SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦૬ ] કર્મ યાગ ધર્મ કરતાં વિશેષ વ્યાપક બનીને મનુષ્યની ઉન્નતિ કરી શકે છે. દરેક ધર્મોમાં સત્યાંશનું એક મુખ્યઅંગ પડે છે તેથી તે ધર્માંની વિશ્વમાં જીવતદશા વર્તે છે. સનયાની સાપેક્ષતાએ વિશ્વ િસ ધર્મના પ્રગતિકારકવિચારાને અને આચારને ણ કરનાર જૈનધર્મોની ધર્મોમાં અમુક અમુક સત્યાંશે વિદ્યમાનતા હોવાથી વ્યાપકષ્ટિએ જૈનધમ સત્ર વ્યાપક છે એવું અનુભવાય છે. અનન્ત્ર સત્યપ્રલના અંશે જે જે આચારામાં છે તે સ્યાદ્વાદ. જૈનધમ છે એવી વિશાવષ્ટિથી જ્યાં સાપેક્ષનયાની વિચારણા કરાય છે એવા સ્યાદ્વાદીએ સર્વાં જૈનધર્મને અનેક સત્યાંશોથી વિખ્યાત કરી શકે છે. અનન્ત સત્યાંશાથી પરિપૂર્ણ એવા જૈનધર્મીના અનન્તજ્ઞાનવત્તું લમાં વિશ્વતિ કરાટા ધર્મોના સમાવેશ થાય છૅ. વિશ્વવવિચારામાં અને આચારામાં જે જે સત્યાંશે છે તેને કેવલજ્ઞાનીએ સત્યધાં શે કહેલા છે તેથી તે મહાવીરપ્રભુના સિદ્ધાંતાથી અવિરુદ્ધ હોઇ ગ્રહવા લાયક છે-એમ જૈનાચાર્યાં ડિ'ડિમ વગાડીને કહે છે; માટે સ ધર્માંને પાતાના અનંતજ્ઞાન ધવર્તુલમાં સમાવનાર જૈનધર્માંના સત્ર પ્રચાર કરવાની જરૂર છે. અનેકાન્તનયજ્ઞાન વિના ધમ સ ંબંધી મનુષ્યાને પરસ્પર જે રાગદ્વેષ થાય છે તેના ક્ષય થતા નથી અને તે વિના મતાંધતા પણુ ક્ષય થતા નથી. અનેકાન્ત જૈનધર્મરૂપ મહાસાગરના સર્વાંસત્યાંશે ગમે તે ધર્માંના આચારામાં અને વિચારામાં હોય પરંતુ તે અનેકાન્ત જૈનધર્માંરૂપ મહાસાગરના બિંદુએ છે એવા અનુભવ આવતાં જૈનધર્મીની ઉપ્ચાગિતાના ખ્યાલ ખરેખર વિશ્વતિ સ For Private And Personal Use Only
SR No.008607
Book TitleKarmayoga Karnikao Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1963
Total Pages127
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy