________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મજ્ઞાનને અખૂટ ખજાનો આપશ્રી “અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ”મુંબઇના સભાસદ બન્યા?
જે આપ ન બન્યા હોય તો આજેજ સભાસદ બની જાવ અને તેનો અમૂલ્ય લાભ મેળવે.
આ મંડળ પેટન-લાઈફ મેમ્બર આદિ સભા સંદેને કીંમતી એવા ગળે ભેટ આપે છે. અત્યાર સુધી પચ્ચીસ એવા રૂ.૫ના ગ્ર ભેટ અપાઈ ચૂકયા છે. જેના પાનની સંખ્યા લગભગ નવ હજારની થવા જાય છે, અને હજી પણ ભેટ આપવાનું ચાલુજ છે, તો આજે જ આપ સભાસદ બની આ અમૂલ્ય તકનો લાભ ઉઠાવો.
- સહાયક સભ્ય થવાના પ્રકારે– રૂા. ૨૦૦૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ તથા
સંસ્થાઓ પ્રથમ વર્ગના પિન ગણાશે. રૂ. ૧૦૦૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ તથા
સંસ્થાએ બીજા વર્ગના પેટન ગણાશે. રૂ. ૫૦૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યક્તિઓ તથા
સંસ્થાએ ત્રીજા વર્ગના પેટ્રન ગણશે રૂ. ૨૫૦) અને તદુપરાંત રકમ આપનાર વ્યકિતએ લાઇફ
મેમર ગણશે, સગવડતાએ ખૂટતી રકમ આપવાથી ઉપરના વર્ગના સભ્ય બની શકાશે. લખો : મંત્રીઓ-અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ,
ઠે. શ્રી મંગળદાસ એડ કુ. ઘડીયાળી
૩૪૭, મલબાવી રેડ, મુંબઈ નં. ૨ તા. ક-મંડળ તરફથી તમામ પ્રગટ થતા નવા ગ્રન્થ પ્રથમ: .
તથા બીજા વર્ગના પેટ્રનને બે બે નકલો તથા ત્રીજા વર્ગના પટ્ટન તથા લાઇફ મેમ્બરોને એક એક નકલ ભેટ આપવામાં આવે છે.
For Private And Personal Use Only