________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[૧૫] વિચારેથી અને આચારથી રાજયવ્યવહારને સામાજિક વ્યવહારને વિશેષ લાભ થાય છે. કોઈ ધર્મના આચારથી અને વિચારથી આત્માની શુદ્ધતા કરવામાં વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. કેટલાક ધર્મોમાં આત્મબળ આપવાની અને આત્મભેગ આપવાની મુખ્યતા હોય છે. પક્ષપાત, કદાહ, શ્રેષબુદ્ધિ અને સંકુચિતદષ્ટિથી સત્યધર્મની પરીક્ષા કરવામાં અને તેઓનું ગ્રહણ કરવામાં અનેક પ્રકારની ભૂલે થાય છે, માટે પક્ષપાત કદાથાદિ દેને દૂર કરી સર્વ ધર્મોમાંથી સત્યાંશને રડવા જોઈએ અને તે સત્યાના સમૂહવ યુકત એવા જૈનધર્મની આરાધના કરવી જોઈએ. આધ્યાત્મિકદષ્ટિએ, આચારદષ્ટિએ, નીતિદષ્ટિએ અને પરોપકારદષ્ટિએ સર્વ ધર્મોમાંથી સત્યાંશને રડવાની જરૂર છે. જે ધર્મથી દુનિયાના છ સર્વ શક્તિ મેળવી શકે છે એવાં જે જે અંગે હેય તે જૈન ધર્મના સત્યશે છે એવું સાપેક્ષષ્ટિથી જાણીને સત્યપ્રગતિકારક સત્યાંશને બ્રહવા જોઈએ. આચામાં અને વિચારમાં ભિન્નનામાદિપાવડે જે સત્ય હોય તે ગ્રહવા જોઈએ. સત્યની કરડે ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ કરીએ હૈયે અનતસત્યને પાર આવી શકતો નથી. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સત્યાંશેના અસંખ્ય ભેદ અનુભવાય છે. આ કાલમાં અજ્ઞાનીઓ પરસ્પર સત્યાંશને નિરપેક્ષદષ્ટિએ અસત્યાંશે રૂપ માનીને ધર્મયુદ્ધો કરીને વિશ્વની ધર્મના નામે પાયમાલી કરે છે અને તેથી ધર્મના નામે અધર્મનું સેવન કરીને મનુષ્ય દુર્દશાને પરંપરાએ વારસામાં મૂકી જાય છે. વિશ્વમાં કેઈ ધર્મના તત અસત્ય હોય છે પરંતુ તેમાં નીતિધર્મના આચારનું વિશેષ જોર હોય છે તે તે અનીતિમય આચારયુક્ત સત્ય તત્તવવાળા
For Private And Personal Use Only