________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ + ]
કમચાગ
વગેરે મુખ્યતાએ ધામિકા ગણાય છે માટે નાસ્તિકના બળ સામે તેઓનું અસ્તિવ કાયમ રહે એવા ઉપાયાને આદરવા જોઈએ. આ દળમાં સાધુએ સાશ્ત્રીએ વગેરે વામિ ક્રમનુષ્યની સેવાભક્તિ કરવાથી જેટલા સ્વપરને લાભ થાય છે તેટલા અન્ય કશાથી થતા નથી. ધાર્મિક્રમનુષ્ચાના હૃદયમાં પરમાત્માના વ્યક્ત વાસ છે. ધમી મનુષ્ચાના જ્યાં વાસ હોય છે ત્યાં અનેક જાતના ઉપદ્રવેાની શાન્તિ થાય છે. ધાર્મિ ક્રમહાત્માના સવિચારાથી અને આચારેથી દુનિયાપર જેટલી શુભ અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધમી મહાત્માએ વિના પરમાત્માન કરી શકાતાં નથી. પસી ભાભાથેાના રથી પૃથ્વી પવિત્ર થાય છે. પ્રાક્રિનુષ્યા ની સામા અવમી મનુષ્યા થાય છે અને ધમી મહાત્માને સ્રતાવવા અનેક પ્રકારના ઉપચોર્યાં કરે છે, પરંતુ સત્યબળથી ધી મહાત્માએ ઉપસર્ગ ને સહન કરે છે અને ઈશ્વરી મળની પ્રવૃત્તિથી તેઓ અન્તે અધર્મી મનુ યરૂપ અસુરાને હઠાવી ધર્માનું સામ્રાજય સારી રીતે સ્થાપી શકે છે. ધમી મનુષ્યને દેવતાઓની સહાય મળે છે એમ થવામાં ઘણુ' સત્ય સમાયલું છે. ધી મનુષ્યામાં સ'કુચિત વિચાર પ્રવેશ થતાંની સાથે પડતી પ્રારભાય છે.
૨૨૬ ચારે વર્ષોંની વ્યવસ્થા.
૬૫૩-૫૯
જ્ઞાન યાન સમાધિ વગેરે ગુણા જેનામાં હોય છે અને જેએ મહત્વના યાગીએ હાય છે તેઓ બ્રાહ્મણા ગણાય છે. બ્રહ્મ અર્થાત્ આત્માનું સંપુર્ણ જ્ઞાન જેનામાં પ્રગટે છે તેને બ્રાહ્મણ કહેવામાં આવે છે. જેનામાં અનેક પ્રકાના સસ્ફૂવિચારા પ્રગટે છે અને જે આત્મજ્ઞાનવ
For Private And Personal Use Only