________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૨]
કમ અને પરસ્પર એકબીજાને નાશ કરવાની પ્રવૃત્તિ ન સેવવી જોઈએ. અનંતબ્રહ્મની વ્યાપકતાના અનંત વર્તુળમાં જેમ સર્વને સમાવેશ થાય છે તેમ આત્મરૂપ જેન ધર્મમાં સવ ગચ્છને અને સર્વ દશનેને સમાવેશ થાય છે. અએવ સર્વ ગચ્છવડે પૂર્ણ મહાસંઘની પૂજ્યતા સ્વીકારી તેને સમષ્ટિ બ્રા-પરમાત્મતત્વ માની તેની સેવા કરવી જોઈએ. જીવતા મહાસંઘની સેવા કરવામાં સર્વ ધર્મને સમાવેશ થાય છે. અનેક આત્માઓ મળીને મહાસંઘ થાય છે. તેથી સત્પરુએ મહાસંઘની પૂજા કરવામાં આત્માણ કરવું જોઈએ. મહાસંઘની સેવા કરવાથી સમસ્ત પ્રકારની સેવા કર્યાનું ફલ પ્રાપ્ત થઈ શકે છે. મહાસંઘમાં સર્વને સમાવેશ થાય છે. સર્વે આત્માઓના સમૂડને મહાસંઘ, મહાસમષ્ટિપ્રભુરૂપ માનીને તેઓની સેવા કરવાથી સર્વ પ્રકારનાં પાપોનો નાશ થાય છે. મહા નદી જેમ સાગરમાં ભળે છે તેમ સવ દર્શને જૈન દર્શનમાં સમાવેશ થાય છે અને જેના દર્શન તે વસ્તુતઃ આત્મારૂપ યાને બ્રહ્મરૂપ હેવાથી બ્રહ્મની આરાધના કરવાથી સર્વેની આરાધના થાય છે. તેમ આત્મરૂપ જેના દર્શનની આરાધના કરવાથી સર્વની આરાધના કરી શકાય છે. સર્વ મહાનદીઓ જેમ સાગરમાં સમાઈ જાય છે, તેમ જૈન ધર્મના સર્વ અને આત્મારૂપ જૈન દર્શનમાં માવેશ થાય છે. સર્વ નદીઓ વેગથી જેમ સમુદ્રને મળે છે તેમ સવ ગછીય ધમઓ મુક્તિને પામે છે. દુનિયામાં જે જે ધર્મો દશને, ધર્મના પળે છે તે સર્વને અપેક્ષાએ જૈન દર્શન માં સમાવેશ થઈ જાય છે અને જેન દશનને શુદ્ધાત્મામાં સમાવેશ થઈ જાય છે, તેથી શુદ્ધ આત્મસ્વરૂપની આરાધના કરનારા સર્વે અખિલવિશ્વવતિ સર્વ જેનો છે. જેના દર્શનરૂપ આત્માના અનન્ત
For Private And Personal Use Only