________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[ ૧૦૯ ]
આત્મજ્ઞાની યાગીગુરુની કૃપા મેળવી ચેગનાં અંગાની પ્રાપ્તિ કરવી
જોઇએ.
જે ચેાગ્ય થાય છેતેને ગમે તે ઉપાયે ગુપ્ત ચૈગની શક્તિયાની પ્રાપ્તિ થાય છે.
વ માનમાં સામ્ય પણાથી મુક્તિસુખના અમારાવડે અનુભવ કરાય છે. અતએવ સમતાભાવની સિદ્ધિ માટે સ્વાચિતક્રમ કરવાયેાગ્ય છે, ચાહે તે જટાધારી હોય, સુ'ડી હોય, શિખાધારી હાય, ત્યાગી હોય, ચેાઞી ડ્રાય અને કોઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ તે સમતાભાવના ઉપાયને અવલખીને ક્રબ નથી મૂકાય છે. ઉપર્યુક્ત ક્રયાગને જે શ્રદ્ધાભક્તિ અવલ ત્રીને કરે છે તે સજ્ઞની આજ્ઞાનુસારે અવશ્ય મુક્તિસુખને પામે છે. સકર્મવિમુક્તિ માટે શાશ્વતાનંદપ્રાપ્તિ માટે પૂર્ણ શ્રદ્ધા પડે ધમ યાગ્ય કર્માંન હૈ આત્મન્ ! સેવ ! એ જ તને કર્તવ્યશિક્ષા છે.
ચેાગની પરિપકવદશાએ કર્મોમાં અને અમાં સમતા આવી છે એવા કયેાગીની સમતાપ્રતાપે મુક્તિ છે એમાં સંશય નથી. જ્ઞાનયાત્રની પરિપકવદશા થતાં સ ક વ્યકર્મોમાં અને અઢમાંમાં શુભાશુભપરિણામ રહેતા નથી તેથી સમતાભાવ પ્રકટે છે. સમતાચાગી ખરેખર સચેગીએમાં મહાન્ છે. અન્તમુહૂતમાં સમતાચેગી કેવલજ્ઞાન પામી મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સમતાવ ત મનુષ્યની અવશ્ય મુક્તિ થાય છે. સમતા સમાન કંઈ યેગ નથી. અતએવ સમતાવત ચોગીની કોઇ તુલના કરવાને શક્તિમાનૂ નથી. શરીરમાં વાણી તથા શુભાશુભ અન્ય સ`પદાર્થો પર જેના હૃદયમાં સમતા પ્રગટી છે તેને કન્યપ્રવૃત્તિઓનુ કઈ
For Private And Personal Use Only