SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૬ ] ક્રમ ચૈત્ર છે. અનન્તજ્ઞાન વર્તુલ અર્થાત્ કેવલજ્ઞાનરૂપ અનન્તવર્તુલની એકેક નય તે એક એક અશભૂત વર્તુલની ષ્ટિ છે. સ`નચે સ્વસ્વભિન્ન-ષ્ટિચેથી એક વસ્તુ સંબંધી વિચારાને પ્રતિપાદે છે. સર્વાંનયાથી એક વસ્તુનું સમ્યગ્ પરીક્ષણ થાય છે સનચેાથી આત્મતત્ત્વના અનુભવ કર્યાં વિના એકાન્ત સકી દુરાગ્રહ વર્તુલમાં પાત થાય છે અને તેથી અન્યજ્ઞાન દૃષ્ટિયાથી માનેલા ધર્માંનું અજ્ઞાન રહેવાથી રાગદ્વેષના પક્ષપાતમાં પતિત થવાય છે. અતએવ સર્વે નાની અપેક્ષાએ અનન્તજ્ઞાન દૃષ્ટિયાથી આત્મસ્વરૂપ અવખાધાતાં સ`દનામાંથી સત્યસાર ખેંચી શકાય છે અને અનતજ્ઞાનવતુ લમય થઈ જવાય છે. સાતે નર્યા અને તેના સાતસે ભેદોથી આત્માનું ભિન્ન ભિન્ન દષ્ટિથી સ્વરૂપ અવમેધાય છે. સર્વોનયની દ્રષ્ટિથી આત્મસ્વરૂપ અવધતાં ખોલ, સાંખ્ય, વેદાન્ત, વૈષ્ણવ, ખ્રીસ્તાઢિ એક એક ધમના વાડામાં પતિત થવાના સ’ભવ રહેતે નથી અને ભિન્ન ભિન્ન ધર્મ વાળાએપર રાગદ્વેષ પિરણામ થતા નથી. સ્યાદ્વાદશન એ વસ્તુતઃ અનન્ત વર્તુલ છે, તેથી તેના સમ્યગજ્ઞાતાએ સ દનાની સદૃષ્ટિયોથી આત્મસ્વરૂપ અવમાધીને શુભાશુભપરિણામની સકીĆતાના ત્યાગ કરી અનન્ત બ્રહ્મવરૂપમય બની સ્વાધિકારે કાર્યોંને કરે છે; માટે હું શિષ્ય ! ! ! તુ· ગુરુમુખથી તે ખબતને નિર્ધાર કરીને કમ પ્રવૃત્તિયેામાં નિઃશંકપણે પ્રવૃત્તિ કર ! ! હૈયે પાદેય બુધ્ધિપૂર્વક સ્વાચિત ક રહસ્યને અવમેધીને હું શિષ્ય ! તું સ્વક સેવ ! ! કર્મોનાં રહસ્યાને ગુરુમુખથી અવમેધવાની જરૂર છે એમ જેનાગમે અને વેઢ સત્ર ઘાષ કરે છે. આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાની ગુરુનામુખથી કનુ રહસ્ય અવમેધતા હોવાથી ક યાગમાં ભૂલ રહેતી For Private And Personal Use Only
SR No.008607
Book TitleKarmayoga Karnikao Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1963
Total Pages127
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy