્ધાર કરનારા મહાત્માઓમાં મુખ્ય એવા મહાત્માઓ આર્યાવર્તમાં સત્વગુણુ ધર્મથી પ્રગટી શકે છે.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૦ ]
કમ યાગ
૨૨૮ ધર્મ અને ધમી ઓની રક્ષા કાણ કરી શકે ? પૃ, ૬૬થી ૬૪ ક્ષાત્રમલ વિના કદાપિ ધમ અને સમી ની રક્ષા થતી નથી. વૈશ્યત્વના બલ વિના ધર્મ અને ધમીઓની પુષ્ટિ વૃદ્ધિ થતી નથી. સેવાના મવિના ધનાં સવ અંગામાં પરિપૂર્ણ વ્યવસ્થા રહેતી નથી. જ્ઞાનખળ વિના ધમ'નાં રહસ્યો જણાતા નથી. અને તેથી ગાડરીઓ પ્રવાહ વૃદ્ધિ પામે છે. અતએવ કોઈ પણ કાલમાં ઉપર્યુક્ત ચારે ખલપૈકી કોઇપણ ખલની ન્યૂનતા થવા દેવી નહીં અને જે કાલે જે ખલની ન્યૂનતા થઇ હાય તે બલને તે કાલે ગમે તે ઉપયોગથી દેશમાં સધમાં સમાજમાં પ્રાપ્ત કરવું જોઇએ. રજોગુણ તમેગુણ અને સત્ત્વગુણની પેલીપાર આત્માના શુદ્ધ ધર્માં રહ્યો છે. અનાદિકાલથી આત્મા છે અને અનન્તકાલ પન્ત રહેવાના આત્માવિના ધમ નથી તેથી આત્માના ભ્રમને સનાતન જૈનધર્મી કથવામાં આવે છે. આત્માના શ્વમ આત્મામાં છે તેને ધ્યાન ધરીને અનુભવવા જોઈએ. આત્મા તે જ આત્માની શુદ્ધિ પ્રકટવાથી પરમાત્મારૂપ થાય છે.
यः परमात्मा पर सोsहं, याह स परमेश्वरः । मदन्यो न मयोपास्या, मदन्यो न बजाम्यहं ॥
જે પરમાત્મા પરમબ્રહ્મ છે તે હું છું અને જે હું આત્માબ્રહ્મ છું તે પરમેશ્વર છે, મારાથી અન્યઆત્માથી અન્ય બ્રહ્મથી અન્ય કોઇ બ્રહ્મ નથી અર્થાત્ આત્માને ઉપાસ્ય નથી; મામા અર્થાત્ પ્રજ્ઞાથી સ્વયં શુદ્ધભ્રા ઉપાસ્ય છે.
આર્યાવર્તમાં અન્ય દેશેા કરતાં અનેક જ્વાલામુખી પર્યંત ફીટવા વગરના ઉત્પાતા થતા નથી તેનું કારણું થર્મ છે. ખાવ
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
' *
* * * *
*
રામ
=
====
==
==
કર્ણિકાઓ
[૭૧] માં અનેક સાત્વિક ધર્મ આદિ ધર્મોની મનુષ્યના વિચારમાં અને આચારમાં શિથિલતા આવી ત્યારથી આર્યોની પડતી થવા લાગી છે. અમે જય અને પાપે ક્ષય એવા વાક્યનું સ્મરણ કરીને આત્માને અને વિશ્વને ધર્મમાં પ્રવર્તાવ, રર૯ વિશ્વમાં ધર્મનું અસ્તિત્વ ટકાવી રાખવા શું શું
કરવું જોઈએ? પૃ. ૬૬૬– જે જે અંશે રાગ દ્વેષને ક્ષય છે તે તે અંશે આત્માને ધમ પ્રકટ છે. રાગદ્વેષના ક્ષયવિના સત્યજ્ઞાનની તથા સત્યવ્રતની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેનામાં પ્રવથા ગોપ ટળી ગયા હોય છે તેનામાં કેવલજ્ઞાન દર્શન વગેરે ગુણે પ્રાય શકે છે અને તેજ સત્ય ધર્મને સર્વજીને ચગ્ય સાપેક્ષમને ઉપદેશ દઈ શકે છે, જે જે અંશે રાગદ્વષય કષાય ટળે છે તે તે અંશે કોઈપણ મનુષ્ય મહાત્મા બની શકે છે. વિશ્વમાં રાગદ્વેષના ઉપામ વિના સત્તા ધારી લમધારી વિદ્યાધારીઓને જરા પણ સત્ય શાતિ મળવાની નથી. રાગદ્વેષના ક્ષયવિના નીતિષને પણ સમ્યફ પાળી શકાતે નથી. રાગદ્વેષના ઉપશમ વિના સત્તા લક્ષમી વિદ્યા અને રાજયથી વિશ્વજનોને સત્યશાંતિ વગેરેને લાભ સમપી શકાતો નથી, વિશ્વમાં સંઘ, ધર્મ, વ્યક્તિ, વર્ણ, સમાજ, વિદ્યા વગેરેનું વાસ્તિત્વરક્ષણ કરવા માટે શુભ કર્મોને કરાવવાં જોઈએ અને જેઓ કરતા હોય તેઓની અનુમોદના કરવી જોઈએ. ત્યાગી મહાત્માઓએ ઉપયુક્ત શુભકથી શુભ લાભ થાય એ ઉપદેશ દેવે જોઈએ. ધર્મનું અસ્તિત્વ સંરક્ષવા માટે યુક્તિઓ વડે જે જે દેશકાલાનુસારે ગ્ય લાગે એવાં આવશયક કર્મો કરવાં જોઈએ. આ આપત્તિકાલમાં
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૨]
કર્મચાગ ધર્મનું વિશેષ રક્ષણ થાય અને ધમી મનુષ્યનું વિશેષતઃ સંરક્ષણ થાય એવાં આપવાદિક કર્મો કરવાં જોઈએ. સામાજિક બલ, રાજયબળ, ક્ષાત્રબલ, વૈશ્યબલ, બ્રાહ્મણબલ, શવબલ ભેગું કરીને વિશ્વમાં ધર્મનું અસ્તિત્વ રહે એવાં આવશ્યક કર્મો કરવાં જ જોઈએ.
૨૩૦ દાન અને સેવાનું ધર્મમાં સ્થાન પૃ. ૬૮-૬ જ્ઞાનેદય કાલમાં ધમની વ્યાપકતા કરવા સર્વ ધમીય મનુષ્ય પ્રયત્ન કરે છે પરંતુ જેઓ ધમને આચારમાં મૂકીને બતાવે છે તેઓને ધમ સર્વત્ર વિશ્વમાં પ્રસરે છે. રાગદ્વેષ, અહંતા, ઈર્ષા, નિન્દા વગેરે જેઓના હૃદયમાં નથી એવા કરુણાસાગર મિત્રીભાવના વાળા મહાત્માઓથી ધર્મની વિશ્વમાં સજીવનતા રહે છે. પુજબ પાદિકારક જે જે શુભકર્મો, પુણ્યકર્મો, ધર્મ કે જેમા ઉપગિતા ધર્મશાસ્ત્રોમાં દર્શાવી છે તેઓનો વિશ્વમાં પ્રચાર થવા માટે ઉપદેશ દેવે જોઈએ. વિશ્વજનેના ભિન્ન = અધિકાર છે તેથી એક સરખાં પુણ્યકર્મોમાં સ્વાધિકાર સર્વ મનુષ્ય ભિન્નભિન્ન પ્રવૃત્તિ કરે છે તેમાં મુઝાવું ન જોઈએ. ધમની પ્રભાવના કરનારાઓ જ ખરેખરા ધર્મના રક્ષકે છે. અનેક શુભ કર્મોથી ધર્મની પ્રભાવના કરી શકાય છે. જ્ઞાનદાન, અનિદાન, વસ્ત્રદાન, સુપાત્રદાન, કીર્તિદાન અનુકંપાદાન, અને સેવાથી સર્વ જીવોને ધર્મ તરફ આકષી શકાય છે. સાત્વિક સેવાથી આત્માની શકિત ખીલે છે અને પુપની આસપાસ જેમ મારે શું જે છે તેમ તેવા કમગીની આસપાસ ધમમનુને સમૂહ ભેગો થાય છે અને તેના વિચારને અને આચારોને અનુસરે છે. ધમની પ્રભાવના કરનારાઓની ખરેખર જે ધર્મમાં વિશેષ સંખ્યામાં હોય છે તે ધમની વિશ્વમાં યાપકતા થાય છે. મકામાથે સેવકોએ ધર્મજ્ઞાનપ્રચારાર્થે પાઠશા
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૭૩ ]
લાર્દિક શુભ કર્મ કરવાં જોઇએ. ધર્મશાલા વગેરેનુ સ્થાપન કરવું જોઇએ; સાધુઓને અને સાધ્વીઓને ભણાવવા માટે પાઠશાલાર્દિકની સ્થાપના વગેરે જે જે શુભ કર્મો કરવાનાં હાય તે તે કરવાં જોઇએ. ( ધાર્મિક મનુષ્યાને સાહાત્મ્ય દેવાથી મહાધમની પ્રાપ્તિ થાય છે.)
૨૩૧ જ્યાં ગુણ્ણા નથી ત્યાં આચાર નિષ્ફલ છે. પૃ. ૬૭-૬૭î
ધાર્મિકસદાચારો જો ગુાડે સહિત હાય છે તે સ્વાન્નતિસાધક અને છે; ભ્રાતૃભાવ, શુદ્ધપ્રેમ, દયા, ઉદારભાવ, નીતિ, સ્વાત્યાગ, સ્વાપણ, સમાનભાવ વગેરે ગુણેવિનાના આચારેમાં નીરસતા, જડતા, શુષ્કતા, ભ્રષ્ટતા, મલિનતા પ્રાપ્ત કરે છે. ગુછેૢાવિનાના આચારા ખેામાં જેવા છે. ગુણાવિનાના આચારમાત્રના ઘટાટાય સદાકાલ જીવી શકતા નથી. આત્માવિનાની પૂતલીએના નાચ જેમ આત્માસહિત નાટિકાના નાચ સમ રસિક થતે નથી તદ્વત્ ગુણૅ વિનાના આચાર રસિક અને સ્વાન્નતિકારક રહેતા નથી. જ્યાં ગુણ્ણા નથી ત્યાં આચાર નિષ્ફલ છે. અચારામાં ગુણેના રસ રૅડાયા વિના ધર્માંની ઉત્પત્તિ થઇ શકતી નથી. ગમે તેવા સુષ્ઠુ ધર્માચારો હાય છે પણ ગુણવિના તેના આદર કરવા માત્રથી આત્મન્નતિ થઈ શકતી નથી. ક્રિયાએ, આચાર, ધર્માનુષ્ઠાના ધર્મપ્રવૃત્તિયેા ઇત્યાદિમાં ગુગૢાવિના પ્રવૃત્ત થવાથી પેાતાનુ' અને વિશ્વનુ શ્રેય: સાધી શકાતું નથી; આચારાના ફૂલની સાધ્યદૃષ્ટિ નષ્ટ થવાની સાથે તે તે ધર્મોના આચારનું મનુ ધ્યેામાં જીવંત સ્વરૂપ રહેતું નથી. જે આચારા ગુણની વૃદ્ધિ માટે અને ગુણના રક્ષણ માટે છે તેઓનું સ્વરૂપ અએષીને
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૪]
કર્મચાગ તેઓને વાધિકારે આદરવા જોઈએ. જ્ઞાનશ્રદ્ધાબલે ધર્માચાસદાચાર આચર્યા છતાં કલ્યાણ કરનારા થાય છે. જ્ઞાન અને શ્રદ્ધા વિના આચાર આચરતાં છતાં આત્માનું કલ્યાણ કરી શકાતું નથી. જ્ઞાનવિના આચારમાં અંધતા પ્રાપ્ત થાય છે અને શ્રદ્ધા વિના આચારને આચરવામાં આત્મબળ રહેતું નથી. શ્રદ્ધા વિના આચારમાં એક સરખી પ્રવૃત્તિ થઈ શકતી નથી. સર્વધર્મોમાં–સર્વધર્મશાસ્ત્રોમાં આચારોને પ્રથમ ધર્મ કર્યો છે. સર્વ વ્યવહાનો આધાર આચાર છે. હજારો લાખો કરોડા વિચારોની મૂર્તિએ આચારે છે. લાખ કરોડે વિચારનું ફલ આવ્યા છે. આચારે વિના ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. કેટિવિચારે કરી કરીને તેઓને પણ આચારમાં મૂકવાની જરૂર રહે છે. વ્યવહારથી લોકોને આધાર આચાર છે. આત્માના ગુણ ખીલવવા માટે સ્વયેગ્ય આચારને આચરા અને નકામા તર્કો કરવાના છેડી દે. હૃદયવિના આચારોની આચરણ થઈ શકતી નથી; વ્યક્તિબલ, જ્ઞાતિબલ, સમાજબલ, સંઘબલ અને દેશબલને વધારવા માટે સર્વ મનુષ્યએ વ્યાવહારિક આચારને અને ધાર્મિકાચારેને સેવવા જોઈએ. ત૭ ૩ઘતિષ્ઠાનE-તર્કો, યુકિત કરવાથી ઠેકાણે ઠરવું થતું નથી. લાખે ભાષણ આપનારા કરતાં સદાચારનિષ્ઠ એક મનુષ્ય જેટલું સ્વપરનું શ્રેય કરી શકે તેટલું અન્ય કોઈ કરી શકતું નથી. જ્ઞાન શ્રદ્ધાપૂર્વક સદાચારસ્થિતમનુષ્યોને નિપાત-નાશ થતું નથી. દેશકાલાનુસારે ધર્માદિકના સદાચારોમાં ધર્મક્રિયાઓમાં ધર્માનુષ્ઠાનેમાં પરિવર્તન થયા કરે છે. ધર્મવિનાને કેઈ આચાર આચરવા રોગ્ય નથી. દેશની, ધર્મની, સંઘની અને જ્ઞાતિની પડતી કરનારા આચારે જે કે સદાચારે તરીકે ગણાતા હોય તે પણ
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિ કા
[૭૫]
તે આદરવા ચેાગ્ય થતા નથી. સમવિશ્વમાં સાત્વિકગુણી આચારાને આચર્યા વિના પડતી છે.
૨૩૨. ભિન્ન ભિન્ન આયારમાં સત્યની અવલાકના પૃ. ૬૭૧-૭૨
ધ પ્રાણભૂત આચાર સદા સર્વાંત્ર સત્પુરૂષોવડે માન્ય છે. ઉત્સગ અને અપવાદવડે દ્રવ્યક્ષેત્રકાલાભાષાનુસારી એવા સદાચારા આગમાના અવિરાધપૂર્વક સેવવા ચેાગ્ય છે. દ્રવ્યક્ષેત્રકાલાનુસારી એવા સદાચારાને પણ ઉત્સગ અને અપવાદથી સદાથારાની પ્રવૃત્તિ જાણ્યાવિના પ્રવૃતિ કરવાથી ધમના અને ધી આને નાશ થાય છે. અપવાદ વખતે જે ઉસથી આચરણા કરે છે તેઓ ધર્મ અને ધમી ઓના નાશ માટે પ્રવૃત્તિ કરે છે એમ અખાવું, આપત્તિકાલે અપવાદ વખતે કેવી રીતે આચાર આચરવા તે તે કાલના જ્ઞાનીઓના હાથમાં છે; પરંતુ ભૂતકાલના જ્ઞાનીઓના હાથમાં નથી. જ્ઞાનાચાર, દશ'નાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીર્યાચાર એ પાંચ પ્રકારના આચારાને ઉત્સગ અને અપવાદથી ચારે વીએ અને ત્યાગીએએ સેવવા એઈએ. માર ભાવના ભાવવી જોઇએ. મનુષ્યે એ સદા મૈત્રી પ્રમાદ મધ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવના ભાવવી જોઇએ. પરસ્પર વ્યાવહારિક તથા ધાર્મિક ભિન્નાચારામાં મુઝાઇને યુદ્ધ ન કરવુ જોઈએ; કલેશ કંકાશ વૈર ઝેર ન કરવાં જોઈએ. આ વિશ્વમાં મૂળ ઉદ્દેશના સાધ્ય માટે અનેક સાધનાએ ભિન્નાચારપૂર્વક સ્વાધિકારે મનુષ્ય પ્રયત્ન કરે તેમાં સેષ્ટિને આગળ કરી સુઝવાનું ક'ઈ કારણ નથી. સાપેક્ષનયપૂર્વક પરસ્પર ભિન્ન ભિન્ન આચારમાં સત્ય અવલેાકવું.
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૬]
કર્મયોગ ૨૩૩ જ્યાં ધર્મ ત્યાં જય અને અધમથી પરાજય,
પૂ. ૬૪૭ ધર્મ કામ અને અર્થના ઈચ્છકોએ સંસારવ્યવહારમાં પ્રથમ સદાચારના સેવકો બનવું જોઈએ. ન્યાÀસદાચાર વિના અનેક રાષ્ટ્રને અધઃપાત થયે. જે ધર્મના મનુએ અને રાજ્યસત્તાધીશ લેકોએ ન્યાસદાચારને પરિહર્યા તેઓની અદશા થઈ એમ ઈતિહાસનાં પાનાં ઉકેલતાં અવબોધાય છે. આધ્યાત્મિકજ્ઞાનથી સદાચારનાં રહસ્ય વિશ્વમાં જીવતાં રહે છે. અએવ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને સદાચારનું સંરક્ષણ કરવું જોઈએ. લૌકિક કર્મ અને વર્ણ એ બે વડે યુક્ત મનુષ્યો વિશ્વમાં સ્વાધિકારવડે સદ્ધમ્પકમાં સારી રીતે સંગત હોય છે. ઈશ્વરની ભક્તિથી, ગુરુની ભક્તિથી, ધમીઓની સેવાથી અને સાધુઓની સેવાથી સદાચારના વિચારોની પ્રાપ્તિ થાય છે. આચારવડે અને શુભ-શુદ્ધ અધ્યવસાવડે મેક્ષમાર્ગની આરાધના કરી શકાય છે. જ્ઞાનક્રિયા વડે મોક્ષ છે. કિયા એ આચારરૂપ છે પરંતુ તેમાં દુર્ગણોનો પ્રવેશ થાય છે તે આચારમાં મલિનતા પ્રકટે છે. આચારવડે શુભ અધ્યવસાયે પ્રકટાવવાથી આત્માની શુદ્ધિ થાય છે. જે જે આચારેવડે આત્માના અધ્યવસાયની શુદ્ધિ થાય છે તે તે આચારોને સ્વાધિકારે સેવવાની જરૂર છે. આત્માના જ્ઞાનદશનચારિત્રગુણની શુદ્ધિ માટે આચારોની ઉપયોગિતા છે. સદાચારમાં સ્થિર રહેવાથી આત્માના અધ્યવસાયની શુદ્ધિમાં સ્થિર રહેવાય છે.
સ્વર્તિવ્યવિચારમાં પ્રવૃત્ત થવાથી સર્વ પ્રકારની સ્વપરની શુભ શક્તિઓને ઉદય થવાને છે તે વિના લાંબાં લાંબાં ભાષણથી તસુ માત્ર પણ આગળ પ્રગતિ થઈ શકે
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૭૭] તેમ નથી. ધર્મવ્યવહારયુક્ત જે જે ધર્મક-ધમચારા છે તે ધર્મનાં અંગે છે માટે અમુક એક બાબતની દષ્ટિની ધૂનમાં આવીને તેઓને છેદ ન કરવો જોઈએ. વૃક્ષનાં મૂલે અને તેની શાખાને નાશ કરવાથી જેમ વૃક્ષનો નાશ થાય છે તેમ ધર્માગમૂળભૂત ધર્મક -ધર્માચારોને નાશ કરવાથી ધર્મને નાશ થાય છે. ધર્મના અંગભૂત ધર્મા– ચારમાં મૂલાંગોને નાશ ન થાય એવી રીતે સુધારો કરવાની જરૂર છે. પરંતુ સર્વથા ધર્મને નાશ થાય એવી રીતે સુધારા કરવાની જરૂર નથી. ધર્મવ્યવહારમૂલ ધર્માચારોને સ્વાધિકાર સેવ !!! પરંતુ ધર્મતીર્થજીવક ધર્મવ્યવહારને ત્યાગ ન કર-વ્યવહારનયપ્રતિપાદ્ય ધર્માચારેનો નાશ કરવાથી ધર્મતીર્થને નાશ થાય છે અને તેથી વિશ્વમનુષ્યની સુધારણામાં કલેને પ્રવેશ થાય છે. ર૩૪ જૈનધર્મોનું વિશ્વમાં અસ્તિત્વ. પૂ. ૬૪૮-૫૦
ધર્માચાર વિનાને કોઈ ધર્મ વિશ્વમાં મનુષ્યના બાહ્ય અને આન્તર જીવનથી જીવી શકતું નથી. જે ધર્માચારોને ઉત્થાપે છે તે ધર્મને ઉછેદ કરે છે. ધર્મામાં દ્રવ્યત્ર કાલાનુસારે સુધારક પ્રગતિકારક રક્ષક પરિવર્તન થયાં કરે છે પરંતુ તેથી ધર્માગોને નાશ થતો નથી. એમ સુધારકદષ્ટિએ અવલોક્વાની જરૂર છે. પ્રાચીન તેટલું સત્ય અને અર્વાચીન તેટલું અસત્ય તથા અર્વાચીન તેટલું સત્ય અને પ્રાચીન તેટલું અસત્ય એ કદાગ્રહ કરે નહિ. અન્યાના ઉપર પરે૫કાર આદિ ધર્મકરણીથી જેટલી અસર થાય છે. તેટલી અન્ય કશાથી થતી નથી. ધર્માચારે આકાર છે અને તેનાથી અને સાક્ષાત લાભ થાય છે એવું ઘણી બાબતમાં અનુભવી શકાય છે. જેનધર્મશાસ્ત્રોમાં જે સોળ ધર્મસંસ્કા
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૮ ]
કમયેાગ
રાનુ વણુન કર્યુ છે તે વ્યવહારધર્માદિની દૃઢતા માટે છેએવું વખાધીને સ્વાધિકારે ધમ સંસ્કારાને સેવવા જોઇએ. સત્પુરુષાએ સાષમી ભક્તિકોમાં યત્ન કરવા જોઈએ અને લેાકેાને સુખ દેનારાં જે જે કર્માં હાય તેને સ્વાત્મશક્તિથી સેવવાં જોઇએ. વિશ્વકલ્યાણાર્થે મન વાણી અને કાયાની પ્રવૃત્તિથી ક્રાઇ જીવને હાનિ ન થવી જોઇએ એ ખાસ લક્ષ્યમાં રાખવું જોઇએ. આત્માના જ્ઞાનદર્શનચારિત્રગુણાએ વિશ્વમૂર્તિ સવ જીવા સંગ્રહનચે સમાન છે-સવે આત્માએ છે. સ જીવેાના શ્રેયમાં સ્વશ્રેય: સમાયલું છે. સમ્યગૂષ્ટિ આદિ ગુણાવડે સાષમી મનુષ્યાની સેવાભક્તિમાં સવ વસ્તુઓને અપણુ કરવા ચૂકવુ ન જોઇએ. જે સ જીવાને ધિક્કારે છે તેને પેાતાને જ આત્મા ધિક્કારે છે. જે સમાનધી એને પૂજે છે તેને પોતાના આત્મા પૂજે છે. જેએ! લાકાતે સાટે સુખદ કમ કરે છે તે જ સ્વાત્માથે સુખદ કર્મો કરે છે-એમ અનુભવ કરીને લેાકેાને સત્ય સુખદ કર્મ જે હેય તે આચરવુ જોઇએ. જે જે આચારાથી વિશ્વ જીવાને સુખ મળે તે આચારોને તન-મન ધન-આત્મભાગથી આચરવા જોઇએ. કેચિત્ ધ કર્મોને કરે છે પરંતુ અન્તરમાં અનાસક્તિથી નિષ્ક્રિય છે અને કેચિત મનુષ્યેા બાહ્યથી ધર્માચારાને ધમક્રિયાઓને કરતા નથી પણ આસક્તિ યાગે અન્તરથી સક્રિય છે. રાગદ્વેષાદિ મેહનીય કમ ની પ્રકૃતિયાના સદ્ભાવે માહ્યથી જેએ નિવૃત્તિપરાયણ જેવા દેખાય છે છતાં તેઓ સકસી છે માટે અન્ત રંગ રાગદ્વેષના અભાવે નિલે પ રહીને સ્વપરપ્રગતિકારક ધમ ચારને સેવતાં ધનુ પ્રાકટ્ય કરી શકાય છે અને વિશ્વમાં ધર્મની રક્ષા કરી શકાય છે. શુષ્કજ્ઞાની બનીને વાવલાસ કરવા માત્રથી વા પાંડિત્ય ધારણ કરવા માત્રથી આત્માની અને વિશ્વ
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૭૦] જીની શક્તિને વિકાસ કરી શકતું નથી. જે સ્વાધિકારે અનાસક્તિથી સદાચારને, સમ્પ્રવૃત્તિને અને ધર્મકર્મોને કર્યા કરે છે તેના સમાન વિશ્વમાં કલ્યાણકર્તા-ઉન્નતિકર્તા કોઈ નથી. કંઈ પણ શુભ કર્મ કરવું તે કરવું એ જ પિતાની તથા વિશ્વની ઉન્નતિને મૂળ મંત્ર છે. ધર્માચારોને લેપથતાં સંઘ-સમાજ-રાજ્ય વગેરેની પ્રગતિનાં મૂળ ઉખડી જવાનાં-એમાં અંશમાત્ર સંશય નથી.
પાશ્ચાત્યાની કેટલીક કૃત્રિમ ઉન્નતિનું એકદમ અનુકરણ કરીને પીવીય ધર્માચારને નાશ ન કરે જોઈએ. ૨૩ જૈનદર્શનમાં ચાર ભાવનાની મહત્તા ૬૭૭-૭૮
લેકમાં મૈચાદિ ભાવની વૃદ્ધિ માટે મનવાણીકાયાથી અને લક્ષ્મીથી યેગ્ય જે કર્તયકમ લાગે તે કરવું જોઈએ. મૈત્રીઆદિ ભાવનાઓ ભાવવી સહેલ છે પણ તે પ્રમાણે વિશ્વજીવોની સાથે વર્તવું મુશ્કેલ છે. ક્રોધાદિક પ્રસંગે મંત્રી ભાવના ન રહી તો પશ્ચાત્ મત્યાદિ ભાવના ભાવવા માત્રથી કંઈ વળતું નથી. મૈત્રીઆદિ ચાર ભાવનાઓથી હદયની શુદ્ધિ થાય છે અને તેથી રાજગ વગેરે રોગોની પ્રાપ્તિ થાય છે. પરસ્પર વિરૂદ્ધધમી મનુષ્ય પર મિત્રીભાવ આવતાંની સાથે હૃદયની શુદ્ધિ થાય છે. પ્રમોદ ભાવનાની સિદ્ધિ વિના ધમીને વેષ પહેરવાથી પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. મિત્રીભાવના અને પ્રાદભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. કરુણાભાવનાને અને મૈત્રીભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરુણાભાવના વગેરેની આવશ્યકતા છે. મધ્યસ્થ ભાવના પ્રટયા વિના સત્યધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮૦]
કર્મયોગ
રાગદ્વેષના કદાગ્રહથી ઘેરાયેલ મનુષ્ય મધ્યસ્થ બની શકતું નથી. મધ્યસ્થ થયા વિના વિશ્વમાં પ્રવતિત સર્વધર્મોમાંથી સત્ય અને અસત્યને જુદું પાડવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. માધ્યચ્ચગુણ વિના આત્મજ્ઞાનને વિશેષ પ્રકાશ થતું નથી. જ્ઞાનાવરણીયાદિકર્મનાં આવરણે દૂર થવાથી માધ્યચ્ચ ગુણ ખીલી શકે છે. આ વિશ્વમાં મધ્યસ્થગુણની ભાવનાથી સર્વ ધર્મની સર્વ બાજુઓનું અવલોકન કરી શકાય છે. મૈત્રી પ્રમોદ માધ્યસ્થ અને કાય એ ચાર ભાવનાના વિચારોને મનુષ્યોમાં પ્રચાર થવાથી વિશ્વમાંથી અત્યંત અશાનિત દૂર થાય છે અને સ્વસમાન વિશ્વ બની શકે છે. આ વિશ્વમાં મૈત્રીઆદિ ચાર ભાવનાઓને કરોડ ગ્રન્થ લખીને વા તેનાં કરડે ભાષણ કરીને સ્વપરની જે ઉન્નતિ કરી શકાય છે તે અલ્પમાત્ર છે, પરંતુ મૈત્રીઆદિ ચાર ભાવનાને આચારમાં મૂકવી તે જ આત્માની અનંતગણું ઉન્નતિ છે. વાચિક જ્ઞાન વા ભાવનામાત્રથી ઉન્નતિ કરી શકાતી નથી. દેશન્નતિ કરવા માટે, સામાજિકેન્નતિ કરવા માટે, સંઘન્નતિ કરવા માટે, ચાતુવન્નતિ કરવા માટે, ત્યાગીઓની ઉન્નતિ કરવા માટે જે જે ઈચ્છા રાખનારાઓ હોય તેઓએ ચાર ભાવનાને આચારમાં-વર્તનમાં મૂકી બતાવવી જોઈએ. ૨૩૬ સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ, પૃ. ૬૭૯
વિશ્વમાં શક્તિનો પ્રચાર થાય એવા ભિન્ન ભિન્ન કર્મ હોય છે અને ભિન્ન ભિન્ન વણીય મનુષ્યથી શાતિને પ્રચાર થાય છે. ચારે વર્ણોનું અને ત્યાગીઓનું સમાન બળ હોય છે, તે વિશ્વમાં વિશેષતઃ શાન્તિ પ્રસરે છે. કેાઈ વર્ણનું ગુણકર્માનુસારે અધિક વા ન્યૂન બળ થતાં અન્તિને વિકાર ફાટી નીકળે છે. વાત પિત્ત અને કફની.
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૮૧] સમાનતા વડે શરીરનું આરોગ્ય રહે છે. વાઘપિત્ત અને કફની જૂનાધિકતાને પ્રતિકાર કરવું પડે છે, તદ્વત્ ચારે વર્ણના ગુણકમનું ન્યૂનાધિક બળ થતાં યુદ્ધો વગેરે પ્રગટે છે અને તે સમાન બળ થયા વિના શાંત થતાં નથી; માટે દેશમાં રાજ્યમાં અને વિશ્વમાં ચાર વર્ણોના ગુણકર્મોનું સમાન બળ જળવાઈ રહે એવા ઉપાયે લેવા જોઈએ અને વિકારશક્તિને નાશ કરવો જોઈએ—એમ સામાજિક રાષ્ટ્રીય અને સંઘનું હિત કરનારા પરમાથી પુરૂષોએ વિચારવું જોઈએ. ત્યાગી મહાત્માઓમાં સાવિગુણની અધિકતા હોય છે ત્યાં સુધી તે વર્ગની ઉન્નતિ થયા કરે છે; પરંતુ જ્યારે તેમાં રજોગુણ અને તમોગુણને પ્રવેશ થાય છે ત્યારે તેઓની ઉપ
ગિતાનો સ્વયમેવ નાશ થાય છે અને તેથી ત્યાગીવર્ગની પડતી થાય છે. પરંતુ જ્યારે તેમાંથી ૨ ગુણ અને તમેગુણનો ભાવ કમી થતું જાય છે ત્યારે તેઓની ચડતી થતી જાય છે-ઈત્યાદિ અનેક અનુભવોનું મનન કરીને કર્મ.
ગીઓએ વિશ્વમાં શાંતિ રક્ષવા અને કર્મોને આચારમાં મૂકવાં જોઈએ. દોષયુક્ત જીવને દેખી તેઓ પર કરુણા કરવી જોઈએ અને દોષી મનુષ્યમાં ગુણોને પ્રચાર કરવા માટે સ્વશક્તિથી ઉપદેશાદિ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઇએ. આ વિશ્વમાં કઈ પણ મનુષ્ય એવો નથી કે જેનામાં સકલ ગુણો જ હોય. દેશે અને ગુણેની કપના છે ત્યાં સુધી દોષીપર કરૂણું કરવાની જરૂર છે, ગુણોની અને દેશની માન્યતાઓની ભિન્ન ભિન્ન દષ્ટિ હોય છે. ૨૩૭ અન્યના દોષે દેખવાની દૃષ્ટિ એ જ મહાન દોષ.
૫, ૬૯-૮૦-૮૧ આ વિશ્વમાં જે મનુષ્ય અન્યના દે દેખે છે તેઓ
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૨ ]
કયાગ
પ્રથમ તા દોષી હાય છે. અન્યના દોષાના સંસ્કારને હૃદયમાં સ્થાપન કરવામાં આવે છે અને તેથી તે તે દોષાના દોષષ્ટિ વાળા મનુષ્યમાં ઉત્પાદ થાય છે. ન્યૂનાધિક ઢાષાથી સ જીવા વ્યાપ્ત છે તેથી કેાઈની નિન્દા ન કરતાં સર્વ જીવા પર કરુણાભાવના ધારણ કરવી જોઇએ. આત્મજ્ઞાની મનુષ્ચા સ જીવને દોષષ્ટિને આગળ કરી નીચ ગણુતા નથી. આત્મ જ્ઞાની મનુષ્યે અન્યાના દોષ દેખવા તરફ દૃષ્ટિ દેતા જ નથી. ફ્ક્ત ગુણે જોવા તરફ લક્ષ્ય ક્રીયા કરે છે. દોષીએમાં ગુણા પ્રચારવા માટે આત્મશક્તિથી પ્રયત્ન કરવા જોઇએ. દોષીઓના આત્માએમાં સત્તાએ અન તાગુણા છે તેએનુ ભાન કરાવવાથી દોષીએ દોષ મુક્ત થઈ જાય છે. સવવેમાં ગુણે! હાય છે. આત્મામાં મનના સંબંધ થવાથી મનમાંથી ઢાષાના વિલય થઇ જાય છે અતઃએવ દોષીએને આત્માનું શુદ્ધસ્વરૂપ અવમેધાવવું જોઇએ. મનમાંથી રાગદ્વેષને દૂર કરવા માટે વિચાર કરવામાત્રથી કોઇ વળતું નથી, પરંતુ રાગદ્વેષને! નાશ કરવા માટે પ્રયત્ન કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. સર્વ જીવાને બ્રહ્મજ્ઞાનથી પરમાત્મપદ પ્રાપ્ત થાય છે તે દોષીએના આત્મજ્ઞાનથી ઉદ્ધાર થાય એમાં કશુ આશ્ચય નથી. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી સ તાષાના નાશ થાય છે. અતએત્ર જ્ઞાનીઓએ દ્વેષીઓના ઢાષા નાશ કરવા માટે પ્રયત્ન કરવા ોઇએ. જેના હૃદયમાં ક્ષમાદિ ગુણા ઉત્પન્ન થયા છે. તેવા મનુષ્ય ગુણેના પ્રચાર કરી શકે છે. જેનામાં ક્ષમા દયા-શુદ્ધ પ્રેમ સ્વાત્મભાન વગેરે ગુણ્ણા ઉપન્યા છે તે મનુષ્ય જ્ઞાનાઢિળે અન્ય મનુષ્યેામાં સદાયાર– ધર્માંચારદ્વારા ગુùાને પ્રચારી શકે છે. સદ્ગુણેાથી ગુણી મનુષ્યાની અન્ય દોષી જીવાના પર મુખથી ઉપદેશ આપ્યા વિના પણ અત્યંત અસર થાય છે માટે કમચાગી મનુષ્યાએ
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૮૩]
મનન કરીને ગુણે પ્રચારવા પ્રયત્ન કરવા જોઇએ. આચારામાં ક્રિયાઓમાં ગુણુાના રસ પૂરાય છે તે આચારનું મહત્ત્વ વધે છે. દયા-ક્ષમા-વૈરાગ્ય-ત્યાગ આદિ ગુણા વિના સ ધર્માવાળા મનુષ્યા પ્રભુની પ્રાપ્તિ માટે અને આત્માની શુદ્ધિ માટે અનેક ધર્માચારાને-ધમક્રિયાઆને સેવે તે પણ તેએ હૃદયશુદ્ધિ કરવાને શક્તિમાનૢ થતા નથી તથા પ્રભુની ઝાંખી કરી શકતા નથી. આત્મજ્ઞાની એ આત્માની શક્તિએ ખીલે એવી ધમ પ્રવૃત્તિયેાને- ગાડરીયા પ્રવાહના ત્યાગ કરીને સેવવી જોઇએ. ધર્મ-અર્થ-કામ અને મેક્ષપ્રદ એવા-શુભ ધ્રુમના સંસ્કારોને ધમશાસ્ત્રોના આધારે ક્ષેત્રકાલાનુસારે સુધારક પરિવતનાની સાથે સેવવા જોઇએ. ધમ સંસ્કારાથી મન વાણી અને કાયા ઉપર અસર થાય છે. ધ સંસ્કારાનુ આધિપત્ય મૂર્ખાઓના હસ્તમાં જાય છે ત્યારે તેમાં આકષ ણીયતા રહેતી નથી અને ધમ સંસ્કારસૂત્રાના આચારામાં પ્રાયઃ અસત્યક્રિયાપર પરાનેા પ્રવેશ થાય છે. થમ કામ અર્થે અને મુક્તિ એ ચારની પ્રાપ્તિ કરાવનાર ધમ``સ્કાર છે.
૨૩૮ અન્યધર્મની નિન્દા ન કરો. પૃ. ૬૮૨
દ્વેષથી અન્યામ ચેાની નિન્દા કરવી નહિ પણ કદાગ્રહના ત્યાગ કરીને સન્યાસ સત્યને ગ્રહણુ કરવુ જોઇએ. સ્વધમ મૂકી અન્યધર્મો પર માધ્યસ્થભાવ ધારણ કરવા જોઇએ; પરંતુ દ્વેષભાવ ધારણ ન કરવા જોઇએ. અન્યધર્મો પર અને અન્યધી એ પર દ્વેષભાવ ધારણ કરવા એ કષાયની વૃદ્ધિનુ કારણુ છે અને તેથી કર્મોથી બંધાવાનું થાય છે, પરંતુ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. વિશ્વમાં જે જે ધર્માં જીવતા દેખાય છે તેમાં જે અંશે સત્યતા હાય છે તે તે
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૪]
કર્મચગ અંશતાએ તેઓનું જીવન ટકી રહેલું છે એમ અવધવું. સર્વ દુનિયામાં જ્યાં જ્યાં સત્ય રહેલું હોય તે પ્રહવું–પરંતુ પક્ષપાત કરે નહિ. સત્યના અંશેની વિશાળતાની દૃષ્ટિએ સર્વત્રથી સત્ય આકર્ષી શકાય છે અને તેથી તેવા બૃહદ્રભાવથી ધર્મને સજીવન રાખી શકાય છે. તેથી સ્વધર્મમાં જે જે ખામીઓ બાકી રહેતી હોય છે તે સત્યાંશેના પ્રહણથી પૂર્ણ કરી શકાય છે. વિશ્વમાં સર્વ ઠેકાણે સત્ય વ્યાપી રહેલું છે. કદાગ્રહ ત્યાગ કર્યા વિના સત્યની પ્રાપ્તિ થઈ શકતી નથી. કદાઝડરાહુના કાળા વાતાવરણથી સત્યની ઝાંખી થઈ શકતી નથી, જેનકેમમાં ધર્માચાર્યો પરસ્પરમાં થો-થનાર કદાહ ત્યાગ કરે તો તેઓ પરસ્પર સત્યનું ગ્રહણ કરવા સમર્થ થઈ જશે એમાં કંઈ શંકા નથી. સત્યની અનેક દષ્ટિવડે વ્યાખ્યા કરીએ તેય અનંત સત્ય બાકી રહે છે. જ્યારે આવી સત્યધર્મની સ્થિતિ છે ત્યારે અનંત સત્યમાંથી વિશ્વ અનંતમાં ભાગે સત્ય રહી શકે છે તેથી કદાગ્રહ કરવાની કંઈ પણે જરૂર રહેતી નથી. સર્વગત જે સત્ય છે તેમાંથી પણ અને તમા ભાગે સત્ય કહી શકાય છે અને અનંતમાં ભાગે સત્ય કથી શકાય છે, કદાહથી સત્યના અનેક અંશે હોય છે તેમાં અસત્યને આરોપ થાય છે અને તેથી સત્યને લેપ થાય છે. જે અંશે સત્ય શું હોય છે તેનાથી બાકી અનંત સત્ય હોય છે-તે સાપેક્ષદષ્ટિ ધારણ કર્યાવિના અનુભવમાં આવી શકે તેમ નથી. ધર્માચારોમાં ધર્મક્રિયાઓમાં સદાચારોમાં ધમનષ્ઠાનમાં અમક દૃષ્ટિએ કદાગ્રહ બંધાયા પઢવાત અમુક અન્યધર્માચારમાંથી ક્રિયાઓમાંથી સદાચારેમાંથી જે જે અંશે ક્ષેત્રકલાનુસારે સત્ય હોય છે તે ગ્રહી શકાતું નથી એટલું તે નહિ પરંતુ તેમાંથી સત્યને મારી નાખવાની પ્રવૃત્તિ પણ કર્યાવગર રહી શકાતું નથી. અનેક ધમમતવાદીઓ
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
કદાગ્રહ કરીને પરસ્પરમાં રહેલ સત્યને અ૫લાપ કરે છે અને અસત્યને અંગીકાર કરે છે. અએવ સમાજ, સંઘ, દેશ, રાજ્ય, કેમ, જ્ઞાતિ, મંડલ અને વ્યક્તિનું ઉન્નત જીવન કરવાને કદાગ્રહને ત્યાગ કરીને સર્વગત સત્યને અંગીકાર કરવા માટે સદા તૈયાર રહેવું જોઈએ અને અસત્ય કદાગ્રહને ત્યાગ કરવાને રાગદ્વેષથી મુક્ત થવું જોઈએ. હારૂં તે સાચું એમ નહિ માનતાં સત્ય તે હારું-એ દઢ સત્યભાવ ધારણ કરવો જોઈએ. કામરાગ નેહરાગ દષ્ટિરાગને ત્યાગ કરીને સત્ય ગ્રહવું જોઈએ. અનcજ્ઞાનના અનુભવ પ્રકટ્યા પશ્ચિાત સત્યના અનંત અંશેને સર્વમાંથી ખેંચી શકાય છે. સદાચારના સંસ્કારથી સુપરંપરાને વિસ્તારવી જોઈએ અને સવિચારવડે ધર્મકર્મના વ્યવહારને પિષ જોઈએ. ધર્મકર્મના વ્યવહારને સદ્દવિચારવડે પિષવા જોઈએ.
પૃ૬૮૩-૮૪ તત્ત્વજ્ઞાનના અભાવે લોકોમાં સદાચારના સંસ્કારોની પરંપરાના વિસ્તારનું માહામ્ય અવબોધાઈ શકતું નથી માટે તત્વજ્ઞાનને સર્વત્ર પ્રકાશ થાય એવી બ્રાહ્મણદિવર્ગદ્વારા
જના કરીને સદાચારના સંસ્કારની પરંપરા-પુનર્જન્મમાં પણ લોકોને પ્રાપ્ત થાય એવી સેવાધર્મની પ્રવૃત્તિને અંગીકાર કરવી જોઈએ. સદાચારના સંસ્કારની પરંપરાની મદતાથી હાલ બાપ તેવા બેટા પાકી શકતા નથી. દેવતાના છોકરા - કેયલાની પેઠે સર્વત્ર સદાચારના સંસ્કારભાવે દશા અવલેકાય છે. ધમકર્મના વ્યવહારને સદ્દવિચારેવડે પોષ જોઈએ. ધર્મકર્મોના વ્યવહારમાં અશુદ્ધતા-અસત્યને પ્રવેશ થતાં વિશ્વજનેનું કૂપમાં વિષ નાખવાની પેઠે અહિત થાય છે. અતએ તે તે ધર્મકર્મના વ્યવહારને સદ્દવિચારેવડે અત્યંત
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
T૮૬]
કમચંગ પષવાની જરૂર છે. ધર્મકર્મના વ્યવહારને લેકે ક્ષેત્રકાલાનુસાર આદરીને સર્વ પ્રકારની ઉન્નતિને કરે એવી રીતે સવિચારવડે તેને પિષ જોઈએ. રાજ્યમાં દેશમાં અને ધર્મમાં જે જે હાનિકારક કુત્સિતાચારો હોય તેઓને દૂર કરવા જોઈએ. જેનાથી રાજ્ય-ધર્મને-દેશને સંઘને નાશ થાય એવી છે જે પ્રવૃત્તિ હોય-આચાર હોય તેઓને હાનિકર કુત્સિતાચાર તરીકે કથવામાં આવે છે. ધર્મસાધક ભેગીઓ જેટલે અંશે સાંસારિક સુધારો કરીને દેશનું-સમાજનું-સંઘનું-કેમનું-રાજ્યનું-મંડલનું શુભ કરી શકે છે તેટલું અન્ય કોઈ કરી શકતું નથી. જેઓનું નીતિના ગુણથી ઉત્તમ ચારિત્ર્ય ખીલ્યું છે એવા ધર્મસાધકગીઓ મૌન રહીને દુનિયામાં જેટલી નીતિધર્મની વૃદ્ધિ કરી શકે છે તેટલી અન્ય કઈ કરી શકતું નથી. સ્વાર્થાદિ દેને નાશ કરનારા ધર્મસાધક યોગીઓ નીતિધર્મમાં દઢ રહી પ્રવૃત્તિ સેવે છે.
૨૮૯ દાન-શીલતપ અને ભાવ, પૃ. ૬૮૫
દાન-શીલ-તપ અને ભાવ એ ચારમાં પ્રથમ દાનની મહત્તા છે. દાનગુણ ખીલ્યાપશ્ચાત્ શીલ ગુણ ખીલે છે અને શીલગુણની પ્રાપ્તિ થયાપશ્ચાત્ તપ ગુણની શક્તિ ખીલે છે. તપની પ્રાપ્તિપશ્ચાત્ ભાવગુણ ખીલે છે. દાનગુણુની સિદ્ધિ પશ્ચાત્ બ્રહ્મગુણપાલનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેની દ્રવ્યઅભયદાન અને ભાવ અભયદાન દેવાની ચેગ્યતા પ્રાપ્ત થઈ છે તે પંચેન્દ્રિય વિષને જીતીને દ્રવ્યબ્રહ્મચર્ય તથા ભાવબ્રહ્મચર્ય શક્તિની પ્રાપ્તિ કરી શકે છે. વિશ્વના શ્રેયઃ માટે પ્રવૃત્તિ કરનાર વિશ્વસેવકે એ અન્નદાન, જ્ઞાનદાન, વસ્ત્ર
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિ કા
[ ૮૭ ]
દાન, પાત્રદાન, વિદ્યાદાન આદિ દાના સ્વશક્તિ પ્રમાણે નિષ્કામભાવથી દેવાં જોઇએ. ધમ વિદ્યામાં વિચક્ષણવિધ સેવકાએ વિશ્વોદ્ધારક સ` પ્રકારની માનસિક, વાચિક, કાયિક, આત્મિક-ધન અને સત્તાની શુભ શક્તિઓનાં વિશ્વજીવાને દાન દેવાં જોઇએ. જેટલુ વિશ્વજીવેશને નિષ્કામવૃત્તિથી દેવામાં આવે છે તેના કરતાં અનન્તગણુ પ્રાપ્ત થાય છે. જેવું દેવું, તેવું લેવું એ કુદરતના કાયદા છે. સૂર્યકિરણેાદ્વારા જેટલું સાગરા-નદીયે તળાવે વગેરેમાંથી જલ ખેંચાય છે તેટલું વાદળાં મારફત પુનઃ વિશ્વવાને મળે છે. યથેાચિતદાન દેવાની પ્રવૃત્તિના મરણાન્ત પશુ ત્યાગ ન કરવા જોઈએ. દાન દેવામાં ત્હાર અધિકાર છે પરંતુ તેના ફૂલની -ઇચ્છા કરવાના ત્હાર અધિકાર નથી. મનથી, વાણીથી, કાયાથી, લક્ષ્મીથી અને સત્તાથી રજોગુણી દાન તમેગુણી દાન અને અન સાત્વિક દાન કરી શકાય છે. રજોગુણી અને તમેગુણી દાનના ત્યાગ કરીને સાત્વિક ગુણવૃત્તિથી દાન દેવુ જોઈએ. ત્યાગમાગનુ મૂલ અને ધર્મનુ કારણ દાન છે. દાન વિના ત્યાગી થવાતુ નથી. સસ્વાણુરૂપ દાન દેવાથી ત્યાગ ચાગે ત્યાગની સિદ્ધિ થાય છે.
ગુણાની પ્રાપ્તિ માટે શુ કરવુ જોઇએ ? પૃ. ૬૮૬-૮૭
ગુાની પ્રાપ્તિ માટે તીર્થયાત્રાકમ અને દેવપૂજાર્દિક કર્મો કરવાની જરૂર છે. ગુણાની પ્રાપ્તિ માટે તી યાત્રાપ્રવૃત્તિ કરાય છે. તી યાત્રાવિધાનથી સુસ્થિર શ્રદ્ધા થાય છે અને તીર્થં સ્થાનામાં રહેલા સત્યમાગમથી જ્ઞાનાદિધર્માંની પ્રાપ્તિ થારા છે. જેનાથી દુઃખાને અને દુર્ગુણ્ણાને તરી પેલી પાર ઉતરાય તેને તીથ કથવામાં આવે છે. તીર્થોના વાસમાં અનેક
શુભ શક્તિયાને સ`પાદન કરવાની આન્તરસાધ્યદૃષ્ટિથી જરામાત્ર વિમુખ ન રહેવુ' જોઇએ.
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮]
કર્મચાગ આચાર્ય ઉપાધ્યાય સાધુ વગેરેની જગમયાત્રા ગણાય છે, સ્થાવરતીર્થયાત્રા કરતાં જંગમતીર્થયાત્રાદિથી અનન્તગુણ લાભ થાય છે. આધિભૌતિક અને આધ્યાત્મિક શક્તિને ખીલવવા માટે તીર્થયાત્રાની જરૂર છે. મનુષ્યોએ હર્ષોલ્લાસથી સાધુઓની યાત્રા કરવી જોઈએ. સાપૂનાં ર ગુજઇ તીર્થ भूता हि साश्व: । तीर्थ फलति कालेन सद्यः साघुसमागमः ॥ સાધુઓનાં દર્શન પુણ્યરૂપ છે. સાધુઓ તીર્થસ્વરૂપ છે. સ્થાવરતીર્થો તો અમુક કાલે ફલ આપે છે; પરંતુ સાધુસમાગમ તે તુર્ત ફલ આપે છે. સ્થાવરતીર્થોની યાત્રાથી હૃદયશુદ્ધિ અને શારીરિક શુદ્ધિ કરવી જોઈએ. તીર્થોની યાત્રાઓથી અનેક પ્રકારના વ્યવહારિકલાની તથા ધાર્મિકલાભની પ્રાપ્તિ થાય છે. મેક્ષમાર્ગાનુસારી અને સમ્યગદર્શનમૂલ એવી સાધુતીર્થ. યાત્રા છે. ર૪ર સદૂગુરુની સેવા પૂજાભક્તિમાં અનંતફલ છે
પૂ. ૬૮૮-૮૯ જેણે આત્મજ્ઞાન આપ્યું તેણે સર્વ પ્રકારનું જ્ઞાન આપ્યું એમ અધવું. આત્મજ્ઞાન–બ્રહ્મજ્ઞાનપ્રદ સદ્ગુરુને સર્વ સ્વાર્પણ કરવું જોઈએ. શ્રી જનક વિદેહીએ સર્વસ્વાર્પણ કરીને અષ્ટાવક્રની સેવા કરી હતી. કૃતજ્ઞતાદિ ગુણવડે હહિત અને વૈયાવૃત્યાદિગુણવડે જેઓ યુક્ત થએલ છે એવા કમ
ગીઓવડે આત્મજ્ઞાનપ્રદ ગુરુ સેવાય છે. માન-સત્કાર સાથે હર્ષથી અને ભાવથી શ્રી સદ્ગુરુની સેવા-પૂજા કરવી જોઈએ અને તેમના ચગ્ય એવા વિનયાદિક કર્મ કરવાં જોઈએ. મહર્ષિએ સદ્ગુરુની સેવા-પૂજાભક્તિમાં અનંત ફલ દર્શાવ્યું છે. સંસ્કૃત ગુરુગીતાનું સ્મરણ મનન વાચન કરીને શ્રી સગુરુ સાહેબનો વિનય વગેરે કરવામાં અંશ માત્ર ન્યૂનતા સેવવી નહીં. સદ્ગુરુની ભક્તિસેવાદિ કરનારા સજજને
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[ ૮૯] આત્મજ્ઞાનવડે પાપકર્મોને હઠાવી સર્વ સંપદાઓને પ્રાપ્ત કરે છે. શ્રી આત્મજ્ઞાની સદ્ગુરુની સેવાભક્તિ કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે અથવા જે જે અનુભવ પ્રાપ્ત કરવામાં આવે છે. તે શુભ ફલને અર્પનારા થાય છે. શ્રી સદ્ગુરુ પર પૂર્ણ પ્રેમ ધારીને તેમની સાથે તમય બની જાઓ એટલે તેમના હૃદયને સ્વયમેવ તમે અવગત કરી શકશો. બ્રહ્માના કરતાં વિશેષત: હદયથી ગુરુ ઓળખવા જોઈએ. ગાડરીયા પ્રવાહે ગુરુના શિભક્તો બનનાર અનેક મનુબે હેય છે પરંતુ શ્રી સદ્દગુરુના સદ્દવિચારેને પરિપૂર્ણ અનુભવ કરીને ભક્ત શિષ્ય બનનારા વિરલા હોય છે. જેઓએ ગુરુની પાસે રહીને જ્ઞાનરૂપ લેશન પ્રાપ્ત કર્યો છે એવા ભક્તો વડે સર્વ પ્રકારની દ્રવ્ય ભાવરૂપ શુભ લક્ષમીઓ પ્રાપ્ત કરી શકાય છે. સાંસારિક વ્યવહારમાં અને ધાર્મિક વ્યવહારમાં સદ્દગુરુની સેવાવડે ક ગી બની શકાય છે અને સદૂગુરુના આત્માને ઓળખી શકાય છે. સદૂગુરુ પાસેથી પ્રતિદિન અપુર્વભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. યમ-નિયમ–આસન-પ્રાણાયામ -પ્રત્યાહાર-ધારણયાણ અને સમાધિ એ અષ્ટાંગયેગેની પ્રાપ્તિ કરાવી પરમાત્મા સવરૂપની સાથે તન્મય થવા અર્થાત્ પરમાત્મસ્વરૂપ થવા શ્રીસદ્ગુરુની ઉપાસના કરવી જોઈએ. સમ્યકત્વબે ધિબીજપ્રદ શ્રીસદ્દગુરુ-ધર્માચાર્યથી ક્ષેત્રકાલાનુસારે દેશોન્નતિ– રાઉન્નતિ-સંઘન્નતિ–આત્મોન્નતિ આદિ સર્વશુન્નતિને પ્રાપ્ત કરી શકાય છે. પ્રત્યેક કર્તવ્યકમનું વિજ્ઞાનપ્રઢ શ્રીસદ્દગુરુની જેટલી ભક્તિ કરીએ તેટલી મૂન છે. કાલિકાલમાં શ્રીસદ્ગુરુની ઉપાસનાથી આત્માની પરમશુદ્ધતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવાય છે. “ઉઠે જાગ્રત થાઓ અને ગુરૂની સમ્મતિપૂર્વક નિષ્કામકમાણી
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૯૦ ]
કર્મચાગ બને. શ્રીસદ્દગુરુની-સમ્મતિથી-અનુમતિથી સર્વ કર્તવ્ય કાર્યોમાં નિષ્કામપણે પ્રવૃત્ત થઈ શકાય છે. વિનયદિગુણવાળા શિને ગુરુની સેવાથી જે મળે છે તે અન્યથી મળતું નથી.”
ર૪૩ ત૫ લૌકિક અને લેત્તર ૯૮૯ થી ૯
જ્યાં અત્યંત લાંઘણ થતી હોય છે એવું તપ ન કરવું જોઈએ. સત્યપુરુએ જે આત્માની શક્તિઓનું પ્રકાશક હોય તેને તપ કહ્યું છે. અશુભેચ્છાને રેધ કરે એને તપ કહે છે-જેનાથી આત્મશક્તિને પ્રકાશ થાય છે અને દુખ સહનપૂર્વક માનસિક વાચિક-કાયિક પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કહે છે. જે જ્ઞાનાવર@યાદિકને તપાવે એવી છે જે પ્રવૃત્તિ છે અથવા એવા જે જે સહનતાદિક સદ્દવિચારે છે તેને તપ કહે છે. આત્માને ઉદ્ધાર કરવામાં, સમાજનો ઉદય કરવામાં, સંઘની પ્રગતિ રવામાં અને દેશરાજ્યની ઉન્નતિ કરવામાં જે જે કો-દુઃખ સહન કરવો પડે છે અને ઉપદ્રવે સહન કરવાપૂર્વક જે જે પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કહે છે. કેઈ પણ આત્માની શક્તિ ખીલવવાને અને અશક્તિચેને દૂર કરવાને જે જે કર્મો કરવાં પડે છે તેને કપ કહે છે. જે ધ્યેયપ્રાપ્તવ્ય વસ્તુ માટે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં જ મનની એકાગ્રતા કરીને અન્ય વિચારેથી અને અન્ય સુખમય પ્રવૃત્તિથી દૂર રહેવું તેને તપ કહે છે. આત્માને સુવર્ણની પેઠે જે તપાવે છે અને આત્મશક્તિને પ્રકાશ કરાવે છે તેને તપ કહે છે. વિદ્યાભ્યાસ કલાભ્યાસ યોગાભ્યાસ ધમભ્યાસ શારીરિક માનસિક વાચિક શક્તિને ખીલવવા અનેક દુખેને સહન કરી વાશ્રયી બનવું
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૯૧ ] ઇત્યાદિ ને તપ કહેવામાં આવે છે. અશુભ ઈચ્છાઓને જેથી રાધ અને આત્માની શક્તિ જેથી પ્રગટ થાય એવા સવ ઉપાને તપ કહેવામાં આવે છે. વ્યવહાશ્કિ સર્વજનેપગી શુભકાર્યો કરવામાં જે જે મન વાણી કાયા લક્ષમી અને સત્તાને વ્યય થાય છે તે પણ વ્યાવહારિક શુભતપ અવધવું. પરમબ્રહ્મની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃત્તિ ને વિચારોને સેવવા પડે છે અને તેમાં સહનશીલતા રાખી દુઃખ સહવાં પડે છે તેને ધમરપ અવધવું. વિદ્વાને ક્ષત્રિયે વેશ્ય અને શુદ્રો જે પ્રવૃત્તિને અનેક કષ્ટ સહીને શક્તિોના વિકાર માટે સેવે છે–તેને તપ અવધવું. લૌકિક અર્થકામાદિની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃત્તિઓ કરવી પડે છે અને તેમાં જે જે સહવું પડે છે તેને વિશ્વ તપ કરે છે. લેકોત્તર જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ માટે માનસિક વાચિક કાયિક કને વેઠીને જે જે કષ્ટસાધ્ય પ્રવૃત્તિને સેવવી પડે છે તેને ચાર તપ કહે છે. અનશન, ઉદરિક વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ ભેદને આત્મશક્તિના વિકાસાથે કરતાં બાહાતપ તરીલી પ્રબોધવામાં આવે છે. પ્રાયશ્ચિત, વિનય વૈવાદૃ, સ્વાદ થાય દાન અને શેર આ છ આયંતરિક તપભેદ છે. સંઘની પ્રગતિ માટે ધર્મની પ્રગતિ માટે અને આત્માની પ્રગતિ માટે બાર પ્રકારના તપમાં અનેક પ્રકારના તપને સમાવેશ થાય છે. આ ભવમાં આત્માની શક્તિને વિકાસ અને દુઃખનો નાશ કરનાર તપ છે. તેને પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવાની જરૂર છે. એકલા ઉપવાસ કરવા તેનેજ ફક્ત તપ કહેવામાં અન્ય તપને નિષેધ થાય છે માટે જ્ઞાનપૂર્વક તપના અનેક ભેદનું સ્વરૂપ અવધીને સ્વાધિકારે તપ કરવું જોઈએ. આત્માને પરિણામ જ્યાં હીન થાય
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨]
કમળ અને મન વાણી કાયાની શક્તિની ક્ષીણતા થાય તથા આત્માના યોગને હદબહાર ઉપગ કરીને તેને નાશ થાય એવા તપને કદાપિ ન કરવું જોઈએ. મન વાણી અને કાયાના પેગોની શક્તિ ન ઘટે અને આત્માના જ્ઞાનદિગુણેને વિકાસ થાય એવી રીતે તપ કરવાની જરૂર છે. મનની એકાગ્રતા વધે અને સર્વ પ્રકારનાં શુભ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવી રીતે સ્વાધિકારે તપ કરવાની જરૂર છે. વિષયવાસનાઓની વૃત્તિ પર જય મેળવવાને જે જે આચારને આચરવા અને વિચારને કરવા તેને તપ કહેવામાં આવે છે. દુરિવાજો દુષ્ટાચારે હાનિકારક આચાર અને દુષ્ટ થસ વગેરેને સમાજમાંથી સંઘમાંથી અને રાજયમાંથી નાશ કરવા જે જે શુમ પ્રવૃત્તિઓ કરવામાં દુકાને-કોને સહવાં તેને તપ કહેવામાં આવે છે. વાસનાઓને નાશ કરવા ઉપવાસ કરવામાં આવે છે તેને તપ કહે છે, પરંતુ ઉપવાસ બાદ પુનઃ શરીરમાં ધાતુપુષ્ટિ થતાં વાસનાઓ પ્રકટે છે માટે ઉપવાસમાત્રથી કામાદિની શાતિ થતી નથી પરંતુ તે સાથે મનમાંથી વાસનાઓ ટળે તેવું આધ્યાત્મિકતપ કરવાની જરૂર છે. આત્માની બાહ્ય-આ-રિકશક્તિની વૃદ્ધિ કરે અને મલિનતાને નાશ કરે એવું સ્વાધિકાર ક્ષેત્રકાલાનુસાર તપ કરવું જોઈએ. શાસ્ત્રવિધિના અનુસાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી યથાશક્તિએ તપ કરવુ જોઈએ. મનુષ્યની પારમાર્થિક અને આ ન્નતિકારક સર્વ શ્રેમપ્રવૃત્તિના ગમમાં તપ રહેલું છે તે ગુરુગમપૂર્વક અનુભવ થવાથી અવાધાય છે. રાગદ્વેષ-ઈર્યાનિજા-કામ વગેરે અન્તશત્રુઓને નાશ કરવે એ સર્વોત્તમ તપ છે. પૂર્વે ચારે વર્ણમાં અને ત્યાગીઓમાં કદાત્રડ, વૈર, ક્રોધ, માન, માયા, લેભ આદિ દુર્ગુણોના નાશાથે જે જે પ્રવૃત્તિઓ થતી હતી
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[9] તેને તપ માની તેમાં લોકોની પ્રવૃત્તિ થતી તેથી આર્યોની આર્યતા સૂર્યની પેઠે પ્રકાશી રહી હતી. હૃદયની શુદ્ધિ કરવી તેને સત્ય તપ કહેવામાં આવે છે. વિષયવાસનાઓના જોરથી આત્મા દાસ જેવું બની જાય ત્યાં તપની શક્તિ જણાતી નથી. સત્ય નિર્ભયતા, પરમાર્થતા, અડગભાવ, આત્મભેગ, વિજ્ઞાન, સમાધિ, પાપકાર, શુદ્ધિભાવ, વિશ્વ પર બ્રહ્યભાવ વગેરે ગુણે જે પ્રવૃત્તિથી ખીલે અને આત્મસ્વાતંત્ર્યની શક્તિને વિકાસ થાય એને તપ અવધવું–રજોગુણ અને તમોગુણતપને પરિત્યાગ કરીને સાત્વિક તપ આદરવું જોઈએ, કે જેથી નિરાસક્તકમયેગીની પદવી પ્રાપ્ત થાય. મને વૃત્તિને આત્મામાં લય થાય અને આત્મા અનંતજ્ઞાનાનન્દ સદા પ્રકાશિત થાય એવી વાનસમાધિદશાને પરમતપ કહેવામાં આવે છે. યમ નિયમથી ઠેઠ પરમાત્માપદ પ્રાપ્ત કરવામાં ધ્યાન વિગેરે સાધનેને તપ કહેવામાં આવે છે. પ્રાયશ્ચિત્તાદિ આcરતપને પ્રાપ્ત કરીને આધિવ્યાધિ ઉપાધિથી મુક્ત થવું એ જ તપ દ્વારા પરમસાયક્તવ્ય છે. નિકાચિત અને અનિકાચિતકર્મોને નાશ કરવા માટે સદ્દવિચારરૂપ, વાનરૂપ, ભાવનારૂપ નિરાસક્તસેવાભક્તિસમાધિરૂપ તપની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી જૂન છે. આપત્કાલમાં ધર્માથે જે જે કર્તવ્ય કાર્યરૂપત કરવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે તેને આપત્તિકાલીનતપ કહેવામાં આવે છે. આપત્તિકાલમાં ધમ અને ધર્મના રક્ષણ માટે જે જે દુખે સડીને કર્મો કરવામાં આવે છે તેને આપતપ કહેવામાં આવે છે. સૂર્યના કિરણોની પેઠે તપથી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. આત્માની શુદ્ધતા જે અનુષ્કાનેથી કરવામાં આવે છે અને તેમાં અનેક દુકામાંથી ધીરવીરતાથી યસાર થવું પડે છે તેને તપ કહેવામાં
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪]
કર્મયોગ આવે છે. મોક્ષની પ્રાપ્તિ માટે સર્વ દશ્ય પદાર્થોની ઈચ્છાઓને ત્યાગ કરવામાં ઉચ્ચ શુદ્ધ તપનું મહત્વ કહ્યું છે. વૈશાખ અને જયેષ્ઠ માસમાં સૂર્યને અત્યંત તાપ પડે છે ત્યારે અત્યંત વૃષ્ટિને પ્રારંભ થાય છે તેની પેઠે સર્વ મનુષ્યને સ્વાધિકારે નિરાસક્તભાવથી કર્તવ્ય કાર્યો કરતાં અત્યંત દુઃખાદિ તાપ વેડ પડે છે ત્યારે અનંતસુખની પ્રાપ્તિ થાય છે. મેહને સર્વ પ્રકૃતિ પર કાબૂ મેળવીને નિર્મોહદશાએ આત્મામાં સ્થિરતા-રમણતા કરવી એ જ તપ છે. તપના પ્રથમ પગથીએ ચઢવાથી અનુક્રમે ચરમતપની પ્રાપ્તિ થાય છે માટે પ્રથમવ્યવહારિક શુભ કર્મોના તપની સેવા કરવી પડે છે, યમનિયમની સિદ્ધિ થયા વિના ધ્યાનસમાધિની પ્રાપ્તિ કરવી તે જેમ અયોગ્ય છે. તેમાં પ્રથમ બાહાતપની સિદ્ધિ કર્યા વિના આન્સરતપની એકદમ પૂર્વભવના સંસ્કાર વિના પ્રવૃત્તિ સેવવી તે અગ્ય કરે છે.
ર૪૪ બ્રાહ્મશત્રુઓ કરતાં આંતર શત્રુઓ ભયંકર છે.
૬૯૩-૯૪
ભાવાર્થ–બ્રાહશત્રુઓ કરતાં આંતર શત્રુઓ વિષય, કષાય, નિદા, નિદ્રા, વિકથા વગેરે પ્રમાદથી આત્માની અનતગુણી હાનિ થાય છે. ચતુરશીતિ લક્ષનિમાં વારંવાર પરિભ્રમણ કરાવનાર આતર પ્રમાદશત્રુઓ છે. અનેક પ્રકારના ધર્મ કર્મોની પ્રવૃત્તિમાં પ્રમાદ થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે. પ્રમાદેથી સાવધ રહેવાની અત્યંત જરૂરી છે. શ્રી વીરપ્રભુ શ્રી ગૌતમસ્વામીને કહે છે કે –હે ગૌતમ! તું ક્ષણમાત્ર પ્રમાદ કર નહી. વિષભક્ષણથી એક વાર
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૯૫ ]
મૃત્યુ થાય છે પર`તુ પ્રમાદથી તેા સંસારમાં અનેક વાર જન્મમરણુ થાય છે. વિષયે માંથી કાયામાં આસક્ત થવાથી આત્માના અનેક ગુણે। પર ક્રમનું આચ્છાદન થાય છે; પ્રમાદેથી રજોગુણી અને તમેાગુણી વિચારાનું અને આચારાનુ સેવન થાય છે, દરેક કાર્યંની પ્રવૃત્તિમાં પ્રમાદ થવાને સંભવ છે. ઉપયાગથી પ્રમાદાને આવતા વારી શકાય છે. અહંતા મમતાના સદૂભાવે પ્રમાદનુ અત્યંત જોર વધે છે. લક્ષ્મી સત્તા વિગેરેમાં મેહથી પ્રમાદનુ એર વધે છે. આત્માના તીવ્રઉપયોગ વિના પગલે પગલે અને ક્ષણે ક્ષણે પ્રમાદ થવાના પ્રસંગ પ્રાપ્ત થાય છે. અતએવ આત્મપયાગ ધારણ કરીને પ્રમાદને આવતા વારવા જોઈએ. મનુષ્યા પ્રમાદેથી શત્રિદિવસ અનેક દુઃખાના ઘેરામાં ઘેરાય છે અને તેથી તેઓ રાજ્યસત્તા, ધન, સામ્રાજ્ય, પ્રભુતા, જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણાને હારી જાય છે. પ્રમાદીના જોરથી મનુષ્યા અન્ય મને છે અને તેએ આત્માને પ્રમાદોથી ઘેરાયલા દેખી શકતા નથી. મન વાણી અને કાયાથી સવ આવશ્યક કન્યકાં કરવામાં પ્રમાદેથી સદા દૂર રહેવાય એવા ઉપયાગ રાખવા ોઇએ, સ્વાત્મીય થી આન્તરપ્રમાદાને હણીશકાય છે. પ્રમાદેથી સખ્તવ્યસનમાં મનુષ્યો ચકચૂર અને છે. રાજ્યવ્યવહારમાં, સંધ સામ્રાજ્યમાં, ધર્મપ્રવૃત્તિમાં, આસક્તિ થતાં પ્રમાદે પ્રવેશ્યા વિના રહે નથી મનુષ્યામાં આસુરી સંપત સુરી સ ́પત્ ખને વતે છે. સત્તાના અભિમાનથી વિદ્યાના અગ્નિમાનથી, વ્યાપારિકઅહુ વૃત્તિથી પ્રમાદાના અન્તરમાં પ્રવેશ થાય છે. ચેગીએએ પ્રમાદાથી લબ્ધિચેનુ સિદ્ધિયાનું આધિપત્ય ખાયુ. લક્ષ્મીથી વિદ્યાથી અને સત્તાથી અજ્ઞાની મનુષ્યા અત્યતપ્રમાદના જોર દાસ બને છે. આ મનુષ્યએ પ્રમાદાથી સ્વાત ંત્ર્યને ખેડ્યુ
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૯૬ ]
કર્મગ અને પરતંત્ર થયા. પ્રમાદથી આર્યમનુષ્યએ પૂર્વની સર્વથભશક્તિને વારસે છે અને તેથી આર્યોની અત્યંત હાનિ થઈ. પ્રમાથી મજશોખ–આલસ વધે છે, અને તેથી ભય, સ્વાથ, દેહાધ્યાસ, વૈર, ઈર્ષા, વગેરે દુર્ગુણનું જોર વધતાં મનુષ્યોમાંથી સાત્વિકગુણેનું જોર ઘટે છે અને અને પરિણામ એ આવે છે કે જેથી રાજ્યની, સંઘની, ધર્મની પડતીને પ્રારંભ થાય છે.
૨૪૫ સર્વ શક્તિ અને બ્રહ્મજ્ઞાનનું મૂળ-બ્રહ્મચર્ય
૬૪-૯૫-૯૬ વીર્યરક્ષા એજ શીલ છે તે વીર્યરક્ષા સર્વશક્તિનું મૂલ છે. બ્રહ્મજ્ઞાનનું કારણ વયરક્ષા છે. વીર્ય રક્ષારૂપ દ્રવ્યબ્રહ્મચર્ય સદા સાધવું જોઈએ. દેશધર્મોન્નતિપ્રદ બ્રહ્મચર્ય છે. ધમાકાંક્ષીઓએ શીધ્ર આત્મોન્નતિ કરનાર બ્રહ્મચર્યને સદા સાધવું જોઈએ.
વિવેચન –આત્મારૂપદેવનું દેહમદિર છે. દેહરૂપમન્દિરને ટકાવ બ્રહ્મચર્યથી થાય છે. શારીરિકપુષ્ટિ, વાચિકપુષ્ટિ અને માનસિકપુષ્ટિ માટે વીર્યરક્ષા કરવાની આવશ્યકતા અનિવાર્ય છે. વીને નાશ કરવાથી મનુષ્ય સત્તા, લફિમી, વ્યાપાર, વિદ્યા, સુખ વગેરેથી ભ્રષ્ટ થાય છે અને તેઓ અન્યપ્રગતિશીલ પ્રજાના પાઠ નીચે કચરાઈ મરી જાય છે. દેશન્નતિકારક, ધર્મોન્નતિકારક, અને રાન્નતિકારક આત્મોન્નતિ આદિ સર્વ પ્રકારની જે જે
ભોજતિ ગણાય છે તેનું મૂલકારણ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય છે. પંડિતે, વિદ્વાને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂરો વગેરે સર્વગુણકમવિશિષ્ટ મનુષ્ય વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય પાળે છે તે તેઓની
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[ ૧૭ ] આચાર આદિ જે જે બ્રહ્મચર્ય પાલનમાં પુષ્ટિકારક હોય તેઓનું અવલંબન લેવું જોઈએ. વિભાવવાળી પ્રજા, વિદ્યાશીલ પ્રજા અને ક્ષાત્રકમવાળી પ્રજાએ આ બાબતમાં ખાસ ધ્યાન દેવું જોઈએ. અન્યથા તેઓનું વિશ્વમાં અસ્તિત્વ રહેવું દુર્લભ છે.
કર્મવીરે, ગીરે, ધમવીરે, ભક્તવ, દેશવીરે, યુદ્ધવીરે, વિદ્યાવીરે વિગેરે વીરોને પ્રકટાવવા માટે વયરક્ષારૂપ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા સરકારી તે પ્રમાણે વર્તવું જોઈએ.
ર૪૬. સર્વ નેને સાર પૃ. ૨૯૮-૯ દ્રવ્યાનુગ, ગણિતાનુગ, ચરણકરણાનુગ અને ધર્મકથાનગ આ ચાર અનુગમાં સર્વધર્મશાસ્ત્રોને સમાવેશ થાય છે. પંચપ્રકારનાં જ્ઞાન, વૃદ્ધથ, નવતાવ, કમસિદ્ધાંતે, પદાર્થ વિજ્ઞાન (સાયન્સવિધા ), દ્રવ્યગુણપર્યાયવરૂપ, અતવાદ, દ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ, ન્યાયશાસ્ત્રો વગેરેને દ્રવ્યાનુયેગમાં સમાવેશ થાય છે, તિકશાસ્ત્રોને ગણિતાનુગમાં સમાવેશ થાય છે. ધર્મક્રિયાઓ, ધર્માચાર, ધર્માનુષ્ઠાને, ગૃહસ્થનાં અને ત્યાગીઓનાં વતે આદિને ચરણકરણનુગમાં સમાવેશ થાય છે. ધમસંબંધી સર્વવૃત્તાંતેને ધર્મકથાનુગમાં સમાવેશ થાય છે.
તત્વશ્રદ્ધા, ધર્મશ્રદ્ધા, દેવગુરુશ્રદ્ધા આદિ અનેક પ્રકારની શ્રદ્ધાવડે આમાની ઉન્નતિ કરવી જોઈએ. સદાચાર અને આત્માના ગુણથી અશ્રદ્ધા ભ્રષ્ટ થાય છે માટે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું સકમ ગીઓએ આરાધન કરવું જોઈએ. સદાચારમાં સદગુણેને
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૯૮ ]
કર્મયોગ રસ રેડાતાં આત્માની શુદ્ધતા થાય છે, માટે સદાચાર અને સદ્દગુણના શ્રદ્ધાળુ બની કવ્યકર્મો કરવાં જોઈએ. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શનય, સમધિરૂઢ અને એવભૂત એ સાત નયના સાતસે ભેદ છે વસ્તુનું યથાર્થવરૂપ અવબેધવાને સાપેક્ષ જ્ઞાનદષ્ટિને ન કળે છે. અનેકફદષ્ટિરૂપ નથી એક વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ અવાધાય છે. સાત નથી એક વસ્તુને સાત પ્રકારે અવધીને તેનું સ્વરૂપ કળી શકાય છે તેથી હઠ કદાગ્રહ મિથ્થાબુદ્ધિને નાશ થાય છે. સનને સાર ધર્માચાર છે, ધર્મક્રિયા છે, ધમપ્રવૃત્તિ છે, આત્મચારિત્ર છે. જ્ઞાનપૂર્વક ક્રિયા શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાનપૂર્વક ચારિત્રક્રિયાથી આત્માની પરમવિશુદ્ધિરૂપ પરમાત્માની આવિર્ભાવતા થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયાથી ચારિત્રધર્મની વૃદ્ધિ થાય છે. સર્વનને સાર–આત્મચારિત્ર્યની ખીલવણી કરવી એજ છે. આત્મચારિત્ર્યને જે ખીલવે છે તે સર્વનના સારને પ્રાપ્ત કરે છે. સદાચાર ધર્મપ્રવૃત્તિમાં જ્ઞાન પ્રધાન સમાધિરૂપ ચારિત્રમાં સર્વાનને સાર આવી જાય છે માટે જેણે આત્મચારિત્ર્ય ખીલવ્યું તેણે સર્વ નેને સાર પ્રાપ્ત કર્યો એમ અવધવું. ગૃહસ્થાએ અને સાધુઓએ સર્વ નેને સાર ઉપર્યુક્ત અવધીને જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ અષ્ટકમને નાશ કરીને કેવળજ્ઞાનાદિ શક્તિને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી જોઈએ. નીતિજ્ઞાનદશનાદિ ગુણે તે ચારિત્ર્ય છે. પ્રામાણ્ય, પોપકાર, નિર્દોષ જીવન જ્ઞાનસ્થાનાદિ ગુણ એજ ચારિત્ર્ય છે. અષ્ટકમવિનાશાથે ગુડથ્થાએ અને સાધુઓએ વ્યવહારચારિત્ર્યરૂપ સદનુષ્ઠાન સેવીને આત્મચારિત્ર્ય
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૯] ખીલવવું જોઈએ. આત્માના શુદ્ધોપગથી આત્માના ગુણે ખીલે છે અને કમરને નાશ થાય છે; માટે આત્માના ગુણેમાં ઉપગ રહે એવા વેગથી વતી કમને નાશ કરી પરમાત્માની પ્રાપ્તિ કરવી જોઈએ.
૨૪૭ આપદુદ્ધારક ધમકમગીઓની ફરજ
પૃ. ૭૦૦-૭૦૪
ક્ષેત્રકાલાનુસારે નિશ્ચય અને વ્યવહારથી ઉત્સર્ગ અને અપવાદવડે ધમકમ કરવું જોઈએ. સર્વસદુધર્મો જ્ઞાતવ્ય છે પરંતુ
ચિતકર્તવ્ય કર્મ કરવું જોઈએ. ચિતકમ સત્યાગથી અવશ્ય નાશ થાય છે. ગૃહએ અને સાધુઓએ સર્વાધિકારથી જ ભિન્નકર્મરૂપ હોય અને સ્વાભશકત્યાદિથી જે ભિન્ન હોય તે કર્મ ન કરવું જોઈએ.
ધર્મગૃહસ્થોએ અને સા ઓએ શાસ્ત્રનીતિથી ચિત્તશુદ્ધચથ પૂર્ણત્સાહપૂર્વક રવશક્તિથી પ્રાયશ્ચિત્ત વિધાનને સેવવાં જોઈએ.
ચિતકર્મનું જ્ઞાન કર્યા વિના અનુચિત કર્મોને ત્યાગ થઈ શકતો નથી. અમુક કર્મ– અમુક ક્ષેત્ર ચિત હોય છે તે કર્મઆપત્તિકાલે આપવાદિકદષ્ટિએ અનુચિત થાય છે અને આપકાલે આપવાદિક કર્મરચિત થાય છે, માટે ચિતકમ અને તેનાથી ભિન્ન કર્મોનું સ્વરૂપ અવધવા માટે આત્મજ્ઞાની સર્વ દષ્ટિથી દેખનારા ગુરુની ગમ લેવી જોઇએ. ગૃહસ્થને ગૃહસ્થ ધર્માનુસારે જે કર્મ ચિત છે તે જ સાધુઓને સ્વાનુચિત છે અને સાધુઓનું જે કર્મ ચિત છે તે કર્મ ખરેખર ગૃહધર્મ પ્રમાણે કરવું તે અનુચિત છે.
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| [ ૧૦૦ ].
કર્મયોગ ગૃહસ્થાએ અને સાધુઓએ ચિત કર્મોમાં નીતિને ત્યાગ ન કરવું જોઈએ. સાધુઓએ ઉત્સમાગથી સાત્વિક કર્મો કરવાં જોઈએ. ધમપત્તિપ્રસંગે ગૃહસ્થ પર અને સાધુઓ પર અનેકપ્રકારની આપત્તિ આવે છે અને તેથી ધર્મ ઉપર પણ અનેક પ્રકારની આપત્તિ આવે છે તેવા પ્રસંગે સાધુઓએ અને ગૃહસ્થોએ આપદુદ્ધારક આપદુધર્મ સેવા જોઈએ.
અમુક દેશમાં, અમુક ક્ષેત્રમાં, અમુક મનુષ્યમાં વિદ્યા, ક્ષાત્રકમ, વ્યાપાર, સેવા વગેરે શક્તિના રક્ષણ માટે સાધુઓવડે અને ગૃહસ્થ વડે આ પદુધમ સેવાય છે. કેઈ કાલે દેશના ઉપર આપત્તિ આવી પડે છે ત્યારે દેશાપ-ધમકમને સેવી. દેશની આબાદી રક્ષવી પડે છે. કેઈ વખત રાજ્ય પર અને વિદ્વાન પર આપત્તિ આવી પડે છે ત્યારે તે તે ધર્મની રક્ષા કરવાને આપવારિક ચક્કસ કો કરીને તે તે ધર્મની રક્ષા કરવી પડે છે. આ બાબતમાં જેઓ અજ્ઞાન રહે છે તેઓને હાથે તે તે ધર્મોનું રક્ષણ થઈ શકતું નથી. જેને હાલ તેર લાખ જેટલી સંખ્યામાં આવી પડયા છે. બ્રાહ્મણે ક્ષત્રિયે અને શદ્રો તથા વૈશ્યની અનેક પેટાજાતિઓ વડે જેનધમ સેવા નથી. હવે જૈનોની સંખ્યામાં ચાતુવર્ય મનુષ્યની વૃદ્ધિ ન થાય તે જેમકેમને નાશ થવાને પ્રસંગ પાસે આવી લાગે છે. આવી સ્થિતિમાં તેઓ જેમકેમની વૃદ્ધિ કરવા આપદુધર્મનું સેવન ન કરે તે વર્તમાન જેને પિતાના હાથે પિતાને નાશ કરે એમાં કંઈપણ આશ્ચર્ય નથી. કોઈપણ ધમ એવો નથી કે જે આપદુકાલમાં ઉદ્ધારક શક્તિને સેવવામાં પ્રતિબંધ કરતે હાય. મનુસ્મૃતિમાં બ્રાહ્મણે વગેરેના આપદુધ જે જે કરવા લાયક
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૧૦૧ ] છે તેનું તે દેશકાલાનુસારે વર્ણન કર્યું છે, જેનકેમમાં આપદુદ્ધારકર્તવ્ય આપદુધમકતને તે તે દેશકાલમાં વિદ્યમાન આત્મજ્ઞાની ગીતા જણાવે છે, તે પ્રમાણે જે કામ વર્તે છે તે તે આપને ઉદ્ધાર કરી શકે છે. અન્યથા તેને નાશ થાય છે. આપદુદ્ધારકધમકર્તવ્યને જે મનુષ્ય ધમાંપત્તિ પ્રસંગે જાણીને સેવે છે, તે લોકો સદેષ વા નિર્દોષ કમ સેવતા છતાં પણ અનાસક્તિએ કર્મથી બંધાતા નથી; ઊલટું તેઓને આપત્તિ
માંથી ધર્મનું રક્ષણ કરવાથી મહાપુરય તથા નિરાની પ્રાપ્તિ થાય છે. હાલમાં જૈનધર્મને ઉદ્ધાર કરવામાં આપદુધર્મોને જે ધર્માચાર્યો નહીં સેવે તે તેઓ એકદષ્ટિથી ઘેરાઈને છેવટે સવાસ્તિત્વને નાશ કરી શકશેઃ-શાસનદેવતાઓ તેઓને જાગ્રત્ કરે.
ઉત્સર્ગ અને અપવાદસહિત દરેક ધમકમ હોય છે. સાધુઓએ અને ગૃહએ આપવાદિકમેક સેવવામાં ગાડરીયાપ્રવાહને આગળ કરી સંકુચિત બની ધર્મનાશનું પાપ પિતે ન વહોરી લેવું જોઈએ. આપદુદ્ધારકધર્મકગીઓને આપવાદિકધર્માચારધર્મક સેવતાં તે સમયના રૂઢિમાગમાં એકાન્તદષ્ટિ ધારણ કરીને ગાડરીયા પ્રવાહ પ્રમાણે વર્તનાર મનુબે તરફથી જે જે હુમલાઓ થાય છે તેઓને પાછા હઠાવવા પડે છે. ઉત્સર્ગમાર્ગથી ભિન્ન એવાં સદોષ આપદુદ્ધારક ધર્મોને ધમકામગીઓ સેવે છે અને તેઓ ધર્મને પુનરુદ્ધાર કરે છે.
હાલમાં જર્મની વગેરે દેશમાં લાગે પુરુષના નાશથી અને સ્ત્રીઓની સંખ્યા વધવાથી પુનઃ અસલની સ્થિતિ પ્રાપ્ત કરવા સેળ વર્ષની ઉમરે લગ્ન તથા એક પુરુષને અનેક પત્નીએ
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦૨]
કર્મવેગ કરવાને આપદુપમ સેવવાને પ્રસંગ આવી પહોંચે છે. ઈંગ્લાંડ, કાન્સ, જર્મની વગેરે દેશના મનુષ્ય જે પેશ્ય આપદુધર્મકર્મોને સેવશે તે તે પુન: પૂર્વની સ્થિતિએ આવી પહોંચશે. જે કામમાં પ્રગથે આપકાલે વિચારમાં અને કાર્યોમાં સુધારાવધારાનાં પરિવર્તન થતાં નથી, તે કેમ મૃત્યુશરણભૂત થઈ જાય છે. દેશ, કોમ, સમાજ, સંઘ, રાજ્ય વગેરેએ આપત્તિકાલે આપદુધર્મ સેવા જોઈએ. આપત્તિ ધર્મ પ્રસંગે જેઓ આપદુધર્મને નથી તેઓ પાપી કરે છે અને જેઓ આ પદૂધમને સેવે છે તેઓ ધર્મ કરે છે જેનકામમાં વિદ્યાબલ, ક્ષાત્રબલ, શ્વકર્મગુણબલ અને શૂદ્રબલ આદિ અનેક બેલોની જરૂર છે અને તે આપદુધર્મકર્મના વિચારને અને આચારને સેવ્યા વિના પ્રાપ્ત થાય તેમ નથી, માટે સર્વ પ્રકારના ધર્મોને જાણનાર ધમકર્મયોગીઓએ આપદુધર્મકર્મને સેવી જેનધમ ઉદ્ધાર કરવું જોઈએ.
દ્રવ્ય ક્ષેત્રકાલભાવ, ઉત્સર્ગ, અપવાદ વગેરેને જેઓ જાણતા નથી તેઓ અનેક ધર્મના નાશકારક બને છે.
વિશ્વમાં સવ સદુધમાં જાણવા યેય છે પરંતુ કરવામાં તે જે કર્મચિત હોય તે કરવું જોઈએ. સદુધર્મોનું અને અસદુધનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી કદાપિ અજ્ઞાનથી મુંઝાવાનુ થતું નથી. એકને એક ધર્મ વસ્તુતઃ એક અપેક્ષાએ સદુધમ છે અને તે અન્ય અપેક્ષાએ અસદુધમ છે. જે અપેક્ષાએ સત્યમ છે તેજ બીજી અપેક્ષાએ અસત્ય છે. વ્યવહારદષ્ટિએ સર્વ સદુધર્મો પૈકી સ્વયેગ્યાજે કર્તવ્ય ધર્મો હોય તેઓનું સેવન કરવું જોઈએ, ચિતધર્મકર્મથી ભ્રષ્ટ થવાથી સ્વાત્માની, સંઘની,
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૧૩]
સમાજની, દેશની અને છેવટે વિશ્વની પડતી થાય છે માટે પ્રાંતે પણ સ્વાચિતકના ત્યાગ ન કરવા જોઈએ. સ્વાચિતવ્યાવહારિકકમાઁ અને ધાર્મિ કકમાં કરીને ગૃહસ્થે સ્વક્રને અદા કરી શકે છે. સ્વક વ્યકાર્યોને અનાસક્તિથી કરનારા મનુષ્યા કમચાગી બને છે. સ્વાધિકારથી ભિન્ન અને સ્વાત્મશક્તિથી ભિન્ન એવાં ક્રમેનિ ન કરવાં જોઇએ. અર્થાત્ ગૃહસ્થાએ અને સાધુઓએ સ્વાધિકારશક્તિથી સિન્ન કર્યાં કરવાં ન ોઈએ; કારણ કે તેથી તેઓના અધિકાર અને શક્તિ નષ્ટ થઈ જાય છે. વાધિકારશક્તિથી ભ્રષ્ટ થએલ મનુષ્ય, સમાજ, કામ, સંઘ, વર્ણ અને રાજ્યની ઉન્નતિમાં ભાગ આપી શકતા નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવથી સાધકબાધકકમ જાણીને ગૃહસ્થાએ અને સાધુઓએ સ્વૈચિતક માં પ્રવૃત્ત થવું જોઈએ. સાષક કમાં અમુકાપેક્ષાએ માધકરૂપ થઈ જાય છે અને ખાધકકમાં છે તે અમુકાપેક્ષાએ દ્રવ્યક્ષેત્રકાલભાવથી સાધકરૂપે પરિણમે છે જ્ઞાનીઓને આસત્રનાં કારણેા કે જે બાધકરૂપ છે તે સાધકરૂપે પરિણમે છે અને સાધકરૂપ જે સ્વરના હેતુએ છે તે અજ્ઞાનીઓને ખાધકપે પરિણમે છે-તદ્વેત્ અત્ર જાણવું.
ત્યાગીઓએ અને ગૃહસ્થીએ જે જે અનુચિત પાપકર્મોધનિષિદ્ધ કર્મો કર્યો હોય તે પાપની આલેચના લેવી જોઈએ-ગુરુ પાસે તે તે યાગ્ય પાપકોનાં પ્રાયચિશ્ચત્તો લેવાં જઈએ. ચિત્તની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તો લેવાની જરૂર છે. પૂર્ણાત્સાહથી અને આત્મશકત્યનુસાર પ્રાયશ્ચિત્તો કરવાં જોઈએ. વિશ્વવતિ સર્વધર્મોમાં પ્રાયશ્ચિત્તોની ભાવશ્યકતા જણાવવામાં આવી છે. જૈન શાસ્ત્રોમાં પ્રાયચિત્તોનુ' વિશેષતઃ તે તે કાલમાં વિધાન
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૪ ]
કાગ
કરવામાં આવ્યુ છે. પ્રાયચિત્ત એ આન્તરતપ છે તથાપિ તેનુ લેાકવ્યવહારમાં ભિન્નત્વ છે તેથી અત્ર તપના લૈાકથી ભિન્ન યુ" છે. જે જે વિચારેાથી અને આચારાથી ચિત્તની શુદ્ધિ થાય અને સમાજ સઘની સુવ્યસ્થા જળવાય તેવી રીતે પ્રાયશ્ચિત્તોને મહેણુ કરવાં જોઈએ.
ર૯-અનત અસ્તિ તથા નાસ્તિ ધમ પૃ. ૭૦૫-૭૦૮
શ્રીમદ્ આાન ધનજી મહારાજે કૂવાન શિનસ'ને મળીનેઈત્યાદિથી સદ'ના છે તે એકેક અંગયુક્ત હાઇને તે જિનવર અંગીનાં અંગાત છે. સધમાંમાં જે સત્યાંશ હોય તે ગ્રહવા; પર’તુ દ્વેષ ષ્ટિથી અને ષષ્ટિથી કોઈ ધમની કોઈ દર્શીનની નિન્દા કરવી ન જોઇએ. સધર્મોમાં સત્યાંશે સમાયલા છે તે સત્યાંશાને હંસષ્ટિ ધારીને ગ્રહણ કરવા જોઈએ અને જે અસત્યાંશા હોય તેની ઉપેક્ષા કરવી જોઇએ. સત્યાંશે વિના જે જે ધર્માં વિશ્વમાં જીવે છે તે જીવી શકે નહિ. કોઈ ધ વિશ્વમાં જીવયાની મુખ્યતાએ વિશ્વમાં જીવી શકે છે. કાઈ ધમ વિશ્વમાં પરાકારની મુખ્યતાએ જીવી શકે છે. કાઈ ધ વિશ્વમાં જનસેવાની મુખ્યતાએ જીવી શકે છે. સધમાંમાં મુખ્ય મુખ્ય કાઈ કાઈ મહાન્ સત્યાંશ ડાય છે. દયા, સત્ય, પ્રાચય' પરાપકાર, ત્યાગ ક્રયાગ, જ્ઞાનયોગ, ભક્તિયાગ, સેવાયેગ, લયયેાગ વગેરે કાઇ મુખ્યાંગમળે કાઇ કાઇ ધ, વિશ્વમાં જીવવા સમર્થ બને છે. સ્યાદ્વાદીએ સત્યાંશાનુ સા પેક્ષદૃષ્ટિએ મહેણુ કરવા તરફ વિશેષ લક્ષ્ય આપે છે. કોઇ ધર્મના
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૧૫] વિચારેથી અને આચારથી રાજયવ્યવહારને સામાજિક વ્યવહારને વિશેષ લાભ થાય છે. કોઈ ધર્મના આચારથી અને વિચારથી આત્માની શુદ્ધતા કરવામાં વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. કેટલાક ધર્મોમાં આત્મબળ આપવાની અને આત્મભેગ આપવાની મુખ્યતા હોય છે. પક્ષપાત, કદાહ, શ્રેષબુદ્ધિ અને સંકુચિતદષ્ટિથી સત્યધર્મની પરીક્ષા કરવામાં અને તેઓનું ગ્રહણ કરવામાં અનેક પ્રકારની ભૂલે થાય છે, માટે પક્ષપાત કદાથાદિ દેને દૂર કરી સર્વ ધર્મોમાંથી સત્યાંશને રડવા જોઈએ અને તે સત્યાના સમૂહવ યુકત એવા જૈનધર્મની આરાધના કરવી જોઈએ. આધ્યાત્મિકદષ્ટિએ, આચારદષ્ટિએ, નીતિદષ્ટિએ અને પરોપકારદષ્ટિએ સર્વ ધર્મોમાંથી સત્યાંશને રડવાની જરૂર છે. જે ધર્મથી દુનિયાના છ સર્વ શક્તિ મેળવી શકે છે એવાં જે જે અંગે હેય તે જૈન ધર્મના સત્યશે છે એવું સાપેક્ષષ્ટિથી જાણીને સત્યપ્રગતિકારક સત્યાંશને બ્રહવા જોઈએ. આચામાં અને વિચારમાં ભિન્નનામાદિપાવડે જે સત્ય હોય તે ગ્રહવા જોઈએ. સત્યની કરડે ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ કરીએ હૈયે અનતસત્યને પાર આવી શકતો નથી. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સત્યાંશેના અસંખ્ય ભેદ અનુભવાય છે. આ કાલમાં અજ્ઞાનીઓ પરસ્પર સત્યાંશને નિરપેક્ષદષ્ટિએ અસત્યાંશે રૂપ માનીને ધર્મયુદ્ધો કરીને વિશ્વની ધર્મના નામે પાયમાલી કરે છે અને તેથી ધર્મના નામે અધર્મનું સેવન કરીને મનુષ્ય દુર્દશાને પરંપરાએ વારસામાં મૂકી જાય છે. વિશ્વમાં કેઈ ધર્મના તત અસત્ય હોય છે પરંતુ તેમાં નીતિધર્મના આચારનું વિશેષ જોર હોય છે તે તે અનીતિમય આચારયુક્ત સત્ય તત્તવવાળા
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૬ ]
કર્મ યાગ
ધર્મ કરતાં વિશેષ વ્યાપક બનીને મનુષ્યની ઉન્નતિ કરી શકે છે. દરેક ધર્મોમાં સત્યાંશનું એક મુખ્યઅંગ પડે છે તેથી તે ધર્માંની વિશ્વમાં જીવતદશા વર્તે છે.
સનયાની સાપેક્ષતાએ વિશ્વ િસ ધર્મના પ્રગતિકારકવિચારાને અને આચારને ણ કરનાર જૈનધર્મોની ધર્મોમાં અમુક અમુક સત્યાંશે વિદ્યમાનતા હોવાથી વ્યાપકષ્ટિએ જૈનધમ સત્ર વ્યાપક છે એવું અનુભવાય છે. અનન્ત્ર સત્યપ્રલના અંશે જે જે આચારામાં છે તે સ્યાદ્વાદ. જૈનધમ છે એવી વિશાવષ્ટિથી જ્યાં સાપેક્ષનયાની વિચારણા કરાય છે એવા સ્યાદ્વાદીએ સર્વાં જૈનધર્મને અનેક સત્યાંશોથી વિખ્યાત કરી શકે છે. અનન્ત સત્યાંશાથી પરિપૂર્ણ એવા જૈનધર્મીના અનન્તજ્ઞાનવત્તું લમાં વિશ્વતિ કરાટા ધર્મોના સમાવેશ થાય છૅ. વિશ્વવવિચારામાં અને આચારામાં જે જે સત્યાંશે છે તેને કેવલજ્ઞાનીએ સત્યધાં શે કહેલા છે તેથી તે મહાવીરપ્રભુના સિદ્ધાંતાથી અવિરુદ્ધ હોઇ ગ્રહવા લાયક છે-એમ જૈનાચાર્યાં ડિ'ડિમ વગાડીને કહે છે; માટે સ ધર્માંને પાતાના અનંતજ્ઞાન ધવર્તુલમાં સમાવનાર જૈનધર્માંના સત્ર પ્રચાર કરવાની જરૂર છે.
અનેકાન્તનયજ્ઞાન વિના ધમ સ ંબંધી મનુષ્યાને પરસ્પર જે રાગદ્વેષ થાય છે તેના ક્ષય થતા નથી અને તે વિના મતાંધતા પણુ ક્ષય થતા નથી. અનેકાન્ત જૈનધર્મરૂપ મહાસાગરના સર્વાંસત્યાંશે ગમે તે ધર્માંના આચારામાં અને વિચારામાં હોય પરંતુ તે અનેકાન્ત જૈનધર્માંરૂપ મહાસાગરના બિંદુએ છે એવા અનુભવ આવતાં જૈનધર્મીની ઉપ્ચાગિતાના ખ્યાલ ખરેખર વિશ્વતિ સ
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૧૭] મનુષ્યોને કરાવી શકાય છે. જૈનધર્મજ્ઞાનની આવી અનન્તવર્ણલતા છે અને તેમાં સર્વધર્મોના સત્યવિચારને અને આચારને અનાદિકાલથી સમાવેશ થાય છે અને અનન્તકાલપર્યત થશે એવું જે જૈનાચાર્યો જાણે છે તેઓ ગચ્છકદાગ્રહ-મતદાગ્રહ આદિ કદાગ્રહે, સંકુચિતદષ્ટિને દેશવટો આપીને જેનધર્મની વ્યાપકતા સર્વત્ર થાય એવા વિચારોના અને આચાના સંસ્કારથી જેનધર્મને સર્વત્ર વ્યાપક પ્રચાર કરી શકશે.
વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણમાં, રમૃતિમાં, બાઈબલમાં, કુરાનમાં, બૌદ્ધધર્મના સૂત્રમાં, યોગશાસ્ત્રોમાં જે જે સ્યાદ્વાદષ્ટિ. મય જૈનધર્મના આચારે અને વિચાર સાસ્કૂલ-અવિરુદ્ધ હોય તે સર્વે જૈનધર્મના સત્યાંશ અને સદાચારે છે એવું અનાદિકાલથી માની જૈન ધર્મની વ્યાપક સેવા તથા આરાધના કરવી જોઈએ. રાજગ, લયયેગ, હઠયોગ, મત્રોગ, બ્રહ્મગ આદિ સર્વ પ્રકારના વેગોને જેન ધર્મમાં સ્યાદ્વાર દષ્ટિએ સમાવેશ થાય છે. સ્યાદ્વાદદષ્ટિવાળા જનધર્મીને સર્વ દુનિયાના સર્વધર્મોમાં–સર્વ દશમાં સર્વવિચારમાં અને આચારમાં સત્ય જે જે હોય છે તે સવ બાહ્ય ભાસે છે. સમ્યગૃષ્ટિને મિથ્યાત્વશાસ્ત્રો પણ સમ્યગ્રરૂપે પરિણમે છે એમ નંદીસૂત્ર વગેરે સૂત્રમાં જણાવ્યું છે.
આત્માન અનંતઅસ્તિધર્મો છે અને આત્માના અનન્સનાતિધર્મો છે. અનંતઅસ્તિધર્મોને અને અનંતનાસ્તિધર્મોને આત્મામાં સમાવેશ થાય છે. આત્મામાં સર્વ ધર્મોને સમાવેશ થાય છે. અનાસને અનન્તસત્યાંશને આત્માના ધર્મ તરીકે જાણી આત્માની શક્તિની પ્રકટતા કરવી જોઈએ; આત્માના અનન
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
કર્મવેગ અસ્તિધર્મોને અને અનંતનાતિધર્મોને અનેકધમવાળા ભિન્નનામપર્યાવડે કહે અને અર્થનું અપેક્ષાએક્ય હોય તે તેમાં સાપેક્ષદષ્ટિએ જેનધમત્વ અવધવું જોઈએ. આ પ્રમાણે અનેક અપેક્ષાએ વડે યુક્ત જૈનધર્મને કઈ વેદાન્ત કહે, કઈ આર્યધર્મ કહે, કોઈ તેને સત્યધમ કહે, કોઈ તેને પ્રસુધર્મ કહે-કેઈ તેને સર્વધર્મ કહે કે તેને સાપેક્ષધર્મ કહે ઈત્યાદિ અનેક નામેથી કહે તે પણ તેનું વાસ્તવિક સ્વરૂપ એક જ રહે છે.
સ્યાદ્વાદનયદષ્ટિથી વર્તમાન જમાનામાં સર્વ ધાર્મિક તથા વ્યાવહારિક શુભશક્તિને ધારણ કરવામાં અપ્રમાદી બનવું જોઈએ. સર્વ પ્રકારની નિલતાને ત્યાગ કરવો જોઈએ. અનંતજ્ઞાનાદિ શક્તિને સ્વામી આત્મા છે. આત્માની સર્વશક્તિને પ્રકટ જે કરે છે તે જેનધમી છે; પછી જાત્યાદિભેદે ગમે તે ગાતે હોય તે પણ વિરોધ આવતું નથી.
આત્મામાં સત્તામાં રહેલી પરમાત્મશક્તિને જે સંબંધ કરાવે છે તેને એમ કહેવાય છે. આત્માની અનંતશક્તિને આવિર્ભાવ થાય એવા આ ઉપાયને વેગ કહે છે. આત્માની સાથે આવિર્ભાવપણે જ્ઞાનદર્શનચારિત્રને વેગ કરાવે તેને વેગ કહે છે. અનઃશક્તિ કે જે આત્મામાં અસ્તિરૂપ અને નાસ્તિકરૂપ છે તેની સાથે જોડાવું તે રોગ અવધ.
ગીઓને પાર પામી શકાતું નથી. યોગીઓની યેગશક્તિજેમાં પરસ્પર ભિન્નતા હોય છે. કેઈને કઈ શક્તિ ખીલી હોય છે અને કઈને કઈ શક્તિ ખીલી હોય છે. આત્મજ્ઞાની ગીગુરુની કુવિના ગશક્તિઓની પ્રાપ્તિ થતી નથી. અતએ પ્રીતિભક્તિથી
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[ ૧૦૯ ]
આત્મજ્ઞાની યાગીગુરુની કૃપા મેળવી ચેગનાં અંગાની પ્રાપ્તિ કરવી
જોઇએ.
જે ચેાગ્ય થાય છેતેને ગમે તે ઉપાયે ગુપ્ત ચૈગની શક્તિયાની પ્રાપ્તિ થાય છે.
વ માનમાં સામ્ય પણાથી મુક્તિસુખના અમારાવડે અનુભવ કરાય છે. અતએવ સમતાભાવની સિદ્ધિ માટે સ્વાચિતક્રમ કરવાયેાગ્ય છે, ચાહે તે જટાધારી હોય, સુ'ડી હોય, શિખાધારી હાય, ત્યાગી હોય, ચેાઞી ડ્રાય અને કોઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ તે સમતાભાવના ઉપાયને અવલખીને ક્રબ નથી મૂકાય છે. ઉપર્યુક્ત ક્રયાગને જે શ્રદ્ધાભક્તિ અવલ ત્રીને કરે છે તે સજ્ઞની આજ્ઞાનુસારે અવશ્ય મુક્તિસુખને પામે છે. સકર્મવિમુક્તિ માટે શાશ્વતાનંદપ્રાપ્તિ માટે પૂર્ણ શ્રદ્ધા પડે ધમ યાગ્ય કર્માંન હૈ આત્મન્ ! સેવ ! એ જ તને કર્તવ્યશિક્ષા છે.
ચેાગની પરિપકવદશાએ કર્મોમાં અને અમાં સમતા આવી છે એવા કયેાગીની સમતાપ્રતાપે મુક્તિ છે એમાં સંશય નથી. જ્ઞાનયાત્રની પરિપકવદશા થતાં સ ક વ્યકર્મોમાં અને અઢમાંમાં શુભાશુભપરિણામ રહેતા નથી તેથી સમતાભાવ પ્રકટે છે. સમતાચાગી ખરેખર સચેગીએમાં મહાન્ છે. અન્તમુહૂતમાં સમતાચેગી કેવલજ્ઞાન પામી મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સમતાવ ત મનુષ્યની અવશ્ય મુક્તિ થાય છે. સમતા સમાન કંઈ યેગ નથી. અતએવ સમતાવત ચોગીની કોઇ તુલના કરવાને શક્તિમાનૂ નથી. શરીરમાં વાણી તથા શુભાશુભ અન્ય સ`પદાર્થો પર જેના હૃદયમાં સમતા પ્રગટી છે તેને કન્યપ્રવૃત્તિઓનુ કઈ
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૧૦]
કર્મયે ગ પ્રોજન રહેતું નથી, તથાપિ તે સમતાયેગી જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે કંઈ શુભાશુભ ભાવથી કરતા નથી, પરંતુ પ્રારબ્ધ કે જે ભગવ્યા વિના કદાપિ છૂટતાં નથી તેના વેગે કરે છે. શુભાશુભ કમ ભેગવવા માં જે નિરાસક્ત બન્યું છે એ કમગી સમતાગી બનવાને અધિકારી બની શકે છે. શુભાશુભકામમાં સમતાભાવ પ્રગટતાંની સાથે બન્નેનું ભકતૃત્વ રહેતું નથી તેમજ તેમાં કત્વાધ્યાસ પણ રહેતું નથી. અનેક જન્મના સંસકારથી આવી સમતાગીની પદવી પ્રાપ્ત થાય છે. સમતાયેગી શાતામાં અને અશાતાદનીયમાં સમભાવી બનીને આત્માના અન1 આનંદને પ્રાપ્ત કરે છે અને તેની ઘેનમાં ઘેરાયલ રહીને તે પ્રારબ્ધ કર્મપ્રેરિત બની ક્રિયાઓને કરે છે. ધર્મક્રિયાનું ફલ સામ્યભાવ છે એમ શાસ્ત્રોમાં પ્રતિષ્ઠિન છે. કમગને સેવતાં સેવતાં જ્ઞાનની પરિપકવતા થતાં છેવટે સમતાગની પરિપૂર્ણ પ્રાપ્તિ થાય છે. કર્મયગમાં કુશલ મહાત્મા છેવટે ગની પરિપકવદશાએ સામ્યોગને પ્રાપ્ત કરે છે. સામ્યોગની પરિ પૂણતા થયા પશ્ચાત્ કમાગ સેવવાનું પ્રયોજન રહેતું નથી. રાગદ્વેષા કષાયોનો સર્વથા ક્ષય થતાં છેવટે સામ્ય
ગની પ્રાપ્તિ થાય છે. સામ્યોગની પ્રાપ્તિ થતાં તે કમ ગના સર્વ અધિકારથી મુક્ત થઈ સ્વતંત્ર શુદ્ધબુદ્ધ બને છે.
ભૂતકાળમાં જેટલા સિદ્ધો થયા, વર્તમાનમાં જે થાય છે અને ભવિષ્યમાં જે થશે તે સર્વે સમંતાયેગના પ્રતાપે અવબાધવા. સમતાગમાં અનન્તબળ સમાયું છે. રાગદ્વેષ કરવામાં બળ વાપરવું પડતું નથી પરંતુ તેથી ઉલટું બળને ક્ષય થાય
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૧૧૧ ] છે. રાગદ્વેષને જીતવામાં અનન્તગુણસમતાભાવનું વય વાપરવું પડે છે માટે ખરેખરી કમગીની ખુબી તે રાગદ્વેષને જીતી સમતા ભાવ પ્રાપ્ત કરવામાં રહી છે. અનન્તગણુ બળ વાપરવાથી સમતભાવરૂપ ગની પ્રાપ્તિ થાય છે તે અનુભવ કરવાથી અવધાઈ શકે છે. અનન્તગણે વીર્યવાન મનુષ્ય હોય તે પણ સમતાભાવમાં અચળ રહી શકતો નથી માટે અનન્તાનઃ વીર્યને વાપરી જેએ સામ્યભાવગને પ્રાપ્ત કરે છે તેઓની સવિતાની જેટલી પ્રશંસા કરીએ તેટલી જૂન છે. નાઇમારામા શીર્થહીન ક્યુટ વીર્યહીન મનુષ્યવડે આત્માની પ્રાપ્તિ કરી શકાતી નથી. સમભાવરૂપ વયની ઉત્કૃષ્ટદશાને પ્રાપ્ત કરી ધર્મવીરે સમતાગને પ્રાપ્ત કરી જીવન્મુક્ત બને છે. સમતાગી કર્તવ્યકર્મોમાં શુભાશુભ ભાવથી યુક્ત થએલ હોવાથી અનન્તકની નિજર કરી શકે છે અને અનન્ત બ્રહ્મસ્વરૂપમય બની જાય છે તેની દશાને ખ્યાલ તેને સ્વાનુભવે આવી શકે છે.
સર્વ ધર્મોને સાર સમતા છે. સર્વ ધર્મોમાં જેને સમતાભાવ આવ્યો હોય છે તે મુક્તિપદને પ્રાપ્ત કરી શકે છે. શ્વેતાંબર થવાથી વા દિગંબર થવાથી મુક્તિ નથી. બૌદ્ધ, આર્યસમાજી, વેદાન્તી, ખ્રીસ્તી અને મહેમદન થવાથી મુક્તિ નથી, પરંતુ ક્રોધ, માન, માયા, લેજના સર્વથા ક્ષયથી અને સમતાભાવથી ગમે તે ધર્મમાં રહ્યા છતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે.
શ્વેતાંબર હય, દિગંબર હય, બુદ્ધયમી, બ્રીસ્તિી, મુસલમાન વગેરે ગમે તે ધર્મને હેય પરંતુ જેણે સમતાભાવવડે આત્માને ભાવી સવ ક્રોધાદિકવાને ક્ષય કર્યો છે તે મોક્ષની પ્રાપ્તિ કરે છે
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧૨ ]
કર્મયોગ એમાં સંદેહ નથી. એ પ્રમાણે અનુભવી નિશ્ચય કરી સમતાગની પ્રાપ્તિ કરવા માટે શુદ્ધ પગ ધારણ કરવાની જરૂર છે એમ શાસ્ત્રાધારે કહેવામાં આવે છે. ક્રિયાવંત વા અક્રિયાવંત સો કે જે સમતાવત છે તે સદા પૂજવાયેગ્ય છે. સમતાવંત વેગીએ સર્વથા સદા પૂરાય છે. તેઓ ક્રિયા કરે વા ન કરે તે સંબંધી તેઓ સ્વતંત્ર છે. સમતાવંત મહાત્માઓની સ્થિતિને સમજવા માટે શાસ્ત્રનાં પાનાં ઉથલાવનાર મનુ પણ સમર્થ થતા નથી. સમતાવંત મહાત્મા ગીની અનેક લક્ષણે વડે પણ પરીક્ષા કરી શકાય તેમ નથી સમતાવંત મહાત્માઓના હૃદયમાં સર્વધર્મને સમાવેશ થાય છે. સમતાવંત મહાત્માઓને કંઈ પણ કર્તવ્ય બાકી રહેતું નથી. તેઓ પરમહંસ, પરમનિન્ય આદિ અનેકગુણાભિધેયનામેવડે વ્યવહરાય છે. ત્યાગી ગુરુઓમાં સમતાની જરૂર છે. સમતાગની પ્રાપ્તિ વિના પરિપૂર્ણ ન્યાયદષ્ટિની પ્રાપ્તિ થઈ શકતી નથી. આત્માની શુદ્ધતાથી સમતાની પ્રાપ્તિ થાય છે. સમતાવંત વેગીઓ વિશ્વમાં અઘરામાં અઘરી બાબતને પણ ન્યાય આપવા સમર્થ બને છે. સમતાવંત
ગીઓ આ વિશ્વમાં સત્ય-શનિનાં વાતાવરણે ફેલાવવાને શક્તિમાન થાય છે તેથી તેમના તુલ્ય પરે પકાર કરવાને કઈ સમર્થ થતું નથી. સમતાવંત ભેગીઓ જેવાં સમતાનાં આન્દોલનને વિશ્વમાં પ્રચાર કરવા શક્તિમાન થાય છે તેવાં અન્ય, આર્જેલનેને પ્રસાર કરવા શક્તિમાન્ થતાં નથી. સમતા વિના સાધુપણું પ્રાપ્ત થતું નથી. સમતા વિનાની સર્વ ધર્મકિયાએથી વાસ્તવિક ફલની પ્રાપ્તિ થતી નથીએમ અનુભવ કરતાં અવબોધાય છે. સમતાભાવથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. સમતાવંત સતેની સદા આરાધના કરવી જોઈએ. સમતાવંત સને એ ખરેખર વિશ્વના દે છે.
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૧૧] સામ્યમાં મુક્તિસુખ છે. જેણે સમતાને અનુભવ કર્યો તેણે અવશ્ય મુક્તિસુખને અનુભવ કર્યો એમ માનવું. સમતામાં મુક્તિસુખને અનુભવ થાય છે. મુક્તિનું સુખ કેવું હશે? એમ પૂછનારે સમતાને અનુભવ કરે એટલે તે મુક્તિસુખને અનુભવ કરી શકશે.
જેણે અત્ર નરદેડમાં વસતાં છતાં મુક્તિસુખને અનુભવ કર્યો નથી તે દેહત્ય પશ્ચાત્ મુક્તિસુખ પ્રાપ્ત કરી શકતા નથી. અતએવ સામ્યની પ્રાપ્તિ માટે આ કાલમાં જે જે ચિતકર્તવ્ય ધર્મકર્મો કરવાનાં હોય તે કર્મોને તેણે કરવાં જોઈએ. સમતાવંત મહાત્મા મુનિવરોની પાસમાં વસનારને મુક્તિસુખને અનુભવ કરવાની દિશા સુઝી આવે છે. સમતાવંત મહાત્માઓના વચનનું પાન કરવાથી રાગદ્વેષને વિષમભાવ ટળે છે. સમતાવંત મન.
ના સહવાસથી અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. સમતાવંતસન્તને એક ક્ષણમાત્રને સમાગમ કરવાથી કેટિભનાં પાપ ટળે છે. સમતાવંત સને ચિંતામણિરત્નસમાન અને પાર્શ્વમણિ કરતાં પણ અત્યંત સુખપ્રદ હોય છે. સમતાવંત સોની ચરણપૂલમાં આટવાથી પણ સમતાગુણની પ્રાપ્તિ થાય છે. સમતાનાં પ્રતિપાલક અને શાસ્ત્રોનું અધ્યયન કરતાં સમતાવંત સતેની સેવા કરવાથી અનંતગુણઅધિકલાભની તુર્ત પ્રાપ્તિ થાય છે. સમતાવંત સન્તના સમાગમ વિના મુક્તિસુખને અનુભવ થતું નથી. દીવાથી દીવો પ્રગટે છે તદ્ધ, સમતાવંત ચગીની કૃપાથી સમતાની પ્રાપ્તિ થાય છે. સમતાવંત ગીસન્તાની સેવા વિના સમતાને સાક્ષાત્ પ્રાદુર્ભાવ થતું નથી; માટે ભાગ્યમનુએ સમતાવંતસન્તાની શુદ્ધપ્રેમ ભક્તિથી સેવા કરવી જોઈએ. ગમે તે જટાધારી કેઈ ના હોય, વેદાન્ત
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧૪ ]
કર્મચાગ
દનમાન્યતાધારક મુડી હાય, બૌદ્ધધમી સાધુ હાય, ખ્રિસ્તીધર્માંના સાધુ હોય, કાઇ શિખાધારી મહાત્મા બ્રાહ્મણુ હોય, ત્યાગીને વેષ ધારણ કરનાર ત્યાગી હાય, કાઈ યાગી હોય અને કાઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ સજ્ઞ વીતરાગદ્વેત્રકથિત સમતાભાવ જો તેને પ્રાપ્ત થયા તા તે ક્રમબંધનથી મુક્ત થયા વિના રહેતા નથી. ગમે તે વેષ ત્રા આચારધારકમનુષ્ય હોય પણ તે સમતા ભાવના ઉપાયોનું અવલંબન કરીને મુક્તિસુખનો પ્રાપ્તિ કરે છે. એમાં અંશમાત્ર સશય નથી, બાહ્યધમ ચારાના મતભેદોમાં પરસ્પર ભિન્નધી એ રાગદ્વેષના વિષમભાવ ધારણ કરીને હૃદયની કલુષિતતા કરી સમતાભાવને પ્રાપ્ત કરી શકતા નથી. સુજ્ઞ વીતરાગદેવ કથિત ધર્મોનાં અનુષ્ઠાનેા કરે, જૈનવેદધર્મનાં અનુષ્ઠાના કરી, પરંતુ સમતાભાવ આવ્યા વિના પરમબ્રહ્મપદની-મેાક્ષપદની પ્રાપ્તિ થઈ શકની નથી. સમતભાવ જેને આવે છે તે ગમે તે ધર્મને પાલક હાય તાપણ તે મુક્તિ પદને પામે છે–એમ કહેવુ' તે રજીટર સમાન છે; શ્રદ્ધાભક્તિનુ સમાલ બન કરીને જે સર્વજ્ઞાની આજ્ઞાનુસારે કચેગને આદરે છે તે અવશ્ય મુક્તિપદ્મને પામે છે. પરમાત્માની ગુરુની અને ધર્મની શ્રદ્ધાભકિતવડે ધૃત વ્યક્રમ કરવાથી ચિત્તને કન્યક્ર'માં સચમ થાય છે અને તેથી આામાની કચગદશા પર પકવ થતાં છેવટે સમતાયાગની પ્રાપ્તિ તથાય છે, સર્વજ્ઞની આજ્ઞાનુસારે કષ્યકમ કરવાની જરૂર છે, પરાભાષાના સહજસૂક્ષ્મ વિચારાના અનુભવથી સૂગની આજ્ઞાની ઝાંખી આવે છે અને તેથી કન્યકમ કરવામાં આત્માપણુ કરી શકાય છે. ક્રમ ચૈાગ સબંધી જેટલુ કહેવામાં આવે તેટલુ કહેવાં છતાં
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૧૧૫ ]
પણ અનન્તગણુ' કહેવાનું બાકી રહેવાનું. જૈન શાસ્ત્રામાં ક્રિયાયેાગ યાને મળ્યેાગ સંબંધી ઘણું કહેવામાં આવ્યું છે. પિંડમાં આત્માને તત્સંબંધી અનુભવ આવતાં બ્રહ્માંડના અનુભવ આવે છે. કમ ચેગ સ ંબંધી વિશેષ અનુભવ તે ખાસ શ્રી સદ્ગુરુની કૃપાથી અને તેમની ગમથી થઈ શકે છે.
હું મનુષ્ય ! ! ! હું આત્મન્ ! ! ! સ ક્રમથી મુકત થવા અને અનંતસુખ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ શ્રદ્ધાવડે ધમાઁચાણ્યક ન્યૂકાર્યો કરવાી અંતે પરમ શાન્તિપ્રાપ્ત થવાની છે-એમ નિશ્ચય કર. ધમ યાગ્ય બ્યકમે કરવાથી જ્ઞાનાવરણીય, દનાવરણીય, ” વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અન્તરાય એ અષ્ટકર્માંના નાશ થાય છે, ક્રમમાં પ્રવૃત્ત થયા વિના તારા છૂટકા થવાના નથી; અક્રિયદશાના અધિકાર પ્રાપ્ત થયા વિના કઢાપિ કમ યાગથી મુક્ત થઈ શકાય તેમ નથી. બ્રાહ્મણેાએ, ક્ષત્રિયાએ, શ્યાએ અને શૂદ્રોએ ગુણકર્માનુસાર કર્માંના વ્યવ– સ્થિત સંબંધ ન સાચવ્યા તથા ધાર્મિકકમાંના વ્યવસ્થિત સંબધ ન સાચવ્યા તેથી ચારે વણુની પડતી થઈ; તથા ત્યાગી મહાત્માઓએ ધાર્મિક કન્યકાર્યાના પ્રવૃત્તિસંબંધ જે સ્વા ધિકાર હતા તે ન સાચવ્યા તેથી વિશ્વમાં સુખશાંતિની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ. કથની કરવાથી કંઈ વળવાનું નથી. હવે તા જાગ્રત થઈ કાર્યો કર્યાં કર. આત્મામાં સ્વર્ગ અને આત્મામાં મુકિત છે. આત્મસ્વાતંત્ર્યને પ્રાપ્ત કર અને સર્વ પ્રકારના દુઃખાના નાશ કર. શ્રી પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાનુસારે સ્વાધિકારે કબ્યકાર્ય કર કે જેથી સર્વ પ્રકારનાં શુભ મંગલાના તુ સ્વામી બની શકે. સ` પ્રકારના ધર્મના સાર એ
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧૬ ].
કર્મયોગ છે કે કર્તવ્ય કર્મો કરીને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી. કર્મ–
ગની દશા પૂર્ણ થયા પશ્ચાત સમતાગની છેવટે પ્રાપ્તિ થાય છે માટે ચરમદશાની પ્રાપ્તિગ્ય કર્મો છેવટે કરવાગ્ય છે. કાગની પરિપકવદશા થતાં પરિપૂર્ણ સમતાગની સિદ્ધિ થાય છે. વિશ્વવતસવમનુષ્ય આત્મામાં અનાજ્ઞાનદશનચારિત્રની પ્રાપ્તિ કરે !
દ્વિતીય ભાગ સમાપ્ત
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન પરિવર્તન કરનાર પારસમણે મહાન યોગીશ્વર શ્રી બુદ્ધિસાગરસૂરિજીની પ્રાસાદિક કલમે આલેખાયેલ ( શ્રી કેમ ચાગ ભારતવર્ષના જૈન શૈલીના આ યુગના અજોડ મહાગ્રંથ. માનવજીવનના ઘડતર માટે કર્તવ્યશિક્ષાનું આ ગ્રંથનું પાનપાનું અનુપમ છે, એની અદ્વિતીય રોચક શૈલી અને વિરાટ ઐતિહાસિક વિવેચન ભવ્ય છે. ઉપદેશ સર્વગ્રાહ્ય છે. ઉત્તમ અભિપ્રાય સહિત. કા. 28 પેજ પૃ. 800 ઉમદા કાગળ, ઉત્તમ છુપાઈ, રંગીન ચિત્રો, ચાકુ પુડું , ભાવવાહી જે કેટ કીં. 1 2.80 ( માગનિષ્ટ આચાય લેખક?-જયભિખુ તથા પોદશકર જીવનચરિત્રમાં ભાત પાંડતા-અદ્વિતીય એવા ગીશ્વર છે શ્રી બુદ્ધિસાગરસૂરિશ્વરજીનું સળગ જીવન આલેખતા આ ( "થ વાંચવે એ જીવનની લહાણ છે. સેકડેમ ચિત્ર, ઉત્ત છે. કાગળ, પાકું કપડાનું માઈન્ડીંગ, ફ્રા. ૮પેજી 6 0 0 પૃષ્ઠ, પી. આ ભાવવાહી સચિત્ર જેકેટ કીમત રૂા. 11-0-0 Tii તથા બીજા મડળનાં થા મગાવે. ધર લાયબ્રેરી અનાવા. શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારૈકે મડળ, | C/o. શ્રી મંગળદાસ ઘડિયાળી, 347, કાલબાદેવી રોડ, મુંબઈ-૨, . જય For Private And Personal Use Only