________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૫]
ગુણસ્થાનકની પ્રાપ્તિમાં પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપકારી છે. તેથી મિથ્યાત્વને પણ અપેક્ષાએ ઉપરના ગુણસ્થાનકની ગ્યતાના ગુણે મેળવવાની ભૂમિની અપેક્ષાએ ગુણસ્થાનક કયું છે. સફવા પ્રતિ મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપગ્રહીભૂત થાય છે અને ચારિત્ર પ્રતિ સમ્યકત્વ ઉપકારી થાય છે. છઠ્ઠા ગુણસ્થાનક પ્રતિ પંચમ ગુણસ્થાનક ઉપગ્રહ કારક છે. એમ ઉત્તરોત્તર ગુણસ્થાનકે પ્રતિ નીચેનાં ગુણ સ્થાનક ઉપગ્રડકારક થાય છે. છઠ્ઠ ગુણસ્થાનકવર્તી મુનિયાને અw મસ્ત મુનિવરે ઉપકાર કરે છે. અને પ્રમત્તગુણસ્થાનકવન્ની મુનિયે પંચમગુણસ્થાકવતી શ્રાવકે વગેરેને ઉપકાર કરે છે. તેમજ શ્રાવકે અનાદિવડે મુનિઓને ઉપગ્રહ કરે છે. છાને પરસપર પોપકાર સંબંધ છે. જ્ઞાની અને અજ્ઞાનીઓ સ્વસ્વબુદ્ધયાનુસારે પરેપકાર પ્રવૃત્તિ કર્યા કરે છે. પરમાત્મભક્ત મુનિવરો વિશ્વમાંથી અલપેપગ્રહ ને રહે છે અને અનંતગુણ ઉપગ્રહને પાછો સમપે છે. અન્યના આત્મભેગે તેઓ જે જે ઉપગ્રડેને ગ્રહે છે તેમાં તેની ન્યાયવિશિષ્ટ ગ્યતા હોવાથી સ્વહક્કને સિદ્ધ કરનારા ગણાય છે. મહાત્માએ સર્વ વસ્તુઓના ત્યાગી હોવાથી તેઓ મહાદાની ગણાય છે, અને તેઓ ઉપગ્રહની ડણુતામાં વિશેષ હક્કવાળા હોવા છતાં વિશ્વ પર કરુણ વર્ષાવનાર તેઓ નિરવઘ પર પકારની આપલેમાં મુખ્યતાએ ઔત્સગિકમાગમાં પ્રવૃત્ત થઈને પૌગલિક વસ્તુઓના ઉપગ્રહાતીત, ઊપશમ, ઉપશમ અને ક્ષાયિકમાવના ઔપકારિકભાવની આપલેમાં પ્રવૃત્ત થઈને લૌકિક સુખાતીત લેકેત્તરસુખભ્યાપારમાં વિશ્વમનુષ્યને અધિકારી કરી હત્યના મુખ્ય નાયા બનીને વિશ્વની સાર્વજનીન ઔપગ્રહિકભાવનાના વર્તનના આદર્શ સુરુષ બને છે-એમ પ્રેક્ષક મહાત્માઓ અનુભવી શકે છે. ઉપશમ
For Private And Personal Use Only