________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
[ ૬૨ ]
વિધાદાનથી સદૃવિચાર દાનથી સદાચારદાનથી અને શુભ શક્તિય જે જે હાય તેનું અન્ય મનુષ્યાને દાન કરવાથી જીવાની સેવા કરી શકાય છે. દુગુ ણીઓને અનેક ઉપચારથી સુધારીને તેઓની સેવા કરી શકાય છે. રજોગુણી અને તમેગુણી મનુષ્યોને સુધારીને તેઓને સત્ત્વગુણી કરવાથી તેઓની સેવા કરી એમ કથી શકાય છે. તોફાની કલેશી મનુષ્યોને શાંતિ ગુણુનું દાન આપીને તેઓની સેવા કરી શકાય છે. વિશ્વતિ મનુષ્યોમાંથી ક્રોષ માન માયા લેભ વગેરે ક્રુષ્ણેાનો નાશ થાય અને તેઓ આત્માની શક્તિયો ખીલવી શકે એવી જે જે પ્રવૃત્તિયો કરાય તે કત્તવ્ય-સેવા છે. સેવક ચાગ્ય ગુણો પ્રકટાવ્યા વિના સેવાધમ માં પિરહો આવતાં સ્થિર રહી શકાતુ નથી. ગામેગામ શહેરોશહેર કરીને મનુષ્યોને આત્મજ્ઞાનનો ઉપદેશ આપવો અને તેઓનુ પ્રભુમય જીવન કરવુ એ ઉત્તમાત્તમ સેવાધર્મનો માર્ગ છે. ત્યાગી મહાત્માઓ સમાન કોઇ ઉત્તમાત્તમ સેવા ધર્મ કરવાને શક્તિમાનૢ નથી, આત્મજ્ઞાની મહાત્માઓની ચરણુસેવા કરીને સેવાધર્મનાં રૉસ્યોનું પરિપૂર્ણ જ્ઞાન કરો ધની સર્વત્ર વ્યાપકતા પ્રચારવા જેઆ સેવા કરે છે તેઓ ધની વ્યાપકતા કરી શકે છે. સર્વ જીવપકારિકા સેવા એ જ ઉત્તમ વ્યવહાર ધર્માં છે એ ધર્મનું જેટલું વર્ણન કરીએ તેટલુ ન્યૂન છે. ઓકાયદષ્ટિથી ઉદાર સેવા કરી શકાય છે. દૃષ્ટિમાં ઉદારતા હાય છે તે જ સેવા કરવામાં ઉદાર પ્રવૃત્તિ થાય છે. ઉદાર દૃષ્ટિવાળા ધમ વિશ્વમાં વ્યાપક બને છે અને સંકુચિત દૃષ્ટિવાળા કોઇપણુ ધર્મ વિશ્વમાં સંકુચિતતાને પામી અંતે મરણુની શરણુતાને પાસ કરે છે.
કમયે ગ
ગ