________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦૪ ]
કાગ
કરવામાં આવ્યુ છે. પ્રાયચિત્ત એ આન્તરતપ છે તથાપિ તેનુ લેાકવ્યવહારમાં ભિન્નત્વ છે તેથી અત્ર તપના લૈાકથી ભિન્ન યુ" છે. જે જે વિચારેાથી અને આચારાથી ચિત્તની શુદ્ધિ થાય અને સમાજ સઘની સુવ્યસ્થા જળવાય તેવી રીતે પ્રાયશ્ચિત્તોને મહેણુ કરવાં જોઈએ.
ર૯-અનત અસ્તિ તથા નાસ્તિ ધમ પૃ. ૭૦૫-૭૦૮
શ્રીમદ્ આાન ધનજી મહારાજે કૂવાન શિનસ'ને મળીનેઈત્યાદિથી સદ'ના છે તે એકેક અંગયુક્ત હાઇને તે જિનવર અંગીનાં અંગાત છે. સધમાંમાં જે સત્યાંશ હોય તે ગ્રહવા; પર’તુ દ્વેષ ષ્ટિથી અને ષષ્ટિથી કોઈ ધમની કોઈ દર્શીનની નિન્દા કરવી ન જોઇએ. સધર્મોમાં સત્યાંશે સમાયલા છે તે સત્યાંશાને હંસષ્ટિ ધારીને ગ્રહણ કરવા જોઈએ અને જે અસત્યાંશા હોય તેની ઉપેક્ષા કરવી જોઇએ. સત્યાંશે વિના જે જે ધર્માં વિશ્વમાં જીવે છે તે જીવી શકે નહિ. કોઈ ધ વિશ્વમાં જીવયાની મુખ્યતાએ વિશ્વમાં જીવી શકે છે. કાઈ ધમ વિશ્વમાં પરાકારની મુખ્યતાએ જીવી શકે છે. કાઈ ધ વિશ્વમાં જનસેવાની મુખ્યતાએ જીવી શકે છે. સધમાંમાં મુખ્ય મુખ્ય કાઈ કાઈ મહાન્ સત્યાંશ ડાય છે. દયા, સત્ય, પ્રાચય' પરાપકાર, ત્યાગ ક્રયાગ, જ્ઞાનયોગ, ભક્તિયાગ, સેવાયેગ, લયયેાગ વગેરે કાઇ મુખ્યાંગમળે કાઇ કાઇ ધ, વિશ્વમાં જીવવા સમર્થ બને છે. સ્યાદ્વાદીએ સત્યાંશાનુ સા પેક્ષદૃષ્ટિએ મહેણુ કરવા તરફ વિશેષ લક્ષ્ય આપે છે. કોઇ ધર્મના
For Private And Personal Use Only